Book Title: Bharat Jain Tirthono Itihas
Author(s): Chandulal Jethalal Khambhatwala
Publisher: Chandulal Jethalal Khambhatwala

View full book text
Previous | Next

Page 417
________________ ઉગે ત્યાં વાવે નહિ, વાવે ત્યાં જલ જાય; ૩૩૫ તુલસી એસે સ્થાનમેં, માલ મકતમેં જાય. રેલમાર્ગ માઈલ ૧૫૬૬ અને ત્યાંથી ગાઉ ૯ મધુવન સમેતશીખરની તલાટી પગરસ્તે છે. મુંબઈથી ભુસાવલ-જબલપુર-અલાહાબાદ-લખેસરાઈ–મધુપુર અને ગ્રેટી રેલમાર્ગ માઈલ ૧૨૫૦ ત્યાંથી ઉપર પ્રમાણે. મુંબઈથી અમદાવાદ-અજમેર-જેતલપુર-આગ્રા-કાનપુર–લખેસરાઈ મધુપુર અને ગ્રેટી માઈલ ૧૬ અને લેખેસરાઈથી કલકત્ત થઈ જવું હોય તો માઈલ ૧૮૩ ગ્રેટીથી ઉપર પ્રમાણે - અમદાવાદથી જવાના ત્રણ રસ્તા છે (૧) ઉપર કલમ ૩ માં બતાવ્યા પ્રમાણે અજમેર થઈ જવું. ૧૩૭૨ માઈલ, અમદાવાદથી આણંદ–ગોધરા-રતલામ—મનસીબીના-કતની –અલાહાબાદ-ખેસરાઈ–મધુપુર અને ગ્રેટી રેલમારગ માઈલ ૧૦૫૮, અમદાવાદથી સુરત–આરડોલી-સોનગઢ-વ્યારા-અમલનેર જળગામ–મેરૂ ભુસાવલ–આકોલા ( અહીંની સોળ ગાઉ અંતરીક્ષજીનુ તીરથ પગરસ્તે છે.)-નાગપુર-સીની-આસનસેલ-મધુપુર અને ગ્રેટી રેલલારગ માઈલ ૧૨૮૯ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે. ૧૧ અંતરીક્ષ મુંબઈથી જી. આઈ. પી. રેલને રસ્તે નાશીક-ભુસાવલ અને આકેલા માઈલ ૩૫૩ ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬ સીરપુર (અંત. રીક્ષરજી તીરથ) છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432