Book Title: Bharat Jain Tirthono Itihas
Author(s): Chandulal Jethalal Khambhatwala
Publisher: Chandulal Jethalal Khambhatwala

View full book text
Previous | Next

Page 414
________________ ૩૩૨ દીઓ ઉપદેશ લાગે નહિ, જે નવિ ચિંતે આપ; આપ સ્વરૂપ વિચારતાં, છુટી જે સવિ પાપ. (૨) રેલગાડીએ અમદાવાદ થઈ ધોળા જંકશન થઈને જુનાગઢ જવું માઈલ પ૬૨. (૩) રેલગાડીએ અમદાવાદ થઈ રાજકોટ સ્ટેશન થઈને જુનાગઢ જવું માઈલ ૪૭૫. પાલીટાણેથી સોનગઢ આવી રેલમાર્ગે વીરમગામ આવી બીજી રેબ ગાડીએ પાટડીથી ગાઉ બાર પગરસ્તે છે. જુનાગઢથી રેલમાર્ગે રાજકોટ ઉપર થઈને તથા ધોળા જંકશન થઈને એમ બે રસ્તેથી વીરમગામ સ્ટેશન અવાય છે ત્યાંથી પગરસ્તે ગાઉ બાર છે. મુંબઈથી રેલમાર્ગે અમદાવાદ થઈ વીરમગામ થઈ પાટડી અને ત્યાંથી પગરસ્તે ગાઉ બાર. ૧ પાલીટાણેથી તારંગાજી સીધા જવું હોય તો રેલમાર્ગે સોનગઢ થઈ ધોળા જંકશન થઈ વીરમગામ આવી ત્યાંથી દેતરજ સ્ટેશન થઈ બે ગાઉ પર ભોયણીની જાત્રા કરી કટોસણથી મેસાણા થઈ ખેરાળુ સ્ટેશને ઉતરી ત્યાંથી પગરસ્તે ચાર ગાઉ તારંગા તીર રેલમાર્ગે જવું માઈલ ૧૯૩. ૨ ગીરનારથી તારંગે જવું હોય તો રાજકોટ આવી વિરમગામ થઈ ઉપર બતાવ્યા પ્રમાણે જોયણી જાત્રા કરી ખેરાળુ થઈ જવું. માઈલ ૧૨. (૩) જુનાગઢથી જેતલસર થઈ ધોળા જંકશન થઈ વઢવાણ કાંપથી વીરમગામ થઈ ઉપર પ્રમાણે જવું. માઈલ ૨૭૨ મુંબઈથી રેલગાડીએ અમદાવાદ થઈ બીજી રેલગાડીએ મેસાણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432