Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મર્માસ્તિકાયના દેશ (અધચિાયત્ત પહેલા) અધોસ્તિકાયના પ્રદેશ (WITHચિત્રાળુ) આકાશાસ્તિકાય (બાસસ્થિયસ્ત તેને) આકાશાસ્તિકાયના દેશ (બસયિાચત્તવપ્તા) આકાશાસ્તિકાયના પ્રદેશ (બહાસમ) અદ્ધાકાલ ॥ ૩ ॥
ટીકા અરૂપી અજીવની પ્રજ્ઞાપના દશ પ્રકારની કહી છે તે આ પ્રકારે છે-ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશ અહીંયા ધર્માસ્તિકાયના અનિરૂપણ કરે છે સ્વય પોતેજ ગતિ પરિણામમાં પરિણત થવા અને પુદ્ગલાની ગતિમાં જે નિમિત્ત કારણ હોય તે ધર્માસ્તિકાય કહેવાય છે. ‘અસ્તિ’ અર્થાત્ પ્રદેશ તેમના કાય અર્થાત્ સમૂહ. ધરૂપ અસ્તિકાય ધર્માસ્તિકાય કહેવાય છે. તે એક અવયવી દ્રવ્ય છે. અવયવાથી જુદું અવયવી નામનુ` કાઇ દ્રવ્ય ઉપલબ્ધ થતુ' નથી.
એજ ધર્માસ્તિકાયના બુદ્ધિદ્વારા કલ્પિત દ્વિપ્રદેશાત્મક આદિ વિભાગ ધર્માસ્તિ કાયના દેશ કહેવાય છે. ધર્માસ્તિકાયને બધાથી નાના દેશ, જેને ફરીથી વિભાગ ન થઇ શકે તેને પ્રદેશ કહેવાય છે, ધર્માસ્તિકાયના લેાકાકાશના પ્રદેશની બરાબર અસંખ્યાત પ્રદેશ હાય છે.
હવે ધર્માસ્તિકાયના વિરોધ સ્વરૂપ વાળા અધર્માસ્તિકાયના સ્વરૂપ ખતલાવે છે જે સ્થિતિ પરિણામમાં પરિણત જીવા અને પુદૂગલાની સ્થિતિમાં સહાયક હાય તે ધર્માસ્તિકાય કહેવાય છે. અધર્માસ્તિકાય પણ અસખ્યાત પ્રદેશી અમૂ દ્રવ્ય છે. અધર્માસ્તિકાયના બુદ્ધિદ્વારા કલ્પિત દ્વિપ્રદેશાત્મક આદિ ખડ અધર્માસ્તિકાય દેશ કહેવાય છે. અને એનેા બધાથી નાનેા ભાગ જેના ખીજો ભાગ ન થઈ શકે તેને પ્રદેશ કહેવાય છે. ધર્માસ્તિકાયના પ્રદેશ પણ અસંખ્યાત છે અને લેાકાકાશના પ્રદેશની ખરાખર છે.
હવે આકાશાસ્તિકાયનું સ્વરૂપ કહે છે-જેની અંદર રહેલા પદ્મા પોતાના સ્વરૂપના ત્યાગ કર્યાં શિવાય પ્રતિભાસિત થાય છે તે આકાશ અથવા જે સમસ્ત પદાર્થો માં વ્યાપ્ત બનીને રહેલ છે, તે આકાશ. અસ્તિનું તાત્પ પ્રદેશ છે, તેઓના સમૂહ અથવા સંઘાત અસ્તિકાય કહેવાય છે. આકાશ. રૂપ અસ્તિકાયને આકાશાસ્તિકાય કહે છે. આકાશાસ્તિકાયને જ બુદ્ધિકલ્પિત દ્વિપ્રદેશાત્મક આદિ ભાગ આકાશાસ્તિકાય દેશ કહેવાય છે અને આકાશને બધાથી નાના ભાગ, જેને ફરી ભાગ થતા નથી, તે આકાશાસ્તિકાય પ્રદેશ કહેવાય છે. આકાશાસ્તિકાયના પ્રદેશ અનન્ત છે, કેમકે અલાકાકાશ અનન્ત છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૩