________________
૪૫
દાન, શીયળ, તપ, ભાવના, ધર્મના ચાર પ્રકાર: ક્રોધ, માન, માયા, લોભ, એ વિનાશ સર્જનહાર.
૧૭ એવો અપૂર્વ જન્મ કે દેહ કોઈ નથી કે જેને ભવ પરિપાટીમાં ભમતા છ નિચેય ગ્રહણ કરીને પાછા મુકયા નથી.
૧૮ અજ્ઞાન એ જ ખરેખર કષ્ટ છે. તેથી વધારે કષ્ટ કાંઈ નથી. જેનાથી (આવરેલા) કાચેલા જીવ અપાર ભવસાગરમાં ભમે છે.
w
|
ઇ !
ક |
|
૧૯ સંસારમાં જન્મ, જરા ૨૦ જે પ્રાણી વેશ્યામાં આસભરણ રોગ અને શોકને લીધે કત હોય તે પ્રાણીના કુળનો નાશ સુખ નથી, તેમ છતાં મિથ્યાત્વી થાય અથત તેનું કુળ વૃદ્ધિ આંધળા થયેલા છ શ્રી જિનેશ્વ- પામે નહિ. રના ઉત્તમ ધમને નથી કરતા. , Person
Wate & Personal Use Only www.jainelibrary.org
Jain Cautation international