Book Title: Bharat Jain Tirthono Itihas
Author(s): Chandulal Jethalal Khambhatwala
Publisher: Chandulal Jethalal Khambhatwala

View full book text
Previous | Next

Page 390
________________ ૩૧૦ તાનસેના તાનમે, સખ તાન ગુલતાન; આપ આપકે તાનમે, ગદ્દા ભી મસ્તાન. અમીઝા : ગ્વાલીયર સ્ટેટના એક જીલ્લાના ગામપરથી અમીઝર પડયું છે અહિ' જિનમદિરમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથના સુંદર પ્રતિમાજી છે આ પ્રતિમાજી પ્રાચીન તથા પ્રભાવીક છે. ૐ ભાજ તી એમ. એસ. એમ. M. S. M. રેલ્વેની એમ. સી. M. C. લાઈનમાં મીરજથી ૧૭ અને કાલ્હાપુરથી ૧૩ માઈલ કલંગડા સ્ટેશનથી એ માઇલ કુબાજ છે. એક નાની ટેકરી પર શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય છે. ત્રણ માળનુ ભવ્ય મંદિર છે. નીચે ભોંયરામાં શ્રી અજીતનાથ પ્રભુજી છે. ઉપર ત્રીજે માળ શ્રી ચંદ્રપ્રભુજી છે. આ ડુંગર ઉપર ચઢવાને પાકા અને કાચા રસ્તા છે. છેલ્લા જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સ. ૧૯૨૬માં શ્રી વિજ્યાન દ સૂરીજીએ કરાવી છે. પ'જામનાં તીથ સ્થાના પંજાબમાં જૈન ધર્મ પ્રાચીનકાળથી પ્રચલિત છે. શ્રી ઋષભદેવ પ્રભુ તક્ષશિલા, હસ્તિનાપુર પધાર્યા હતા અને ત્યાં તીર્થં સ્થપાયાં છે. મથુરા-શૌરીપુર પણ તીસ્થાના ગણાય છે. ભગવાન મહાવીર પ્રભુ વીતભયપત્તન પધાર્યા હતા. સિન્ધુસૌવીરના પ્રતાપી રાજાને દીક્ષા આપી રાજર્ષિ બનાવ્યા હતા. આ સુહસ્તિસૂરિના શ્રમણ સધ પંજાબમાં વિચર્યો છે. સૂરિજીના ઉપદેશથી સમ્રાટ્ટે સંપ્રતિએ તક્ષશિલાના પ્રાંચીન ધર્મચક્રરૂપ તીર્થોના ઉદ્દાર કરી સ્તૂપ બનાવ્યા હતા તે આજે પશુ છે. સવત્સરી પરિવર્તનકાર શ્રી કાલિકાચાર્યજીએ આ પ્રદેશના For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432