Book Title: Bharat Jain Tirthono Itihas
Author(s): Chandulal Jethalal Khambhatwala
Publisher: Chandulal Jethalal Khambhatwala

View full book text
Previous | Next

Page 412
________________ 330 નર્ભવ ચિંતામણી લહી, આ લે તું મત હાર; ધ કરીને વડા, સલ કરા અવતાર. ૩૪ રામશયન—શ્રીવર્ધમાન સ્વામીનું તી. ૩૫ નંદીવરધન કાટી ભૂમી—મહાવીરસ્વામીનું તી. ૩૬ દ્વીપુરી નગરી—ચણ્વતી નદી કીનારે તી સુમતિનાથના ચરણુ. ૩૭ ક્રાંચદીપ. ૩૮ હસાદીપ. } પારુકા. ૩૯ તામ્રલીપ્તી નગરી-તી. ૪ કુંકણું—શ્રીપાલ મહારાજાનું સ્થાપિત તી. ૪૧ દનપુર -ગજપથા તી-શ્રીમહાવીરસ્વામીનું સમેાવસરણ હતું. ૪૨ કાપુલ તરફ તક્ષશિલા (ગી×ની) બાહુબળનુ ધ ચક્ર તી ( શ્રીસંઘે આની શેાધ કરાવવી જોઇએ.) ૪૩ મલ્યાગિરિ-પાનાથ તથા શ્રેયાંસનાથનું તી. ૪૪ શ્વેતાંત્રિકા નગરી—પૂર્વ નામ માત્ર રહ્યું છે. ૪૫ અષ્ટાપદજી તીર્થં ઉત્તર દીશામાં છે અપૂર્વ તી છે દેવ બળ વિદ્યા કે લબ્ધિ શિવાય એ તીની ફરસના થઈ શકતી નથી. આ તીના પહાડ ધણેા ઉંચા છે, એકેક જેજનને આતરે પગથી છે. સેાનાનુ શીખર અધ ધણું ઉંચું દેરાસર છે. એમાં ચેાવીસે તથંકર ભગવાનની પેાતાની કાયા પ્રમાણે રત્નની મુર્તી બિરાજમાન છે. ઋષભદેવ સ્વામીનુ ં ૧ એક મેક્ષ કલ્યાણક અટી થયું છે. આ તપાસ કરતાં જે જે સ્થળે દેરાસરેા છે એવુ અમારા જાણવામાં તથા કેટલુંક અનુભવમાં આવેલુ છે તે ઉપરદર્શાવ્યા છે, બીજા ધણા સ્થળે હિંદુસ્તાનમાં સરવ જીલ્લાઓમાં દેરાસરા છે. હિંદુસ્તાનમાં કુલ છત્રીસ હજારથી પણ વધારે દેરાસરો છે એવી હકીકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432