________________
સ
વીર પ્રભુના કાને ખીલા, કમ લીલા એ કહી, ચંડાલને ત્યાં હરિશ્ચંદ્ર, કર્મથી પાણી વળી.
૧ નવકાર મંત્રના ફળથી ૨ દાન કરવાથી જેના હાથ શ્રીપાળરાજા રાજ્ય ઋદ્ધિ પામ્યા. શેભે છે, તેવા સેનાના કડાં પહેમાટે નવકાર મંત્રનું ફળ મહાન રવાથી શેલતા નથી અને મીઠા છે માટે દરરોજ નવકાર મંત્ર ગણવા. વચન બોલવાથી જેવું મુખ શોભે
છે. તેવું પાન ચાવ્યાથી શોભતું નથી
I
F
૩ દયા પાળવી, પ્રીતિકારક ૪ નિરંતર જીવદયામાં રમણ વચન બોલવું. વિનય કરે દાન કરવું, શ્રેત્ર, ચક્ષુ, પ્રાણ, ઉસ દેવું અને પરગુણનું ગ્રહણ કરવું અને સ્પર્શ એ પાંચ ઇંદ્રિયો
એ અમૂલ્ય વશીકરણ મંત્ર છે. દમવી અને સત્ય વચન બોલવું, Jain Education International For Private & એજ ખરેખર ધર્મનું રહસ્ય છે, org