Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અજીવ પ્રજ્ઞાપના કા નિરૂપણ
અન્વયા—તે ચિં ત વનીવ જળવળા) અજીવ પ્રજ્ઞાપનાનું સ્વરૂપ શુ છે ? (અગીય પાવળા સુવિા વત્તા) અજીવ પ્રજ્ઞાપના બે પ્રકારની છે) (તં નહ) તે આ પ્રકારે (સ્ત્રી અનીય વાવળા) રૂપી અજીવની પ્રજ્ઞાપના (ચ) અને (અવિ ગનીવપળવળા) અરૂપિ અજીવની પ્રજ્ઞાપના ॥ ૨ ॥
ટીકા—અજીવ પ્રજ્ઞાપના કાને કહેવાય ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–રૂપી અજીવ પ્રજ્ઞાપના અને અરૂપી અજીવ પ્રજ્ઞાપના જેમાં રૂપ હેાય તે રૂપી કહેવાય છે રૂપના ગ્રહણથી ગન્ધ, રસ અને સ્પતું ગ્રહણુ પણ સમજવું જોઇએ કેમકે ગન્ધાદિના અભાવમા એકલા રૂપને લેવુ સંભવિત નથી પરમાણુ કારણુજ છે–કાર્ય નથી, તે અ ંતિમ, સૂક્ષ્મ, નિત્ય તથા એકરસ, એકગન્ધ એકવણુ અને એ સ્પવાળુ હાય છે તે પ્રત્યક્ષથી જ્ઞાત નથી થતું, કેવળ સ્કંધરૂપ કાથી તેનું અનુમાન કરવામાં આવે છે, આ વચનની પ્રમાણિકતાથી પ્રત્યેક પરમાણુમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સદ્ભાવ હાય છે, કેમકે પરમાણુ સૂક્ષ્મતમ પુદ્ગળ છે. અથવા રૂપના અ પ અને રૂપ આદિમય મૂર્તિ સમજવા જોઇએ. આવુ રૂપ જેનામાં હાય તે રૂપી અજીવા ની પ્રજ્ઞાપના, રૂપી અજીવ પુગળ જ થાય છે. તેથી જ એને પુદ્ગલઅજીવ પ્રજ્ઞાપના પણ કહી શકાય છે. ધર્માસ્તિકાય આદિ અરૂપી અજીવ છે. તેઓમાં રૂપ નથી હોતાં તેથીજ તેની પ્રરૂપણા અરૂપી અજીવ પ્રજ્ઞાપના કહેવાય છે, અને न्च પદ્મ બન્નેની પ્રધાનતાના સૂચક છે. ॥ ૨ ॥
અરૂપ અજીવ વ રૂપ અજીવ પ્રજ્ઞાપના કા નિરૂપણ
જોકે રૂપી-અજીવ પ્રજ્ઞાપનાના નિર્દેશ પહેલાં કરાયા છે. તા પણ પૂર્વકત ન્યાયે અપવતા હેાવાને કારણે પ્રથમ અરૂપી-અજીવ પ્રજ્ઞાપનાનું નિરૂપણ કરે છે
સૂત્રા (È) અથ (વિંત) તે શું છે (બવિનીવવળવળ) અરૂપી અજીવની પ્રજ્ઞાપના (બરવ બનીયપળવળા) અરૂપી અજીવની પ્રજ્ઞાપના (વિદ્દા) દશ પ્રકરની (વાત્તા) કહી છે (ત' ના) તે આ પ્રકારે (ધમ્મચિા) ધર્માસ્તિકાય (ધર્મચિાયત્ત ફેશે) ધર્માસ્તિકાયના દેશ (ધર્મચિવાયલ્સ વેલા) ધર્મોસ્તિકાયના પ્રદેશ (અધÆસ્થિા) અધર્માસ્તિકાય (ધર્મચિાયત્ત વૈસે) અધ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧
૧૨