Book Title: Bharat Jain Tirthono Itihas
Author(s): Chandulal Jethalal Khambhatwala
Publisher: Chandulal Jethalal Khambhatwala

View full book text
Previous | Next

Page 418
________________ ૩૩૬ તુલસી જગમેં યુ રહે, ક્યું જિહવા મુખમાંહિ, ઘી બહેત ભક્ષણ કરે. તો પણ ચીકની નહિ. ૧૨ કચ્છ મદ્રેસર મુંબઈથી બે રસ્તા છે. (૧) આગબોટ દરીઆ મારગે મુંબઈથી કચ્છ માંડવી જવું. ત્યાંથી પગરસ્તે ગાઉ ૨૦ આ ભદ્રેસર છે. રેલમારગે મુંબઈથી અમદાવાદ થઈ મોરબી જવું ત્યાંથી પગ રસ્તે ગાઉ, બાર લવાણું બંદર જવું ત્યાંથી આગબેટમાં ખારીરેડ ગાઉ બાર જવું ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૧ અંજાર થઈને ભસર જવું. મોરબી પગરસ્તે જવાય છે પણ બાર ગાઉનું રણ વચમાં આવે છે. આ પ્રમાણે દરેક વિગતેથી ભરપુર ૨૬ મી આવૃત્તિ શ્રી જિનેશ્વર ભગવંત પૂર્ણ કૃપાથી સમાપ્ત કરૂં છું. લી સંધ સેવક ચંદુલાલ ખભાતવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432