Book Title: Bharat Jain Tirthono Itihas
Author(s): Chandulal Jethalal Khambhatwala
Publisher: Chandulal Jethalal Khambhatwala

View full book text
Previous | Next

Page 410
________________ - --- -- -- ૩૨૮ કમેં વરસ લગે રિસહસર, ઉદી ન પામે અન્ન; | કમેં વીરને જુઓ યોગમાં, ખીલા ઠક્યા અન. પંડિત જાણકારથી તજવીજ કરી જાત્રાને અભિલાષ પૂરો કરવો. અને જે જે તીર્થોના માર્ગે માલુમ પડે તે અમને લખી જણાવવા મહેરબાની કરવી કે જેથી બીજી આવૃત્તિમાં દાખલ કરીશું એ મેટો લાભ થશે. (માગે માલમ નહીં પડેલાં તીર્થોની વિગત.) ૧ કિષ્કિન્ધા પર્વતમાં શ્રી શાંતિનાથજીનું તીર્થ. ૨ લંકામાં શ્રી શાંતિનાથજીનું તીર્થ. હાલ વિચ્છેદ. ૩ ત્રિકુટ પર્વતમાં શ્રી શાંતિનાથનું તીર્થ. ૪ વિંધ્યાચળ પર્વતમાં ગુપ્ત પાર્શ્વનાથ તથા શ્રેયાંસનાથનું તીર્થ. ૫ માહેંદ્ર પર્વતમાં છાયા પાર્શ્વનાથનું તીર્થ. ૬ સેંકાર પર્વતમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથનું તીર્થ. ૭ પંઢર પર્વતમાં મહાવીર સ્વામીનું તીર્થ, ૯ સેંગમતી ગામ (નર્મદાનું-મૂળ)–અભીનંદન સ્વામીનું તીર્થ, ૮ ઉદંડ વિહાર નગરમાં કષભદેવનું તીર્થ. ૧૦ હેમ સરોવર-બોત્તેર જીનાલયનું તીર્થ. ૧૧ ચાણકિસી સે .. ૧૨ દંડખાત. છે ? પુષ્કરાવત પાર્શ્વનાથનું તીર્થ. ૧૩ કયાધાર-સુવિધિનાથનું તીર્થ. ૧૫ બદરી કે અછતનાથનું તીર્થ ૧૬ કાહદ-ત્રિભુવન મંગલ કલશ (આદિનાથ)નું તીર્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432