Book Title: Paryushan Satparvashtanhika Vyakhyan
Author(s): Gunsagarsuri, 
Publisher: Kalyansagarsuri Granth Prakashan Kendra
Catalog link: https://jainqq.org/explore/600203/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અચલગચ્છદિવાકર તી પ્રભાવક અચલગચ્છાધિપતિ પરમત્યાગી વિદ્યુ આચાય દેવશ્રી ગુણુસાગરસૂરીશ્વર–રચિત શ્રી પર્યુષણ—સત્પર્યાપ્તાહ્નિક—વ્યાખ્યાન ભાષાંતર : પ્રકાશક : શ્રી આરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ (કચ્છ નાંગલપુર) સ'ચાલિતપૂજ્ય દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ ગ્રંથ પ્રકાશન કેન્દ્ર, મુબઈ For Personal & Private Use Only www.iitbelthcary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ 來來來來來來來來來來來來來來來來來來來來來來來來來來來 - શ્રી–પંચ-પરમેષ્ઠિભ્યો નમો નમ: પરમારાધ્યસૂરિસમ્રાટુ શ્રી આર્યરક્ષિતજયસિંહ-ધર્મષ–મેરૂતુંગ-જયશેખર ધર્મમૂર્તિ-કલ્યાણ-ગૌતમસાગરસૂરીશ્વરે નમે નમ:. અચલગચ્છદિવાકર તીર્થપ્રભાવક અચલગચ્છાધિપતિ પરમત્યાગી વિદ્વદર્ય આચાર્યદેવશ્રી ગુણસાગરસૂરીશ્વર રચિત છે શ્રી પર્યુષણ–સત્પષ્ટહિનક–વ્યાખ્યાન ભાષાંતર : પ્રકાશક : શ્રી આરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ (કચ્છ નાંગલપુ૨) સંચાલિતપૂજ્ય દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ ગ્રંથ પ્રકાશન કેન્દ્ર, મુંબઈ–૯ આવૃત્તિ પહેલી : મૂલ્ય-સદુપયોગ વિ. સં. ૨૦૩૪ For Personal & Private Use Only www.ainelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશકીય : # 6 શ્રી આર્ય-જય-ધર્મ-કલ્યાણ-ગૌતમ-નીતિ-ગુણસાગરસરિ-સદગુરુ નમો નમ: સુર પાઠકે જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, આજથી બે વર્ષ પહેલાં અનેક નૃપતિ પ્રતિબોધક, વિધિપક્ષ (અચલ) ગચ્છશૃંગારહાર, જંગમયુગપ્રધાન પૂજ્ય દાદા શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા. ની ચતુર્થ જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં, કચ્છકેસરી, શ્રી આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ તથા શ્રી કલ્યાણ-ગૌતમ-નીતિ શ્રાવિકા વિધાપીઠના સંસ્થાપક સંસ્કૃતાદિ અનેક ગ્રંથ નિમાંતા, અચલગચ્છ દિવાકર, તીર્થપ્રભાવક, અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી, પૂજ્ય દાદાશ્રીની સ્મૃતિ નિમિત્તે, અમાએ શ્રી આર્ય રક્ષિત ન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ દ્વારા સંચાલિત છે દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ ગ્રંથ પ્રકાશન કેન્દ્ર” ની સ્થાપના કરી અને તે જ વર્ષે ૫. પૂ. અચલગચ્છાધિપતિશ્રીનાં વિદ્વાન શિષ્યરત્ન પ. પૂ. મુનિરાજ શ્રી મહેદયસાગરજી મ. સા. દ્વારા લિખિત ‘દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જીવન ચરિત્ર” (હિન્દી) નું પ્રકાશન કરવા ભાગ્યશાળી બન્યા. ત્યારથી માંડીને પૂજનાં આશીવાદથી અમો ઉત્તરોત્તર જે જે પ્રકાશને બહાર પાડવા ભાગ્યશાળી બન્યાં છીએ તથા ભવિષ્યમાં પણ ટૂંક સમયમાં જે જે કૃતિઓનું પ્રકાશન ઉપરોક્ત કેન્દ્રના અન્વયે કરવાની અમારી ધારણા છે, તેનું લીસ્ટ આ નિવેદનના અંતમાં આપેલ છે. પ્રસ્તુતમાં આ પ્રકાશન કેન્દ્રના પ્રેરક અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સાહેબે અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યોની જવાબદારીઓ હોવા છતાં પોતાના અમૂલ્ય સમયને ભેગ આપી તૈયાર કરેલ શ્રી પર્યુષણ અષ્ટાદિકા વ્યાખ્યાન ભાષાંતર'—-કે જે તેઓશ્રીએ પોતે જ સંસ્કૃત ભાષામાં રચેલ “ શ્રી પયુંષણું સત્ય Jain Education international For Personal & Private Use Only www.aine brary og Page #4 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાદિકા વ્યાખ્યાન” ને અનુવાદ છે તેનું પ્રકાશન કરતાં અને અત્યંત ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. આ પ્રકાશનમાં દ્રવ્ય સહાય આપનાર દાનવીર શ્રેષ્ઠિવને અમે હાર્દિક આભાર માનીએ છીએ. ઉપરોક્ત કેન્દ્ર દ્વારા આબાલવૃદ્ધોપયોગી, સંસ્કારપ્રદ સમ્યગજ્ઞાન પ્રચારક સુસાહિત્યનું પ્રકાશન કરવાની અમારી શુભ ભાવના છે. શાસન દેવની સહાયથી તેમજ પૂના આશીર્વાદથી અમારી એ શુભ ભાવના સફળ બને એ જ મંગલ કામના. - આશા છે કે પ્રસ્તુત પ્રકાશન પૂજ્યોને તથા પૂની ગેરહાજરીમાં શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના કરાવવા માટે અલગ અલગ સ્થાનમાં જનાર સુશ્રાવકને અત્યંત ઉપયોગી નીવડશે. શ્રી આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠનાં અધિકારીઓ અને કરીએ. સહાયકોની નામાવલી નીચેના સંગ્રહસ્થાએ આ ગ્રંથ છપાવવાને સમાન ભાગે સમગ્ર ખર્ચ આપેલ છે. ૧ સંઘરતન સંઘવી શ્રી ખીમજી વેલજી ગોધરાવાલાના સ્મરણાર્થે ગંગાસ્વરૂપ બાઈ પુરબાઈ ખીમજી વેલજી, ૨ સ્વ. મેઘબાઈ મા (ઉ. ૧, ૧૦૨) ના સ્મરણાર્થે તેમના સુપુત્ર સંઘરત્ન સંઘવી શ્રી લખમશી ઘેલાભાઈ કછ નવાવાસવાલા ૩ સ્વ. શ્રી દામજી સામજી ગઢશીશા (છ) વાલાના સ્મરણાર્થે ગંગાસ્વરૂપ બાઇ મેઘબાઈ દામજી સામજી. ૪ શાહ ટ્રાન્સપોર્ટ કાં ન કછ ભુજપુરવાલા શ્રી લખમશી ધજાના સુપુત્રો, ૫ શ્રી ટકી આણંદજી લાલકા કછ લાલા વાલા, ૬ શ્રી માવજી વેલજી શાહ કછ મોટા રતડીયા વાલા. મુવક : કાનજીભાઈ બી. ડોડીયા, ભગવતિ પ્રિ. પ્રેસ, મામાની છીપર પાસે-પાલિતાણા (સૌ.) in on For Personas Private Use Only www.aineibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ અન્ય પ્રકાશન કેન્દ્ર ? | : લેખક, સંપાદક કે સંજક : જ અમારાં પ્રકાશને ક્ષ ૦ અચલગચ્છાધિપતિ પ. પૂ૦ આ. દેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. = (૧) દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જીવન ચરિત્ર | + ૫. પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. | (હિન્દી) ૨-૫૦ * પ. પૂ. મુનિરાજ શ્રી મહાદયસાગરજી મ. સા. + (૨) જીવન ઉન્નતિ યાને તીર્થયાત્રા... ......... || x ૫. પૂ૦ સા. શ્રી હરખશ્રીજી મ. સા. (૩) શ્રી સમ્યકત્વમૂલ શ્રાવકના ૧૨ વતેને ચાટે ૨-૫૦ -: સમ્યગુજ્ઞાનના પ્રચારાર્થે :(૪) ચૌદ નિયમને ચાર્ટ ૨-૦૦ * પ. પૂ. મુનિરાજ શ્રી મહેદયસાગરજી મ. સા. દ્વારા (૫) આરાધના દીપિકા ૧-૨૫ લિખિત તેમજ સજિત આ નિશાનીવાળી પાંચે કૃતિઓ (૬) શ્રાવકનાં ૨૧ ગુણેને ચાર્ટ કે જેમની કિંમત લગભગ ૧૦ રૂ. જેટલી થાય છે. તે પાંચે ૨-૦૦ કૃતિઓને એકી સાથે ખરીદનારને રૂા. ૫માં આપવામાં આવશે. ૦ (૭) શ્રી પર્યુષણ અષ્ટાક્ષિકા વ્યાખ્યાન ભાષાંતર (પ્રત) * પૂને તથા જ્ઞાનભંડારને વિના મૂલ્ય ભેટ ૪ (૮) ગુણપરાગ (જ્ઞાનપંચમી-વર્ધમાન તપ આપવામાં આવશે. રૂબરૂ મળી લઈ જવું. પિસ્ટથી મોકવિધિ આદિ) (પ્રેસમાં) | લવાની વ્યવસ્થા કરવામાં આવી નથી. ૦ (૯) શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પ્રાપ્તિસ્થાન–શ્રી રાવલ્લા પાર્શ્વનાથ જૈન દેરાસર + (૧૦) દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ સ્મૃતિ ગ્રંથ , | દેરાક્ષર લેન, વાટકેર (પૂર્વ) મુંબઈ નં-૪૦૦૦૭૭ For Personal & Private Use Only www.ainelibrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ અચલગચ્છાધિપતિ તીર્થપ્રભાવક અચલગચ્છ દિવાકર પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ કૃત પર્યુષણ અષ્ટાદ્વિક વ્યાખ્યાન | ૧ || શ્રી પર્યુષણ સત્પષ્ટાનિક વ્યાખ્યાન ભાષાંતર ઋષભદેવ પ્રણમી પ્રથમ, પર્યુષણ વ્યાખ્યાન ! ભાષાંતરને ગુણ કહે, શ્રવણ કરે દઈ દયાન ના ભવિ રૂપી કમળાને વિકસ્વર કરવાને માટે સૂર્ય સમાન, દુઃખનો નાશ કરનારા, સુખોને દેનારા, કચ્છ દેશના નલિનપુર-નલિયા ગામના જિનાલયમાં બિરાજમાન એવા મૂલનાયક શ્રી ચંદ્રપ્રભુ ભગવાન વગેરે ભગવત, શ્રી શાંતિનાથ ભગવાન વગેરે ભગવતે તથા આદિ શબ્દથી ત્યાંના અષ્ટાપદતીથ જિનાલયમાં તથા તેના ઉપરના મજલામાં બિરાજમાન શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી અજિતનાથ ભગવાન વિગેરે ચોવીશે ભગવત તેમજ નવીન જિનાલયમાં બિરાજમાન શ્રી | ૧ | For Personal & Private Use Only www.ainelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન પાર્શ્વનાથ ભગવાન વગેરે ભગવંતે, તથા ત્યાં રહેલ દશ દેરીઓ (દેવકુલિકાઓ) માં બિરાજમાન તીર્થકર ભગતે જે તે સર્વે તીર્થકર ભગવંતને ભક્તિથી પ્રણામ કરીને તથા સદ્દગુરુ-અનંતલબ્લિનિધાન ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને તેમજ અચલગચ્છાધિપતિ સદગુરુ આચાર્યદેવ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને પ્રણામ કરીને-નમસ્કાર કરીને, પૂર્વના મુનિવરોએ અને આચાર્ય ભગવંતોએ રચેલ હિતકારી એવા પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનેને જોઈને જરા સ્વપર કલ્યાણ માટે, સ્વલ્પબુદ્ધિ એ હું ગુરુમહારાજના પ્રભાવથી શ્રી પર્વાધિરાજ પર્યુષણ પર્વ નામના Vા શ્રેષ્ઠ પર્વના કલ્યાણને આપનાર, મોક્ષને આપનાર એવા વ્યાખ્યાનને કહું છું કા નિશ્ચયથી જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ, રેગ, શેક, છેદન, ભેદન, બંધન, તાડન, તિરસ્કરણ વગેરે ન સહી શકાય એવા પ્રકારના દુઃખથી ને પીવામાં તત્પર એવા આ સંસારમાં ભમીને, ઉપર કહેલા દુઃખોને નિવારવા માટેના મુખ્ય સમર્થ સાધનરૂપ, શાસ્ત્રોમાં કહેલ બ્રાહ્મણનું ભેજન, પાસાનું રમવું, ધાન્યના ઢગલામાંથી સરસવ વીણવા...વિગેરે દશ દુષ્ટાન્તથી પ્રખ્યાત છે દુલભપણું જેનું એવા મનુષ્યપણાને મેળવીને તથા એવી જ અત્યંત દુલભ આદેશ, સુકુલ જન્મ, સદ્દગુરુ સમાગમ, સલ્લાન્નશ્રવણ, વિગેરે સંસારમાંથી ઉદ્ધાર કરવા માટેની ઉત્કૃષ્ટ સાધનરૂપ સામગ્રીને પામીને સંસારના દુઃખ સહન કરતાં કરતાં જેમનું મન ઉદ્વિગ્ન થયું છે–સંસાર ઉપરથી ઉઠી ગયું Jain Education a l For Personal Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાદ્ધિક વ્યાખ્યાન | ૩ |. છે એવા સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળા મુમુક્ષ એવા ભવિ એ દુઃખ ઉત્પન્ન કરવામાં કારણ એવા કર્મોને જડમૂળથી ઉખેડી નાખવા માટે સમર્થ એવું જિનેશ્વરદેએ કહેલ ધમકતવ્ય કરવું જોઈએ. પર્વ દિવસોમાં જિનેશ્વર પ્રભુએ કહેલ ધર્મ વિશેષતાએ કરવો જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે મનુષ્યભવ વિગેરે દુલભ એવી સર્વ સામગ્રીને પામીને સદા ધર્મ કરવા માટે પ્રયત્ન કરવું જોઈએ. જીને પર્વનું આરાધન શુભ આયુષ્ય બંધાય એ માટે છે, તેથી પર્વ દિવસમાં સમ્યગૂ દયાન, દાન, શીલ, તપ વગેરેમાં મન સ્થાપવું જોઈએ. તેરા એથી મહિનામાં બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદસ, પૂનમ અને અમાસ એ તિથિઓ સામાન્ય દિવસો કરતાં વિશેષપણે ધર્મકાર્ય કરી આરાધવી જોઈએ. એમાં પણ ચતુઃ૫વ સ્વરૂપ આઠમ, ચૌદસ, પૂનમ અને અમાસ શિ એ ચાર પવતિથિઓ હોવાથી વિશેષપણે ધર્મકાર્ય કરી આરાધવી જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે ચાર પર્વ સ્વરૂપ આઠમ, ચૌદસ, અમાસ અને પૂર્ણિમાને, આરંભને મુકી દઈને શ્રેષ્ઠ ભાવનાકી વાળા શ્રાવકોએ સદા અવશ્ય ધર્મકાર્યથી સેવવી-આરાધવી જોઈએ. શા જેમ માસિક પર્વો છે, તેમ વર્ષમાં પણ અત્યંત વિશેષ પવિત્ર ચાતુર્માસિક સાંવત્સરિક વિગેરે પર્વો છે. શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે For Personal & Private Use Only www.ainelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અશહિક વ્યાખ્યાન વર્ષમાં પ્રખ્યાતિને પામેલા ત્રણ ચાતુર્માસિક પર્વો, છ અઠ્ઠાઇઓ અને સાંવત્સરિક પર્વાધિરાજ પર્યુષણ પર્વ વગેરે બીજા પણ અનેક પર્વો છે ? તેમાં ત્રણ ચાતુર્માસિક અને સાંવત્સરિકા વગેરે પર્વોમાં બધા દે અને બધા ઈન્દ્રો પણ છે ઘણા ઉત્સાહથી અઇ મહોત્સવ કરવા માટે શ્રી નંદીશ્વર દ્વીપ નામના આઠમા દ્વિરે જાય છે. એ માટે શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે, ત્યાં ઘણાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક દે ચાતુર્માસિક પર્વોમાં, તથા બીજ ઘણું જિનેશ્વર દેવોના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન ઉત્પત્તિ અને મોક્ષ વિગેરે દેવકાર્યોમાં અઠ્ઠાઈ મહોત્સવ રૂપ મહામહિમા કરતા રહે છે. પાળતા રહે છે. જે દેવો અને દેવેન્દ્રો પણ તે પર્વોમાં શાશ્વત તીર્થમાં મહાન ઉત્સાહથી અષ્ટાદ્વિક મહોત્સવ રૂપ મહામહોત્સવ કરે છે, તે મનુષ્યએ તે વિશેષ કરીને પિતપિતાના ગામ કે નગરના જિનાલયોમાં ઉત્સાહપૂર્વક અષ્ટાહિક મહોત્સવ કરવો જોઈએ. અને પર્વને બીજા પણ ધમકાર્યો કરવા જોઈએ. કારણ કે દેવો પણ વિશેષ જૈનધર્મની આરાધનાની ભાવનાથી મનુષ્યપણું ઈચ્છે છે. જૈનધર્મ માટે તે દેવોની ભાવના આ પ્રમાણે હોય છે. “જૈનધર્મથી અત્યંત રહિત એવો હું ચક્રવર્તિ થાઉં Jain Education For Personal & Private Use Only w ine brary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાદ્ધિ વ્યાખ્યાન તે મને કબૂલ નથી, પરંતુ જેનધામથી ભાવિત હૃદયવાલે બને છતે જે દાસ થાઉ તે એ Sા મને કબુલ છે. જે દરિદ્ર થાઉં તે તે પણ મને કબુલ છે. જે ૧ છે દેવેની જૈનધર્મ મેળવવાની આવી તલ્લીનતા જાણીને મનુષ્યોએ તે દેવદુલભ એવું મનુષ્યપણું અને અત્યંત દૂલભ એવો જૈનધર્મ પામીને નિરંતર ધમ કરવો જોઇએ. ધમ સારી રીતે આરાધવો જોઈએ. પર્વના દિવસોમાં ધર્મ વિશેષ કરીને આરાધવો જોઈએ. પર્વોમાં પણ પર્યુષણ પવમાં અત્યંત વિશેષતાથી અષ્ટાક્ષિક મહોત્સવ, તપ, જપ, દાન, શીલ વગેરે ધમનાં કત કરવાં જોઈએ. કારણ કે એ પર્વ સર્વ પર્વોથી શ્રેષ્ઠ પર્વ છે. શાસ્ત્રોએ કહ્યું છે કે જેમ સવ મંત્રોમાં પરમેષ્ઠિ મંત્રનો મહિમા શ્રેષ્ઠ છે, સર્વ તીર્થોમાં શ્રી શત્રુંજ્ય તીર્થ | શ્રેષ્ઠ છે, સર્વ દાનમાં પ્રાણીઓની દયાનું દાન એટલે અભયદાન શ્રેષ્ઠ છે. સર્વ વ્રતમાં બ્રહ્મચય વ્રત શ્રેષ્ઠ છે, સવ નિયમોમાં સંતેષ નિયમ શ્રેષ્ઠ છે. સવ તપમાં શમ ત૫ શ્રેષ્ઠ છે. અને સર્વ તમાં શ્રી સમ્યગદશન તત્વ શ્રેષ્ઠ છે, તેમ સર્વજ્ઞ ભગવતેએ કહેલા સવ પર્વોમાં વાર્ષિક પર્વ શ્રી પર્યુષણ પર્વ શ્રેષ્ઠ છે. જે ૧ આ પર્વાધિરાજ પર્યુષણ મહાપવમાં મુખ્યપણાએ અવશ્ય કરવા ગ્ય આ કર્તવ્યો છે. Jan Education international For Persona Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અલ્ટ્રાહ્નિક વ્યાખ્યાન ॥ ૬ ॥ અમારિ પળાવવી, સામિક ભક્તિ કરવી, અઠ્ઠમ તપ કરવું', ચૈત્યપરિપાટી કરવી તથા પરસ્પર ક્ષમાપના કરવી. ॥ ૧ ॥ મેાક્ષની ઈચ્છાવાળા વિ જ્વેએ એ પાંચ કબ્યા વિગેરે શ્રેષ્ઠ કત બ્યા સાંવત્સરિક-યુષણ પર્વ માં અવશ્ય કરવા ચેાગ્ય છે. ॥ ૨ ॥ તેમાં પ્રથમ શ્રી સ`પ્રતિ રાજા અને કુમારપાલ રાજાની પેઠે અમારિ પળાવવાની પ્રવૃત્તિ કરવી. તે કુમારપાલ રાજાનુ' અર્કાર પળાવવાનું વૃત્તાંત આ પ્રમાણે છે. રાજ્યને પામેલા શ્રી કુમારપાલ રાજાએ દિવિજય વિગેરે રાજ્યકાર્યો કર્યાં, જૈનાચાર્ય શ્રી હેમચ'દ્રસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી જિનધને જાણ્યા, જિનધનુ દયામયપણુ જાણ્યુ, સવિરતિ અને દેશવિરતિના સ્વરૂપને જાણ્યુ'. એ પછી સમ્યક્ત્વ સહિત ખાર ત્રત સ્વરૂપ શ્રાવકધમા સ્વીકાર કર્યાં, એ પછી વિશિષ્ટ ધર્માંરાધન કરવાથી શ્રી સધે જેમને ધર્માત્મા તથા રાજષિ એવા એ બિરૂદ આપેલ હતા. એના અત્યંત કરુણામય હૃદયવાળા શ્રી કુમારપાલ મહારાજાએ ધર્માંના પ્રાણસ્વરૂપ એવી અહિંસાને પ્રવર્તાવવાની ઈચ્છાથી પેાતાના નગરમાં એવી ઉદ્દ ધાષણા કરાવી કે જે કાઇ પેાતાને માટે કે બીજાઓને માટે બકરા, ધેટા, મૃગલા અને માછલા વિગેરે વાને મારશે તે રાજાના દ્રોહ કરનારને યાગ્ય દંડને પાત્ર થશે. રાજાએ કરાવેલી આ ઉદુધાષણાથી શિકાર ઉપર જીવનાર શિકારીએ, માંસ વેચનારા અને માછલા મારનારા મચ્છી Jain Educationonal For Personal & Private Use Only ॥ ૐ || inelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ પયુષણ અષ્ટાદ્ધિક વ્યાખ્યાન મારે વિગેરે હિંસકે પણ આશ્ચર્યકારી દયાને પામી ગયા. અર્થાત એમણે જીવહિંસાને ધધો છોડી દીધો. રાજાની આજ્ઞાથી લેકે ગાય, ઘોડાઓ, બકરાઓ વિગેરે પશુઓને પણ ગાળેલું પાણી પીવરાવવા લાગ્યા. એટલે નગરની બહાર પણ તળાવ, કૂવાઓ, સરવરે વિગેરે પાણીના સ્થળોએ ગાળેલા પાણી મળી રહે એવી વ્યવસ્થા કરાવી હતી. તેથી લોકો પશુઓને પણ ગાળેલું પાણી પીવરાવતા હતા. પછી કુમારપાલ મહારાજાએ પિતાના દેશમાં પિતાના આશાવતી રાજાઓના | દેશમાં. અને બીજા રાજાઓના દેશમાં પણ પોતાના આપ્ત (હિતકારી) માણસોને મોકલી કયાંક ભક્તિ બતાવીને અને કયાંક ધન વિગેરેદ અને અમારિ–અહિંસાની ઉદ્દઘોષણા કરાવી, મારિ-હિંસાને નિવારી દીધી તથા મહારાજા કુમારપાલે પિતાના દેશમાંથી જુગાર, માંસ, સુરા (દારૂ) વેશ્યા, શિકાર, ચેરી, પરસ્ત્રીગમન એ સાત વ્યસને હિંસા કરાવનાર છે એમ માનીને માટીના પુરૂષોની આકૃતિવાળ સાત વ્યસનના સાત પુતળા બનાવી તે પુતળાઓના મેઢાઓ મણીથી કાળા બનાવી એ સાતેને સાત ગધેડાઓ ઉપર બેસાડી, આ સાત વ્યસનને મહારાજા કુમારપાલ દેશનિકાલ કરે છે, તેથી કેઇપણ આ સાતે વ્યસનને કંઇપણ રીતે આશરે આપશે નહિ, કેઈપણ સેવશે નહી, એવી ઉદઘોષણા કરાવવા પૂર્વક દરેક માર્ગોમાં ફેરવી લાકડી વિગેરેથી પીટતા કરી પિતાના દેશમાંથી કાઢી મૂક્યા. in Education a l For Personal Private Use Only www.inebrar og Page #13 -------------------------------------------------------------------------- ________________ પ પણ માહ્નિક વ્યાખ્યાન | ૮ || મહારાજા કુમારપાલે આ રીતે અમારિ–અહિંસા પ્રવર્તાવી. કાઈપણ હિસા કરે છે કે નહી એ જોવા માટે અધે સ્થળે પેાતાના ચરપુરુષને માકલી દીધા. રાજાના ચરપુરુષો એક ગામથી બીજા ગામમાં ફરતા હિંસા કરનારાઓને જોતા જોતા એક ગામમાં ગયા. ત્યાં એમણે એક શિવભક્તને પેાતાના મસ્તકમાંથી નીકળેલ પેાતાની પત્નીએ બતાવેલ એક જાને મારતા જોયા. તે શિવભક્તને મરેલ જા સહિત પકડીને તે ચરપુરુષા કુમારપાલ રાજા પાસે લઈ ગયા. પછી જાણ્યા છે એના વૃત્તાંત જેમણે એવા કુમારપાલ રાજાએ કાર વાણીથી તેને અરે નિર્દય ! બધે ઠેકાણે મારિ-હિંસાને નિષેધ કરનારી મારી આજ્ઞાને જાણતા એત્રા પણ તે' આ જાને કેમ મારી ? ત્યારે તે શિવભક્ત કહ્યું, હે નાથ ! આ સ્વામીની પેઠે મારા મસ્તક ઉપર રસ્તા બનાવી રાક્ષસીની પેઠે લેાહી પીએ છે. તેથી મારી નાખી. રાજાએ કહ્યુ અરે દયાહીન ! એ તા એ જીવની જીવનવૃત્તિ છે. જો પોતાની જીવનવૃત્તિ પ્રમાણે રહેનારા જીવા આ રીતે મારી નખાય તેા તુ' પણ કેમ મારી નાખવા ચાગ્ય નહીં ? વળી આ જૂએ તે! તને થાડી ખરજ પૂરતી જ પીડા ઉત્પન્ન કરી, તે' તેા તેનુ' જીવન જ હરી લીધું. એ જૂને તેા વિચારવા માટે મન નથી તુ' તા મનવાળા છે. તે તેં એવું ન વિચાયુ" કે મારા પ્રાણ મને પ્રિય છે, તેમ સને પોતાના પ્રાણ પ્રિય હાય. શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે, જેમ મારા પ્રાણ મને પ્રિય છે તેમ તે પ્રાણીને પણ પોતાના પ્રાણ પ્રિય છે. એમ વિચારીને For Personal & Private Use Only | ૮ || www.jalheibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાદ્ધિ વ્યાખ્યાન III ડાહ્યા માણસોએ પ્રયત્ન પૂર્વક પ્રાણીઓને વધ તજ જોઈએ ! વળી તે મારી આજ્ઞા ત્રોડી છે, તે એવું ન વિચાયુકે રાજાની આજ્ઞાને ભંગ રાજાઓના અશસ્ત્રવિધ સ્વરૂપ જ છે. કહ્યું છે કે રાજાઓની આજ્ઞાને ભંગ, ગુરુઓના માનને ભંગ અને બ્રાહ્મણની આજીવિકાને ભંગ એ ત્રણ શસ્ત્રવિનાના વધ કહેવાય છે. ના જી માટે ગુસ્સે થયો છતે પણ હું તને કેમ મારું ? તેથી તે જેમ જુના સર્વસ્વરૂપ તેનું જીવન હરી લીધું તેમ તારૂ સધન ખર્ચન કે જૂના પુણ્યાથે આ નગરમાં “ચૂકા વિહાર” નામે જિનાલય કરાવી દે, જે જિનાલયને જોઈને. ફરી કઈ હિંસા ન કરે. એ શિવભકતે રાજાની આજ્ઞાથી પોતાનું સત્ર ધન ખર્ચાને “યુકા વિહાર” નામે જિનાલય બંધાવી દીધું. ત્યારથી માંડીને કોઈપણ વ્યક્તિ એકાંતમાં પણ નાના જીવની પણ હિંસા કરત ને હતો. મૃગલા વિગેરે પશુઓ પણ હિંસક માણસેની સમીપમાં નિર્ભયતાથી ફરવા લાગ્યા. હવે નવરાત્રના દિવસોમાં કમારપાલરાજાની ગોત્રદેવીના પૂજારીઓ રાજા કુમારપાલ પાસે આવીને કહેવા લાગ્યા કે, સ્વામી ! કટેશ્વરી પ્રમુખ તમારી ગોત્રદેવીઓને દરવર્ષે સાતમ, આઠમ, નામ એTI Jain Education international For Persona & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ત્રણ દિવસમાં સાત-આઠ ઘેટા બકરા અને નવ પાડા બલિદાન તરીકે દેવાય છે. અર્થાત પર્યુષણ પણ એટલા જીને દેવીસમુખ કાપીને તેનું બલિદાન કરાય છે, તે તેટલા પ્રમાણમાં પશુઓના બલિઅષ્ટાહિક દાનને તમે પણ આપે. જે એટલા પશુઓનું તમે બલિદાન નહિ આપે, તે ગુસ્સે થયેલી એવી વ્યાખ્યાન તમારી ગોત્રદેવીઓ તમારું ખરાબ કરી દેશે, તે સાંભળી મહારાજાએ એ માટે ગુરુને પૂછયું, ગુરુએ || ૧૦ | એ માટે કાંઈક વિચારીને કહ્યું કે, હે રાજન ! દેવદેવીઓ નિરપરાધી છને મારતા નથી અને માંસ ખાતાં નથી પરંતુ કેટલાક નિર્દય મિથ્યાષ્ટિ કીડાપ્રિય દેવદેવીઓ પિતાની સન્મુખ મરાતાકપાતા જીવોને જોઇને રાજી થાય છે. આ વિષયમાં દેવના પૂજારીઓની પ્રાર્થના તે દેવીના બલિદાનના બાનાથી નિરપરાધી એવા પશુઓને મારીને માંસ ખાવા માટે છે. તેથી તે દેવીના બલિદાનના Aિ પ્રમાણના પાડાઓને અને બકરાઓને દેવીના મઠમાં રાખીને મઠને તાળું લગાવરાવી પોતાના માણસે મારફત એની રક્ષા-દેખરેખ કરાવ, તે બધા જીવતા જ રહેશે. પછી રાજાએ નવ પાડા અને સાત Aિ આઠસે બકરાઓ દેવીના મઠમાં નખાવી મઠને તાળું દેવરાવી દેખરેખ કરવા પોતાના માણસે રાખી દીધા. સવારમાં તે બધાજ પ્રાણીઓ જીવતાજ મઠમાંથી નીકળ્યા, તેથી રાજાએ કઠોર અક્ષરોવાળી વાણુથી દેવીના પૂજારીઓને આ રીતે કહ્યું, “અરે નિદો! હવે મને સમજાયું કે, તમેજ દેવીના બલિદાનના બહાનાથી માંસ ખાવા માટે આ નિરપરાધી એવા પશુઓને હિંસાની પેઠે મારે છે; દેવીએ તે જ મારતી નથી. અરે નિદો, આજ સુધી તત્વને નહીં જાણનારે એ હું તમારાથી | 1 Jain Education matonal For Personal & Private Use Only www.feine brary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન || ૧૧ || ઠગા. પરંતુ, હવે તત્વની જેને સમજ પડી છે એવા મને ગીને જીવોને કેમ મારે છે તે હું જોઈ લઈશ” એ આદિ વચનોથી પૂજારીઓને તિરસ્કારી, ગુરુની આજ્ઞા પ્રમાણે બલિના પશુઓનું જેટલું ધન થાય તેટલા ધનથી ખરીદેલ બલિભેગ દેવીની પાસે ધરાવ્યું, દશમના દિવસે રાજા પોતે ઉપવાસ કરી ધ્યાનમાં રહ્યા, રાત્રિએ હાથમાં ત્રિશૂલધારી કેટેશ્વરીદેવી આવીને બેલી; રાજન ! હું તારી ગોત્રદેવી-કુલદેવી છું, જેમ આજ સુધી તારા પૂર્વજોએ અને તે પશુઓનું બલિ દેઇ મને પ્રસન્ન કરેલ છે, તેમ હમણા પણ તું પશુઓનું બલિ દઈ મને પ્રસન્ન કર, નહીતો તારું ખરાબ કરી દઈશ. તે દેવીનું વચન સાંભળીને રાજાએ કહ્યું. હે દેવી! જાણીને સ્વીકારેલ છે દયાધમ જેણે એ હું ! દુગતિને દેનાર પ્રાણીઓના પ્રાણ હરવારૂપ પાપ કેઈપણ રીતે કરીશ નહી. બીજી વાત એ છે કે, દેવદેવીઓ દયાળુ તરીકે પ્રસિદ્ધ છે. માટે તારે પણ પ્રાણીઓના પ્રાણ લેનાર બલિ ન લે જોઈએ. અને પ્રાણીઓની હિંસા કરનાર લેકેને પણ હિંસા કરતા અટકાવવા ઇએ. આ રીતે બેલતા રાજા કુમારપાલના મસ્તક ઉપર ગુસ્સે થયેલી દેવી કશ્વરી ત્રિ લનો પ્રહાર કરી ચાલી ગઈ. એ ત્રિશલના મહારથી મહારાજા કુમારપાલનો દેહ ઝરતા કોઢ રોગવાળો થઈ કાળા થઈ ગયા. તેવા પ્રકારની પિતાની અવસ્થા જઇ દેવી ઉપર ગુસ્સો નહીં કરીને પિતાના કમસ્વરૂપને ચિતવતે રાજા વૈરાગ્ય પામ્ય છતે ઉદયન મંત્રીને બોલાવી દેવીનું વૃત્તાન્ત જણાવી અને પિતાનું For Personal & Private Use Only www.ainelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાના | શરીર બતાવી આ રીતે બે મંત્રીઓ કઢરોગ મને પડતો નથી, પરંતુ આવી અવસ્થાવાળા પJપણ શિા મને જોઈને જૈનેતર લેકે મારા નિમિત્તથી જે જૈનધર્મને નિંદશે તે મહાન દુઃખ મારા હૃદયને અષ્ટાલિક | અત્યંત બાળી રહેલ છે. તેથી કોઇપણ મને ન જાણે એ રીતે અગ્નિમાં પ્રવેશ કરી જીવનને I ૧૨ / અંત કરીશ. તે સાંભળીને રાજાના દુખથી દુખિત થયેલા મંત્રી ઉદયન રાજાને કહેવા લાગ્યા, હે સ્વામી! | બી મૂત્યુથી સયું, દેવીને પ્રસન્ન કરે. તેમ કયે છતે દેવાભિયોગ નામના આગારથી આપને નિયમ ભંગ નહીં થાશે. અને તમે જીવતા હશે તે નિયમો સહિત જૈનધર્મનો પણ ઉલ્લત થશે. આ જ રીતે બેલતા મંત્રીને રાજાએ કહ્યું, છવિત તે પાણીના તરગે જેવું ચંચલ છે, તેના માટે | | નિશ્ચયથી કલ્યાણ કરનારી એવી દયાને કેમ ? જેણે ધર્મ કરેલ ન હોય તે પ્રત્યુથી ભય પામે, મેં તે સુદેવ-સુગુરુ-સુધમની આરાધના કરી છે તે હું મૃત્યુથી ભયભીત કેમ થાઉં? માટે | હે મંત્રી ! જલદી ચિતા તૈયાર કર. રાજાના તે કથનથી રાજાના મરણ માટેના નિશ્ચયને જાણીને ઉદયન મંત્રીએ તરત ગુરુ પાસે જઈને વૃનાન કહ્યો. તે સાંભળી દયા અને વિદ્યાના ભંડાર એવા ગુરુ મહારાજે સૂરિમંત્રથી મંત્રિત એવું પાણી આપ્યું. તે મંત્રેલ પાણીને લઈને મંત્રીશ્વરે રાજા પાસે આવી ગુરુમહારાજે આ પાણી મંત્રી આપેલ છે, એ વૃત્તાન્ત જણાવી રાજાના આખા Jain Education sur la For Personal & Private Use Only W anabrary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન ૧૩ . શરીરને તે સૂરિમંત્રથી મંત્રિત પાણીથી અભિષેક કર્યો. પછી તે મંત્રિત પાણીના પ્રભાવથી રાજાને દેહ સુવણવર્ણમય બની ગયો. પિતાનું સુવર્ણવણું શરીર જોઈને ગુરમહારાજના પ્રભાવથી ચમત્કાર પામેલા રાજાએ ગુરુ મહારાજ પાસે જઈ ભારે ભક્તિથી ગુરમહારાજની સ્તુતિ કરી. પ્રાણના ત્યાગ જેવા પ્રસંગમાં પણ, અહિંસા પાળવામાં સ્થિર રહેવાથી પ્રસન્ન થયેલા ગુરુમહારાજે કુમારપાલને પ્રશંસા કરવા પૂર્વક પરમાત” એ રીતનું બિરુદ આપ્યું. કોઇકાળે મહારાજા કુમારપાળે કાશીદેશમાં થઈ રહેલ અતિશય હિંસાને સાંભળીને કરુણાહૃદયવાળા બની વસ્ત્રપટમાં કાશીદેશના મહારાજાની મૂર્તિની સન્મુખ વિનયથી નમ્રતાવાળી, અહિંસાની યાચનામાં તત્પર જોડેલ અંજલીવાળી પિતાની મુર્તિને ચિતરાવી પછી તે પટ બે કોડ નૈયા, બે હજાર ઘડાઓ, તથા શિખામણ આપીને પિતાના પ્રધાનેને કાશીદેશની વારાણસી નગરીમાં મોકલ્યા, તે પ્રધાને માંસ ખાનાર લોકોથી ભરેલી એવી વારાણસીનગરીમાં જઈ હાથી, ઘોડા, રથ વિગેરે સમૃદ્ધિથી ચક્રવતની સમૃદ્ધિની ભ્રાંતિમાં નાખનારા, મહાઓજસ્વી, કાશીદેશના અધિપતિ જયચંદ્રરાજાને નમ્યા અને ભેટશું આપી પટ બતાવીને અહિંસાની પ્રાર્થના યુક્ત કુમારપાલરાજાએ કહી મે કહ્યું હતું તે બધું કહ્યું. એ સાંભળીને કુમારપાલરાજાની દયાના સ્વરૂપથી ચમત્કાર પામેલા અને જેમાં I 1 For Personal & Private Use Only www.Binalbrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ માહિક વ્યાખ્યાન | ૧૪ દયા ઉત્પન્ન થઈ ગઈ છે એવા કાશીદેશના અધિપતિ રાજા જયચંદ્ર પ્રધાને સન્મુખ ગુર્જરદેશના અધિપતિ મહારાજા કુમારપાલની પ્રશંસા કરવા પૂર્વક પોતાના દેશમાં અમારિપડ વગાડીને પિતાના | દેશમાંથી એકલાખ એંશી હજાર જાળે અને બીજા હિંસાનાં સાધનો મંગાવીને અગ્રિંથી ભસ્મીભૂત ૪િ કરાવી નાખ્યાં. પછી બમણું ભેટશું આપી કુમારપાલમહારાજાના મંત્રીઓને વિસર્જિત કર્યા, એ પ્રધાનેાએ ગુરુમહારાજ પાસે બેઠેલા મહારાજા કુમારપાલ પાસે આવી, ભેટશું આપી, હૃદયમાં આશ્ચર્ય ઉત્પન્ન કરનારું કાશીદેશના અધિપતિનું સમગ્ર વૃત્તાન્ત કહ્યું, એ વૃત્તાન્ત સાંભળીને કુમારપાલરાજાની અમારિ પળાવવાની અદભૂત પ્રવૃત્તિથી અત્યંત ખુશી થયેલા ગુરમહારાજે ધમમાં ઉત્સાહને ઉત્પન્ન કરવા માટે મહારાજા કુમારપાલની આ રીતે પ્રશંસા કરી. ભરત ચક્રવતી વગેરે ઘણા પ્રશ્ચીપતિઓ ધાર્મિક થઈ ગયા છે, પરંતુ હે ચૌલુકય ! જીવરક્ષણના વિષયમાં તે ક્યાંક ભક્તિથી, ક્યાંક બુદ્ધિથી અને કયાંક ઘણું ધનસુવર્ણાદિ આપીને પિતાના દેશમાં જે જીવરક્ષા કરી છે એ કોઈપણ ધામિક રાજા પહેલા કદી તારા જેવો થયો નથી, હમણાં છે નહિ અને ભવિષ્યમાં થશે નહિ. છેલા આ રીતે ચમત્કારને ઉત્પન્ન કરનાર પરમહંત શ્રી કુમારપાલ પૃથ્વી પતિનું અમારિપાલન વિષયનું કાંઈક સ્વરૂપ સાંભળીને ભવિએ શ્રી કુમારપાલભૂપતિની પેઠે સ્વાર કલ્યાણ માટે ૧૪ || For Personal & Private Use Only www.ainelibrary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ | અષ્ટાહિક વ્યાખ્યાન || ૧૧|| શક્તિ પ્રમાણે ત્રતનિયમો સ્વીકારવા જોઈએ, અને અમારિ પળાવવી જોઈએ. બીજું કર્તવ્ય સાધમિકવાત્સલ્ય :- તે સાધમિકવાત્સલ્યને શક્તિ પ્રમાણે થોડા પૈભવવાળાએ પણ પૂણીયા શ્રાવકની પેઠે અવશ્ય કરવું જોઇએ. મહાસમૃદ્ધિવાળાઓએ તો ભરત ચક્રવર્તી વિગેરેના દ્રષ્ટીને વિચારીને છૂપાવ્યા વિના શક્તિ પ્રમાણે સાધમિક વાત્સલ્ય અવશ્ય કરવું જોઇએ. એ વિષયમાં કાણતા ન કરવી જોઈએ. ધન ચૌવન જીવન વિગેરે સવ વિનશ્વર છે, તેથી વિનશ્વર એવા ધન વિગેરેથી અક્ષય સુખને આપનાર એવું સાધમિકવાત્સલ્ય અવશ્ય કરવું જોઈએ. એ સાધમિકવાત્સલ્ય તપશ્ચર્યાના પારણે અને તપશ્ચર્યાના આગલા દિવસે વધારે ફલને દેનાર છે. શાસ્ત્રોએ દરરોજ દાન આપીએ તો તે દાન પુણ્ય બાંધવાના સમ્યક કારણરૂપ બને છે, પરંતુ તપશ્ચર્યાના પારણે અને તપશ્ચર્યાના પહેલાના દિવસે જે ઉત્તરપારણું કરાવાય કે પ્રયત્ન કરાવાય તો એ દાન અધિકફળને આપનાર છે. કારણકે કૃત્તિકાદિ નક્ષત્રોમાં વર્ષે મેઘ અન્નને આપે છે, પરંતુ સ્વાતિનક્ષત્રમાં જે મેઘ વર્ષે તે નિમલ અને કીંમતિ એવા સ ચા મોતીઓને ઉત્પન્ન કરી દે છે, એ રીતે સમજવું. ૧ વળી સાધમિક વાત્સલ્યના વિષયમાં શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથમાં આ પ્રમાણે કહેલ છે, સાધમિકેનું A ૧૫ | Jain Education Intematonal For Personal Private Use Only www.janeibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ પ પણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન ॥ ૧૬ ॥ વાત્સલ્ય અત્યત ભક્તિથી ભરેલ હૃદયથી કરવુ' જોઇએ, સર્વાંગ–સદર્શી ભગવંતાએ સામિક વાત્સલ્યને શાસનપ્રભાવક કહેલ છે. ૫૧૫ મહાપ્રભાવશાળી. ગુણાની ખાણ, શ્રુતના સાગર, શ્રુતજ્ઞાનનુ* સ્મરણ કરનાર એવા વજસ્વામી નામના આચાય ભગવંતે જે કારણથી જિનેશ્વરાનુ વાત્સલ્ય કરેલ છે. ૧૫ તે કારણથી સર્વ પ્રયત્નવડે જે નવકાર મહામંત્રના ધરનાર શ્રાવક હાય તેને પણ પોતાના પરમ-બ'-ભાઇ જેવા જાણવો જોઇએ. એટલે પેાતાના ભાઈની જેમ એની ભક્તિ કરવી જોઇએ. ॥ ૩॥ સાધર્મિકાની સાથે વિવાદ અને કલહ તજી દેવા જોઇએ તે માટે આ રીતે કહેલુ' છે. જા દશ નમય-જિનેશ્વરદેવાના ધમપર શ્રદ્ધા રાખનાર એવા સાધર્મિક આત્માએ ઉપર જે ક્રોધ કરી પ્રહાર કરે છે, નિર્દય એવા તે તીથ કર પરમાત્માની આશાતના કરે છે. પ। તેજ ઉત્તમ પ્રકારનુ' ધન–અ છે, તેજ ઉત્તમ પ્રકારનુ' સામર્થ્ય છે, અને તેજ ઉત્તમ પ્રકારનું વિજ્ઞાન કહેવાય છે, જે ધન, સામર્થ્ય અને વિજ્ઞાનવડે સુશ્રાવકા સાધર્મિકાના કામાં ઉભા રહે છે, કાય કરી દે છે. ॥ ૬॥ અન્ય અન્ય દેશાથી આવેલા અન્ય અન્ય જાતિઓમાં ઉત્પન્ન થયેલા, તીથ કરોના વચનામાં રહેલા,ગુણવત એવા સાધર્મિકાનુ` ૭૫ વસ્ત્ર, અન્ન, પાન, અશન, ખાદિમ વસ્તુઓથી તથા પુષ્પોથી, પાંદડાઓથી અને સુકલાથી વાત્સલ્ય કરવુ જોઇએ. જે કારણથી For Personal & Private Use Only || ૧૬ || Page #22 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન || ૧૭ || ભરતચક્રવર્તીએ પણ એવુડ માર્મિકવાત્સલ્ય કર્યુ હતુ, તે કારણે સાધર્મિકવાસહ્ય કરવું' એ શ્રાવકાનુ' મુખ્ય કર્તવ્ય છે, તેથી કરવુ' જોઇએ ॥ ૮॥ અયાય્યાપતિ શ્રી રામચ`દ્રજીએ જેમ વાયુધ રાજાનુ' વાત્સલ્યે કરેલ તેમ પેાતાની શક્તિ પ્રમાણે પણ સાધર્મિકવાત્સલ્ય કરવુ' જોઇએ. ॥ ૯ ૫ એ પ્રમાણે દ્રવ્યવાત્સલ્ય કહીને હવે ભાવવાત્સલ્ય કહે છે. ધમસ્થાનામાં સીદાતાઓને સભાનોથી ધમ કાય કરવાની પ્રેરણા આપવી જોઇએ, એવુ પણ સાધર્મિકવાત્સલ્ય કહેલ છે. ૫ ૧૦ ૫ શાસ્ત્રજ્ઞાએ કહ્યું છે કે, ભલાતા ધમકાર્યોનું' સ્મરણ કરાવવુ', ધમથી દૂર જતાને ત્યાંથી પાછા વાળવુ, ધર્મ કરવા પ્રેરણા આપવી, ધમ કરવા વારવાર પ્રેરણા આપવી, આ હિતકારી એવી સ્મારણા, વારણા, પ્રેરણા અને પ્રતિપ્રેરણા શ્રાવકાને શ્રાવકાએ પણ આપવી જોઈએ ॥૧૧॥ ઇત્યાદિ ભાવ વાત્સલ્યના વિષયમાં ધમ કાની પ્રેરણા આપવા સ્વરૂપ નિધન પણ કરી શકે એવુ' સાધમિકવાત્સલ્ય વિસ્તારથી કહેલ છે. પરંતુ અહીં તે બધુ કહીએ તે આ ગ્રંથ ઘણા માટેા થઇ જાય એ ભયથી લખેલ નથી. સાધમિકવાત્સલ્યનું' વિવેચન સાંભળીને મામિ કૈાનુ દ્રવ્ય અને ભાવ વાત્સલ્ય શક્તિ પ્રમાણે નિરતર કરવુ. આ પત્રમાં તે વિશેષતાથી સાધમિક્વાત્સલ્ય કરવુ. ત્રીજી કન્ય અષ્ટમતપ-તે અષ્ટમતપ તા આ પર્વાધિરાજ પર્વમાં અવશ્ય કરવુ જોઇએ. કારણકે, શ્રી તીર્થંકર પરમાત્માએ પાક્ષિક પત્રમાં એક ઉપવાસ એ એકાસણા, ચાતુર્માસિક મ For Personal & Private Use Only < || ૧૭ || Page #23 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અદ્વિક વ્યાખ્યાન પર્વમાં બે ઉપવાસ રૂ૫ છ અને બે એકાસણા તથા સાંવત્સરિક પર્વમાં ત્રણ ઉપવાસ રૂ૫ અઠ્ઠમ અને બે એકાસણા કરવાનું કહેલ છે. ઉપવાસ જે ન કરી શકે તેણે એક ઉપવાસને બદલે બે આયંબીલ કરવા. જે બે આયંબીલ ન કરી શકે તે એક ઉપવાસને બદલે ત્રણ નીવીઓ કરે, જે TV ત્રણ નીવીઓ પણ ન કરી શકે તે એક ઉપવાસને બદલે ચાર એકાસણું કરે, જે ચાર એકાસણું | પણ ન કરી શકે તે એક ઉપવાસને બદલે આઠ બેસણ કરે. જે આઠ બેસણું પણ ન કરી શકે તે એક ઉપવાસને બદલે બે હજાર બ્લોક પ્રમાણુ સ્વાધ્યાય કરેઅથવા નવકારમંત્રની વીશ નવકારવાળી ગણે. એ રીતે તીથલકર પરમાત્માઓએ કહેલું તપ પૂરું કરી દેવું જોઈએ. પરંતુ અસહ્ય દુઃખાને દેનાર પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. જિનેશ્વર ભગવંતાએ કહેલ અષ્ટમ તપ કરતા નાગકેતુએ પ્રત્યક્ષ ફલ પ્રાપ્ત કર્યું તે દ્રષ્ટાંત વિચારીને દરેક પાખીને એક ઉપવાસ, દરેક માસીમાં છ એટલે બે ઉપવાસ અને દરેક સાંવત્સરિક પયુષણ પર્વમાં | અદ્મ તપ એટલે ત્રણ ઉપવાસ અવશ્ય કરવા જોઈએ. વળી ભવિ એ દરરોજ યથાશક્તિ શક્તિ પ્રમાણે નમુકકારસી, પિરિસી, સાપરિસી. પુરિમટ્ટ, બેઆસણ, એકાસણુ, નવી અને આયંબિલ ઉપવાસ વિગેરે તપ પણ કરવું જોઈએ. તે | તપનું ફળ આ રીતે છે. Jain Education national For Personal Private Use Only www.janeibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ પ પણ અષ્ટાલિક વ્યાખ્યાન || ૧૯ || (૧) અકામનિરાથી સેા વર્ષ સુધી નારકના જીવ જેટલા કર્માં ખપાવે તેટલા પાપથી ઉત્પન્ન થયેલા કર્યાં નવકારસી તપ વડે નાશ પામે છે. (ર) અકામનિર્જરાથી એક હજાર વર્ષ સુધી નારકીના જીવ જેટલા કર્યાં ખપાવે તેટલા પાપથી ઉત્પન્ન થયેલા કર્માં પારિસી તપ વડે નાશ પામે છે. (૩) અકામનિર્જરાથી દશ હજાર વર્ષ સુધી નારકીમાં રહેલ જીવ જેટલા કમ ખપાવે તેટલા પાપથી ઉત્પન્ન થયેલા કર્માં સારૃપેારિસી તપથી નાશ પામે છે. (૪) અકામનિરાથી એક લાખ વર્ષ સુધી નારકીમાં રહેલ જીવ જેટલા કર્માં ખપાવે તેટલા કર્મી પુરિમ‰ તપ વડે નાશ પામે છે (૫) અકાનિ`રાથી દશ લાખ વર્ષ સુધી નારકીમાં રહેલ જીવ જેટલા કર્માં ખપાવે તેટલા પાપકર્મી અચિત્ત પાણીવાળા એકાસણાથી નાશ પામે છે. (૬) અકાનિરાથી એક ક્રોડ વર્ષ સુધી નરકમાં રહેલ જીવ જેટલા કમ ખપાવે તેટલા પાપકર્યાં નીવી તપ વડે નાશ પામે છે. (૭) અકામનિરાથી દશ ક્રોડ વર્ષ સુધી નરકમાં રહેલ જીવ જેટલા કર્માં ખપાવે તેટલા પાપકર્મી એકલઠાણુ′ તપ કરવાથી નાશ પામે છે. For Personal & Private Use Only >>>< ॥ ૩ ॥ www.jalheibrary.cg Page #25 -------------------------------------------------------------------------- ________________ પશુ ષણ અષ્ટાદ્દિક વ્યાખ્યાન || ૨૦ || (૮) અકાર્માનજીરાથી એકસા કરોડ વર્ષ સુધી નરકમાં રહેલ જીવ જેટલા કમ` ખપાવે તેટલા પાપક્રર્માં એકત્તિ તપ વડે નાશ પામે છે. (૯) અકાનિરાથી એક હજાર ક્રોડ વષ સુધી નરકમાં રહેલ જીવ જેટલા કમ ખપાવે તેટલા પાપકર્મી આય‘ખીલ તપ વડે નાશ પામે છે. (૧૦) અકામનિર્જરાથી દશ હજાર ક્રોડ વર્ષ સુધી નરકમાં રહેલ જીમ જેટલા કુમ ખપાવે તેટલા પાપકર્મી એક ઉપવાસ વડે નાશ પામે છે. (૧૧) અકાનિજ રાથી દશ હજાર ફ્રોડથી દશ દશ ગણા વષ સુધી નકમાં રહેલ જીમ જેટલા કઈં ખપાવે તેટલા પાપકર્મી એકથી વધારે એક એક ઉપવાસ તપ કરવાથી નાશ પામે છે. એ પ્રમાણે તપનુ' ફળ સાંભળીને તપ કરવામાં ઉદ્યમ કરવા જોઇએ. કારણ કે તપથી સ પ્રકારના દુ:ખાને ઉત્પન્ન કરનારા દુષ્ટ એવા આઠ કર્મી પણ નાશ પામે છે, વધારે શુ' કહીએ ? તપથી સર્વ સિદ્ધિ થાય છે. શાસ્રજ્ઞાએ કહ્યું છે કે સ જે દૂર છે, દુ:ખે કરીને આરાધી શકાય એવુ છે અને જેની દૂર વ્યવસ્થા છે તે તપથી સાધ્ય છે, તપ કાઇથી પણ આળગી શકાતું નથી. ॥ ૧ ॥ શાસ્ત્રજ્ઞાએ કહ્યુ છે કેઃ For Personal & Private Use Only || ૨૦ || www.jalheibrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન | ૨૧ . જે તપ પૂર્વે કરેલા કર્મોના પર્વતેને ભેદવા માટે વજ સમાન છે, જે તપ કામરૂપી દાવાનળની જ્વાળાઓના સમૂહને ઠારી દેવા મેઘ જેવું છે, જે તપ ઉગ્ર એવી ઇન્દ્રિયોના સમૂહરૂપી સને નિવિષ બનાવવા માટે મંત્રાક્ષ જેવું છે. જે તપ વિરૂપ અંધકારના સમૂહનો નાશ કરવા માટે દિવસ સમાન છે, અને જે તપ લબ્ધિઓ અને લક્ષમીઓ રૂ૫ વેલડીઓનું મૂળ છે તે વિવિધ પ્રકારનું જિનેશ્વરએ કહેલ તપ સંસારની ઇચ્છાઓ રહિત બનીને, જૈન વિધિ પ્રમાણે | કરવું જોઈએ કે ૨ પિતાની પૂજા માટે, પોતાના સાંસારિક લાભ માટે કે પોતાની પ્રસિદ્ધિ માટે જે અ૯૫ બુદ્ધિવાળા જીવ તપ કરે છે, તેના શરીરનું તપથી શોષણ જ થાય છે. તેના તપનું તેને ફળ મળતું નથી. છે ૩ છે એટલે કમ ખપાવવા–મોક્ષ મેળવવા માટે તપ કરવું જોઈએ. હવે પર્વાધિરાજ પર્યુષણ પર્વના ચોથા કતવ્ય તરીકે ચૈત્યપરિપાટિ કહેલ છે. એ ઐત્યપરિપાટિ આ પર્વમાં ચતુર્વિધ સંધ સહિત શાસનપ્રભાવના કરનારી મહાવિભૂતિ સહિત પ્રભુ | પ્રતિમાજીઓને દરેકને વંદન કરવા વિગેરેથી કરવી. હવે પર્વાધિરાજ પર્યુષણ પર્વનું પાંચમું કર્તવ્ય પરસ્પર ક્ષમાપના કરવી. એ પરસ્પર ક્ષમાપના તે આ મહાન પયુષણ પર્વને આરાધવા ઈચ્છનારાઓએ વૈરીઓ સાથે પણ શુદ્ધ મનથી | || Jain Education international For Personal & Private Use Only www.ainobrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ પયુષણા અષ્ટાહિક વ્યાખ્યાન | ૨૨ II અવશ્ય કરવી જોઈએ. પરસ્પર ક્ષમાપના વિના પયુષણ પર્વની આરાધના સુંદર થતી નથી કારણ ક-પરસ્પર ક્ષમાપના તે પયુષણ પર્વારાધનાનું પ્રાણ સ્વરૂપ કતવ્ય છે. તે જે બારમાસને અંતે પણ જે કાઈપણ જીવ પરસ્પર ક્ષમાપના ન કરે તો તેનું સમ્યકત્વ કેમ રહે? કમ ગ્રંથમાં કહ્યું છે કે-અનંતાનુબંધિ કષાય ઉત્કૃષ્ટપણે જાવછવ રહે છે, જે કષાય એક વર્ષ પછી રહી જાય તે અનંતાનુબંધિ થાય છે. એ અનંતાનુબંધિ કષાય સમ્યકત્વનો નાશ કરે છે. એ કષાયથી જીવ નરકમાં જાય છે. અમ- | ત્યાખ્યાન કષાય ઉત્કૃષ્ટપણે એક વર્ષ રહે છે, દેશવિરતિને નાશ કરે છે અને તિયચગતિ અપાવે છે. પ્રત્યાખ્યાની કષાય ઉકષ્ટ પણે ચાર માસ રહે છે. સવવિરતિને નાશ કરે છે, અને મનુષ્યપણું અપાવે છે. - સંજ્વલન કષાય ઉત્કૃષ્ટપણે એક પખવાડીઓ રહે છે. ચાખ્યાતચારિત્રને નાશ કરે છે, અને | દેવગતિ અપાવે છે. જે ૧ છે એ રીતે એક વર્ષ પછી પણ જે કષાય રાખે છે. તેનું પ્રાપ્ત થયેલ સમ્યકત્વ પણ નષ્ટ થઈ જાય છે, એમ શાસ્ત્રમાં કહેલ છે. સમ્યકત્વને નાશ થઈ જાય તે મોક્ષસુખની પ્રાપ્તિ કેમ થાય ? | એથી ચંડપ્રદ્યોતરાજા સાથે ઉદાયનરાજાએ જે રીતે ક્ષમાપના કરી તે રીતે ક્ષમાપના કરવી જોઇએ, For Personal Private Use Only www.ainebrar og Page #28 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન ૨૩/ તે વૃત્તાન્ત સંક્ષેપથી આ પ્રમાણે છે. ચંપાનગરીનો સુવર્ણકાર કુમારનંદી સ્વરૂપવાન કન્યાઓને જોઈ, તેના મા-બાપને પાંચસો પાંચસે સોનામહોર આપી અનકમે પાંચસો કન્યાઓને પર, તેમની સાથે એકતંભી મહેલમાં રહી વિષયસુખ ભોગવતો રહ્યો. તેની પાસે પતિરહિત હાસા, પ્રહાસા નામની દેવીઓ આવી, વિષયાંધ સુવર્ણકારને પોતાના દિવ્યરૂપથી લોભાવી નિયાણા પૂર્વક અગ્નિમાં પ્રવેશ કરાવ્યું, તેથી તે વિદ્ય- TV ન્માલી દેવ થયો. એ દેવીઓને પતિ થો. હલકી જાતના તે દેવને લંધાનું કાર્ય કરવાનું મળતાં તે દુ:ખિત થયો, પછી મિત્રદેવની સલાહથી તે દેવે સમ્યકત્વ પ્રાપ્તિ માટે જીવંતસ્વામી શ્રી જ વીરપ્રભુની ગાશીષચંદનની પ્રતિમા બનાવી. શ્રી કપિલકેવલી પાસે પ્રતિષ્ઠા કરાવી અને પેટીમાં પધરાવી, એ પ્રતિમાજીને સમદ્રમાગે વહાણથી જતા વેપારીના હાથે વીતભયનગરમાં મોકલી આપી, ત્યાં પરિવ્રાજકે બ્રાહ્મણ અને રાજા વિગેરેના સેંકડો પ્રયત્નોથી પેટીમાંથી બહાર નહિ આવેલી અને પછીથી ઉદાયનરાજાની પટરાણી પ્રભારતીની અરિહંતગુણગર્ભિત પ્રાર્થનાવડે પેટીમાંથી પ્રગટપણે બહાર આવેલ એવી શ્રી વીર પ્રભુજીની પ્રતિમાજીને મોટા મહોત્સવ પૂર્વક ગૃહ જિનાલયમાં પ્રતિષ્ઠિત કરી. એ શ્રી વીરપ્રભુજીની પ્રતિમાજની પ્રભાવતી રાણી ભક્તિપૂર્વક ત્રિકાળ પૂજા કરતા હતા. કઇ કવાર અગ્રપૂજા કરીને વધતા ભાવે વીરપ્રભુની પ્રતિમા આગળ નૃત્ય કરતી પ્રભાવતી | ૨૩ || For Personal & Private Use Only www.ainelibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન I ૨૪ || રાણીને વીણા વગાડતા રાજા ઉદાયને મસ્તક વિનાની જઈ તેથી રાજાના હાથમાંથી વીણા પડી ગઈ, નૃત્યના રંગમાં ભંગ પડવાથી રાણી પ્રભાવતીએ કહ્યું, સ્વામી! નિદ્રાળુ જેવી આ કેવી અવસ્થા છે ? રાજાએ સાચી વાત કરી. તેથી તે દુનિમિત્તથી પોતાનું આયુષ્ય અલ્પ જાણી, રાણી પ્રભાવતી ધમયાનમાં વિશેષ તત્પર થઈ ગઈ. ફરી કઈવાર જિનેશ્વર ભગવાનની પૂજા કરવા માટે સ્નાન કરીને દાસીના હાથે શ્વેતવસ્ત્રો | મંગાવ્યા, એ વસ્ત્રોને દષ્ટિના વિભ્રમથી લાલ જોઈને કોધિત થયેલી રાણીએ દાસીને કહ્યું, અરે મૂઢ! તે લાલ વસ્ત્રો કેમ આણ્યા? દાસીએ કહ્યું, સ્વામિની! હું તો ધોળા વસ્ત્રોજ લાવી છું. પછી ક્ષણવારમાંજ તે વસ્ત્રોને સફેદ જોઇને રાણી પ્રભાવતી પહેલા રાજાએ પોતાને મસ્તક રહિત જોઈ એ નિમિત્તથી અને હમણા વેત વસ્ત્રો લાલ દેખાયા, એ દુનિમિત્તથી પોતાનું આયુષ્ય અ૫ છે, એવો નિશ્ચય કરી વિષયવિરક્ત થઈ છતી સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરવા માટે રાજાને પ્રાર્થના કરવા લાગી, રાજા ઉદાયને કહ્યું, હે પ્રિયે! જે તે દેવપણાને પામે તે તારે મને પ્રતિબંધ પમાડવો, રાણીએ રાજાની વાતનો સ્વીકાર કર્યો, અને દીક્ષા લઇ સંયમ પાળી અંતે અણુસણ કરી સમાધિથી મરણ પામી સૌધર્મદેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ. રાણીએ ચારિત્ર લીધા પછી દેવનિર્મિત એ વીર પ્રભુની પ્રતિમાને દેવદત્તા નામની દાસી પૂજતી હતી. | ૨૪ ||. For Personal & Private Use Only www.ainbrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાદ્વિક વ્યાખ્યાન હવે પ્રભાવતી દેવે ઘણું ઉપાયથી પણ બંધ નહિ પામેલ એવા તાપસ ભક્ત ઉદાયન રાજાને પ્રતિબંધવા માટે તાપસનું રૂપ લઈ અમૃત સમાન ફળે હાથમાં રાખી રાજસભામાં આવી છે ફળ રાજાને આપ્યાં. રાજાએ એ અમૃત તુલ્ય ફળોનું ભક્ષણ કર્યું. તે ફળો ખાવાની લાલસા જાગવાથી રાજાએ તાપસને એ ફળની ઉત્પત્તિનું સ્થાન પૂછયું, તાપસે તે સ્થાન બતાવવા રાજાને સાથે લઈ દેવમાયાથી કરેલ તાપસ આશ્રમ સહિત નંદનવન સમાન વન ઉદ્યાન બતાવ્યું, તેને જોઇને અમૃત તુલ્ય ફળ લેવા માટે રાજાએ વનમાં પ્રવેશ કર્યો. તે સમયે ક્રોધિત થયેલા તાપસે તે રાજાને દડથી મારવા લાગ્યા. તેથી જીવ લઈને નાસતે એવો તે રાજા સન્મુખ આવતા જૈન સાધુઓને શરણે ગયો. જન સાધુઓએ તેને આશ્વાસન આપી સુદેવ-સગરના સ્વરૂપ સહિત દયા મય જનધમ સંભળાવ્યો, ત્યારે તે રાજાએ વિચાર્યું, કે તાપસે નિર્દય છે તેથી તેઓ કુગુરુઓ. | છે, એ કગઓએ આજ દિવસ સુધી મને ઠગે છે. આ જૈન સાધુઓ નિઃસ્વાર્થપણે પરોપકાર | કરનાર છે. તરવા અને તારવામાં એ સમર્થ છે. એ જૈન સાધુઓ સદૂગુરુઓ છે. ઇત્યાદિ વિચારીને તે ઉદાયનરાજા સમ્યકત્વમાં સ્થિર થઈ ગયે. પછી પ્રભાવતીદેવ પ્રત્યક્ષ થઈને પોતે કરેલા બેધપમાડવાના પ્રકારે કહી રાજાને જૈનધર્મમાં સ્થિરમનવાળો કરી અદૃશ્ય થઈ ગયો અને રાજાએ પિતાને સભામાં રહેલ જોયો, ત્યારથી તે રાજા જૈનધર્મની આરાધનામાં તત્પર થઈ ગયે. ૨૫ For Personal & Private Use Only www.ainelibrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ | અણહિક | વ્યાખ્યાન | ૨૬ . હવે કઈક શાશ્વત અરિહંતપ્રભુની પ્રતિમાજીઓને વંદન કરવાની ઇચ્છાવાળો ગાંધારામને શ્રાવક પૈતાદ્યપર્વત પાસે ગયો. પર્વત ઉપર ચડવાને અશક્ત એવા તેણે તપ કર્યું, તપથી શાસનદેવીએ પ્રસન્ન થઈ તેની ચૈત્યોને-જિનપ્રતિમાજીઓને વંદન કરવાની ઈચ્છા પૂરી કરી, તે શ્રાવકને મનવાંછિત પૂરનારી એકસો આઠ ગટિકાઓ આપી. ત્યારપછી ગાંધારશ્રાવકે વીતભયનગરમાં રહેલ શ્રી વીરપ્રભુજીની પ્રતિમાની વંદન કરવાની ઇચ્છાવાળા બની. એક ગુટિકાને પિતાના મુખમાં નાખી, તેનો પ્રભાવથી કાણુવારમાં તે પ્રતિમાજી પાસે ગયો અને પ્રતિમાજીને પૂજીને ત્યાં રહેવા લાગ્યો. પછી તેણે પિતાનું આયુષ્ય અ૫ જાણી સાધર્મિક એવી કજદાસીને તે સર્વે ગુટિકાઓ આપીને દીક્ષા લીધી. પછી તે કાદાસીએ સારા રૂપની ઇચ્છા કરીને એક ગુટિકા મુખમાં નાંખી. તેના પ્રભાવથી તે દાસી દેવી જેવા સવણવણશરીરવાળી બની ગઈ. તેથી તે સ્વગટિકાના નામથી પ્રસિદ્ધ થઈ ગઈ પછી તેણીએ એક ગુટિકા મુખમાં નાખી એ રીતે ચિંતવ્યું કે, તુય પતિ વિના મારું રૂપ નકામું | છે. આ ઉદાયનરાજા તે મારા પિતા જેવા છે, અને બીજા તે તેના સેવકે છે, માટે ચંડમોતરાજા તિ મારા સ્વામી થાઓ. ત્યારે શાસનદેવીએ ચંડ પ્રોતાજા આગળ તેના રૂપનું વર્ણન કર્યું, ચંડuધોતરાજાએ તેની માંગણી માટે તેની પાસે દૂત મોકો , દાસીએ દૂતને કહ્યું, પહેલા મેં જેને જે નથી તેને હું નહીં વરું, તેથી રાજા અહિં આવે. દૂતે એ વાત રાજાને જઈને કહી. ત્યારે Jain Education international For Personal & Private Use Only www.jane brary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ ચંડ પ્રદ્યોતરાજ અનિલગ હાથીથી રાતે ત્યાં આવી દાસીને મળે અને બે, હે સુલોચના ! તું મારી સાથે આવ. દાસીએ કહ્યું, અ બિરાજમાન શ્રી વિરપ્રભુની પ્રતિમા વિના હું જીવી નહીં પર્યુષણ W| શકે. તેથી તું આના જેવી બીજી પ્રતિમાજીને લઇ આવ, તે પ્રતિમાજીને અહિં બિરાજમાન કરી અષ્ટાદ્ધિક અને આ પ્રતિમાજીને લઇને તારી સાથે આવું. પછી રાજાએ તે પ્રતિમા જેવી બીજી પ્રતિમા કરાવી, વ્યાખ્યાન શ્રી કપિલકેવલી પાસે તે પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવીને, તે દાસીને પ્રતિમાજી આપી. દાસી પણ પ્રાચીન || ૭ પ્રતિમાને લઈ નવીન પ્રતિમાજીને તેના સ્થાને બિરાજમાન કરી, ચંડપધોતરાજા સાથે અવંતીનગરરીમાં આવી. પછી વિષયાસક્ત બની ગયેલા તે બન્નેએ તે પ્રતિમાજીને પૂજવા માટે વિદિશાપુરીમાં વસતા ભાયલસ્વામી નામના વેપારીને આપી દીધી. અહો ! કામની લીલા કઈ આશ્ચર્યકારિણી છે. - હવે વીતભયનગરમાં મહારાજા ઉદયન પ્રાતઃકાલે પૂજા કરવા માટે જિનાલયમાં ગયા. ત્યાં | X લાનિને પામેલ માળાવાલી મર્તિને જોઈ, વિચારવા લાગ્યા કે માળા ગ્લાનિ પામેલ છે, તેથી આ Kિ, તેજ પ્રતિમા નથી. તેમજ દેવદત્તાદાસી પણ દેખાતી નથી. અને હાથીને મદ પડેલ દેખાય છે. એટલે નક્કી અહિં અનિલગ હાથી ઉપર બેઠેલ ચંડપ્રદ્યોતરાજા આવીને પ્રતિમાજી અને દાસીને લઇ ગયો છે. પછી ગુસ્સાથી કંપતા હોઠવાળી ઉદાયન દશ મુકુટ-બદ્ધ રાજાઓથી સજજ થઈમેટા I ૨૭ . લકર સહિત અવંતીનગરીએ પહોંચ્યો, ત્યાં બન્નેએ ભયંકર યુદ્ધ આરંભ્ય, તે યુદ્ધમાં પ્રકૃષ્ટબલવાળા For Personal & Private Use Only www.ainelibrary.org Page #33 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ | અાલિક વ્યાખ્યાન I ૨૮ | ઉદાયનરાજાએ રથઉપર બેઠે છતે બાવડે અનિલગ હાથીસહિત ચંડપ્રદ્યોતરાજાને નીચે પડી, બાંધીને તેના ભાલચ્છલ ઉપર “મમ દાસીપતિ” એ રીતના અક્ષરે લખી તેને કેદમાં નાખી દીધો, પછી પ્રતિમાં વિદિશાપુરીમાં છે. એમ જાણીને ત્યાં આવી, તે પ્રતિમાજીની પૂજા કરી, તે પ્રતિમાજીને ગ્રહણ કરવા માટે રાજાઉદાયને પ્રયત્ન કર્યો. પરંતુ તે પ્રતિમા તે સ્થાનથી ચલિત ન થયા, તેથી ફરી ધણી ભક્તિ કરીને રાજાએ કહ્યું, હે દેવાધિદેવ, શા માટે મારી સાથે નથી આવતા? મેં એ કર્યો અપરાધ કરેલ છે? ત્યારે તેના અધિષ્ઠાયક દેવે કહ્યું, હે રાજન! શેક ન કર, તારું નગર રજની વૃષ્ટિથી સ્થળ જેવું બની જશે. તેથી નહી આવું. પછી ઉદાયનરાજા પ્રયાણ કરી પિતાની નગરી તરફ જવા લાગ્યા. માગમાં હતા ને ત્યાં વર્ષાકાલ આવી ગયે, એટલે ત્યાંજ નિવાસ કરી રહ્યા, ત્યાં દશપુરનગર | થઈ ગયું. હવે પયુષણના દિવસે ઉદાયનરાજાએ ઉપવાસ કર્યો. તેથી રસેયાએ ચંડઅદ્યતરાજાને પૂછયું કે, રાજન ! આજે શું ખાશે? ત્યારે ચંડપ્રદ્યોતરાજાએ વિચાર્યું કે, આજે રસએ “શું ખાશે” એમ અણધાયુ” પૂછયું એમાં શું કારણ હશે? નક્કી આજે મારું સારું નથી એમ વિચારી તેણે રસોયાને એ વિષયે પૂછયું, ત્યારે રસોયાએ કહ્યું કે, આજે પયુષણ પર્વ છે તેથી મારા રાજાએ | ઉપવાસ કર્યો છે, એટલે પૂછું છું કે શું ખાશે? ચંડપ્રદ્યોતરાજાએ કહ્યું કે, તે આજે પયુષણ પર્વ છે એ જણાવ્યું તે સારું કર્યું. હું પણ ઉપવાસ કરીશ. રસોયાએ એ વાત ઉદાયનરાજાને કહી, ઉદા ૨૦ || Jain Education international For Personal Private Use Only www.janelibrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાદ્વિક વ્યાખ્યાન ૨૯ it યમરાજાએ એવું ચિંતવ્યું કે, આ ચંડ પ્રદ્યોતરાજ સાથે હું ક્ષમાપના નહીં કરું અને એ કેદખાનામાંજ રહેશે તો મારી પયુષણ પર્વની આરાધના સારી નહીં થાય. એ રીતે વિચારી ઉદાયનરાજાએ ચંડપ્રદ્યોતરાજાને કારાગારમાંથી છેડાવ્યો. તેની સાથે ક્ષમાપના કરી, રત્નયુક્તસુવર્ણપટ્ટબંધવડે તેના Vી મસ્તક પર “મમ દાસીપતિ’ એમ લખેલ હતું તેને ઢાંકી તેનું રાજ્ય તેને આપી દીધું. વર્ષાકાળ ! પછી ઉદાયનરાજા પિતાની નગરીમાં આવ્યો. પછી નિર્ભાગ્ય એવા મારા ઘરમાંથી કામધેનુની પેઠે તે પ્રભુપ્રતિમાજી ચાલ્યા ગયા. ઇત્યાદિ મૂળ | પ્રતિમાજીના હરણથી શેકયુક્ત રહેતા એવા ઉદાયનરાજાના પ્રભાવતીદેવે આવીને કહ્યું હે રાજન! શેક | ન કરો, શ્રી કપિલકેવલી ભગવંતે પ્રતિષ્ઠિત કરેલી આ પ્રતિમાજી પણ મહાન તીર્થ જ છે. તે વચનથી . જેને શેક ચાલ્યો ગયો છે એ તે ઉદાયનરાજા ભક્તિથી નવીન પ્રતિમાજીને પૂજવા લાગ્યા, અને મૂળ પ્રતિમાજીની પૂજા માટે એ રાજાએ બાર હજાર ગામો આપ્યા. જે રીતે ઉદાયનરાજાએ શત્રુની સાથે પણ ક્ષમાપના કરી. તે રીતે બીજા બધાએ પણ આ પર્વાધિરાજ મહાપર્વમાં અવશ્ય ક્ષમાપના કરવી જોઈએ, તે પછી સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું જોઈએ. જે ક્ષમા કરે છે અને ખમાવે છે. તેને આરાધક પણ છે. જે ક્ષમા કરતો નથી અને ખમાવત નથી, તેને આરાધકપણું નથી. II ૨૯ો For Personal & Private Use Only www.ainelibrary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અાહિક વ્યાખ્યાન ૩૦૧ ક્ષમાપના તે જેમ મૃગાવતી સાઠવીએ અને ચંદનબાલા સાદવીજીએ કરી, અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, એ રીતે કરવી જોઇએ, પરંતુ બાળસાધુ અને કુંભારની જેમ ક્ષમાપના ન કરવી જોઈએ. બાળસાધુ અને કુંભારને વૃત્તાન્ત આ પ્રમાણે છે. | કુંભારશ્રાવકની વિનંતિથી કુંભારની શાળામાં આચાર્ય ભગવંત વિગેરે મુનિવરો સમવસર્યા હતા. તેમાં એક બાળસાધુ હતા, તે ભારે જ્યાં માટીના વાસણો બનાવી રાખ્યા હતા ત્યાં ચાલ્યા જતા, અને બાળસ્વભાવે રમત કરવાનું મન થઈ જતાં, કાંકરીઓ મારી માટીના વાસણમાં છિદ્ર કરી નાખતા, કુંભાર જ્યારે મહારાજ ! આ શું કરે છે? એમ કહી તેમ કરવાની ના પાડતો, ત્યારે બાળસાધુ “મિચ્છામિ દુડ દેતા અને કુંભાર ચાલ્યો જ. ત્યારપછી પણ ફરી બાળસ્વભાવે એ જ રીતે કાંકરીઓ મારી ઘડાઓમાં છિદ્ર કરતા. તેને વળી કુંભાર નિવારતે ત્યારે બાળ સાધુ “મિચ્છામિ દુક્કડ” કહેતા, પરંતુ ફરી પણ બાળ સ્વભાવે ઘડાઓમાં કાંકરીઓ મારી છિદ્ર પાડતા, તે જોઈ કુંભારે બાળસાધુના કાનમાં કાંકરી દબાવી કાન મરડ્યો, ત્યારે બાળસાધુ કહે છે કે મને બહુ પીડા થાય છે, ત્યારે કુંભાર કહે છે કે “મિચ્છામિ દુક્કડ” અને ફરી કાનમાં કાંકરી દાબી કાન મરડે છે. બાળસાધુ કહે છે કે મને બહુ પીડા થાય છે ત્યારે ફરી પણ કુંભાર “મિચ્છામિ દુક્કડ'' દઈ ફરી કાનમાં કાંકરી દાબી કાન મરડે છે. બાળ સાધુ મને બહુ પીડા થાય છે એમ કહે | ૩૦ || Jain d o intematonal For Personal Private Use Only www.aibrary Page #36 -------------------------------------------------------------------------- ________________ પ પણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન ॥ ૩૧ ।। છે ત્યારે ફરી પણ કુભાર “મિચ્છામિ દુક્કડં” કહી કાન મરડતા. ઇતિ. આ વૃત્તાન્ત જાણી એમ સમજવુ` કે મિચ્છામિ દુક્કડ' દઈ ફરી ફરી એ કાય એ બન્નેની જેમ ન કરવુ' જોઇએ. પાંચ કતવ્યનુ વર્ણન કર્યુ, પર્યુષણપત્રમાં એ પાંચ આદિ કતજ્ગ્યા કરવા એમ કહેલ છે. તેમાં આદિ શબ્દથી સુશ્રાવકાએ પ`ના દિવસેામાં વસ્ર વિગેરેને ધાવાનું રંગવાનુ` કા` ન કરવુ’ જોઇએ. ગાડા હળ વિગેરેને ખેડવાનુ’ કામ ન કરવુ જોઇએ. યત્ર–મશીના ન ચલાવવા જોઈએ. ઘર વિગેરેને બનાવવનુ' અને લીંપવા વિગેરેનુ કાય ન કરવુ જોઇએ. પાંદડા-પુષ્પ-ફળ વિગેરેને ત્રોડવા વિગેરે કાર્ય ન કરવુ' જોઈએ. મસ્તક વિગેરેને શેાધવા–ગુંથવાનું કાર્યં ન કરવુ' જોઈએ. ધાન્ય વિગેરેને દળાવવા-પીસાવવાનું કાર્યં ન કરવુ' જોઈએ, તેમજ ભૂમિએ ખાદવી વિગેરે કાય ન કરવુ' જોઈએ, તેમજ સર્વ પ્રકારનુ આરભકાય' ન કરવુ' જોઇએ, ન કરાવવું જોઇએ તેમજ અનુમાવુ ન જોઈએ અને ઔષધ અવશ્ય કરવા જોઈએ. કહ્યુ છે કે — ધનુ' પાષણ–ધની પુષ્ટિ ધારણ કરે છે, એવા અના આશ્રયથી એ વૈષધ કહેવાય છે. એ પાષધ શ્રાવકપુ'ગવાએ વિસામાં અવશ્ય કરવો જોઇએ. ॥ ૧ ॥ પાષધ ગ્રહણ કરવા માટે ઉદ્યમશીલ થયેલા બુદ્ધિરૂપ ધનવાળા માણસાએ પદિવસમાં વસ્ત્રાદિકને For Personal & Private Use Only <<<< || ૩૧ || www.jalhaibrary.cg Page #37 -------------------------------------------------------------------------- ________________ ધોવાનું, મસ્તકને શેધવાનું શરા હળાદિને ખેડવાનું, યંત્રોને ચલાવવાનું, ઘરને લીંપવાનું પુષ્પ-પત્ર પર્યુષણ ફળ વિગેરેને તોડવાનું તથા મોડવાનું કરવું ન જોઈએ છેડા પરંતુ સર્વ આરંભને પરિત્યાગ કરી, જિ અષ્ટાહિક પાક્ષિકદિ પર્વોમાં નિરંતર સૂયયશરાજાની પેઠે પૈષધ કરવું જોઈએ. કા વ્યાખ્યાન | પત્નીઓના વચનોથી બંધાયેલા એવા પણ ભરત ચક્રવર્તીના પુત્ર સૂયયશરાજાએ જેમ પર્વના I ૩ર II. દિવસમાં પૈષધ આરાધવા માટે, પિતાના પ્રાણને પરિત્યાગ સ્વીકાર્યો, પણ પૈષધ કરવાનું ન ત્યર્યું, તેમ ભવિજીએ પણ એમ વિચારવું જોઈએ કે જે પુષ્કળ રાજ્યાદિ સમૃદ્ધિવાળા એવા સૂયયશરાજાએ પર્વદિવસેમાં પૌષધ કરવાનું ન ત્યરૂં, તો અમારે તે અવશ્ય પૌષધ કરવાનું ન તજવું જોઈએ. પવમાં અમારે તે પદ્ધ કરવો જ જોઈએ. સૂર્યયશરાજાનું કથાનક તે અન્ય પ્રથામાંથી જાણવું. પૌષધની જેમ સામાયિક પણ કરવું જોઈએ. સામાયિક વિનાને સમય ગુમાવવું ન જોઈએ. | ૩૨ . પૌષધ અને સામાયિકમાં રહેલા અને જે સમય જાય છે, તે સમય જ સફળ જાણો. પૌષધ અને સામાયિક વિનાનો સમય સંસારના ફળ આપવામાં કારણરૂપ છે. એટલે ચારગતિરૂપ સંસારમાં રખડાવી દુઃખ આપવામાં કારણરૂપ છે. ૧ For Personal & Private Use Only www.ainelibrary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અદ્વિક વ્યાખ્યાન /૩૩ . શ્રાવક સામાયિક કરે છે તે કારણે સાધુ જેવો થાય છે, તેથી ઘણી વખત સામાયિક કરવું જોઈએ. કારા પર્વ અને પવની અઠ્ઠાઈના દિવસોમાં સામાયિક કરવામાં વિશેષ પ્રયત્ન કરવો જોઇએ. અર્થાત વારંવાર સામાયિક કરવી જોઇએ. તથા એ સિવાયના બીજા પણ આ પ્રમાણેના કતવ્ય કરવા જાઇએ. - દરરોજ જિનેશ્વર પ્રભુની પૂજા કરવી જોઈએ. ગુરુમહારાજની ભક્તિ કરવી જોઈએ, સુશાસ્ત્રી એટલે જૈનશાસ્ત્રો સાંભળવામાં પ્રેમ રાખ જોઇએ. સમ્યગદાન દેવું જોઇએ, શીલ પાળવું જોઇએ, તપ તપવું જોઈએ, મુમુક્ષુ ભાવ ભાવે જોઈએ, કોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, કામ વિગેરેને જીતવા સતત પ્રયત્ન કરવો જોઈએ. અરિહંતાદિ પંચપરમેષ્ટિ યુક્ત નવકારમંત્ર વિગેરેને જાપ કરવો જોઈએ. જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ માટે અધ્યયન, અધ્યાપન, જિનવચનશ્રદ્ધા, આત્મભાન, જિનાજ્ઞા પ્રમાણેનું આચરણ વિગેરે કરવા કરાવવા જોઇએદેવદ્રવ્યાદિ ધાર્મિકદ્રવ્યની વૃદ્ધિ કરવી, રક્ષણ કરવું, પરંતુ એ ધાર્મિક દ્રવ્યનું ભક્ષણ ન કરવું જોઇએ. ધર્મ માટે ધનશક્તિ આદિને ઉપયોગ કરવો જોઈએ. પાપભીરુતા રાખવી જોઇએ. સર્વવિરતિને સ્વીકાર ન થાય ત્યાં સુધી દેશ વિરતિનો સ્વીકાર અને પાલન કરવી, અને સર્વવિરતિમાં કલ્યાણ કરનારી ઉત્કંઠા રાખવી જોઇએ. સવારસાંજ બે ટાઈમ પ્રતિક્રમણ કરવું જોઇએ. ધર્મધ્યાન અને શુકલધ્યાન ધરવું જોઈએ. અનિત્ય, અશરણ, સંસાર, એકત્ર, અન્યત્વ, અશચિ વિગેરે બાર ભાવનાઓ ભાવવી. નિયમ અને અભિગ્રહોનું I ૩૩| For Personal & Private Use Only www.ainelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન | ૩૪ ગ્રહણ કરવું જોઇએ. ધનઉપાર્જન વગેરે કાર્યો નીતિપૂર્વક કરવા જોઈએ, અનીતિથી ન કરવા જોઈએ. મોઢાને આપનારા એવા ઉપર કહેલા સર્વે કર્તવ્યો માની ઈચ્છાવાળા શ્રાવકેએ-સાધકોએ હંમેશા કરવા જોઈએ. પર્વમાં તો વિશેષતાએ કરવા જોઈએ. અહીં કહેલા જિનાર્યા. ગુરભક્તિ, સુશાસ્ત્રશ્રવણ વિગેરે મહાન આત્મકલ્યાણકારી કતવ્યોની વ્યાખ્યા સંક્ષેપથી આ પ્રમાણે છે. (૧) પ્રથમ જિનાર્ચા-જિનેશ્વરદેવની પૂજા દુઃખથી મુક્ત થવા ઈચ્છનારે હંમેશા જોઈએ. રાગ-દ્વેષાદિ અંતરંગ મહાન શત્રુઓને જેઓ પ્રબળ પુરુષાર્થથી જીતે છે | તેઓ જિન કહેવાય છે. રાગ-દ્વેષ જ બધા દુઃખના મૂળ કારણ છે. તેથી દુઃખમુક્ત થવા ઈચ્છનારાએ રાગ-દ્વેષને જીતવા જઈએ. એ રાગ-દ્વેષને જીતવા માટે જેણે સંપૂર્ણ રીતે રાગ-દ્વેષને જીત્યા છે એવા પરમતારક શ્રી જિનેશ્વરદેવને પૂજવા જોઈએ. તેમજ એ જિનેશ્વરદેવે રાગ-દ્વેષને જીતવા માટે જે સર્વશ વીતરાગદેવ, મહાવ્રતધારી ગર. તથા અહિંસા–સંયમ અને તરૂપ ધર્મને આરાધવાનો જે માગ પિતે આચરેલ છે તથા આપણા માટે તે માર્ગ બતાવેલ છે, તે આરાધનાના માર્ગે જીવનને વાળવું જોઈએ. રાગ-દ્વેષને જીતવા માટે જિનેશ્વર ભગવંતની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ જિનપૂજા કહેવાય છે. જિનેશ્વરદેવની પૂજા અનેક પ્રકારે થાય છે તેમાં પાંચ પ્રકારની પૂજા આ પ્રમાણે છે. (૧) જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ વિગેરે શ્રેષ્ઠ દ્રવ્યોથી જિનેશ્વર ભગવંતેનું વિધિપૂર્વક પૂજન ૩૦ || Jain Education alonal For Personal Private Use Only www.inebrary og Page #40 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ | અષ્ટાલિક વ્યાખ્યાન / ૩૫TI કરવું. (૨) જિનેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે વર્તવું. એ જિનપૂજાને બીજો પ્રકાર છે. એથી સમ્યફત્વના પાલન સહિત શ્રાવકના બાર વ્રતનું પાલન, સર્વવિરતિને સ્વીકાર અને પાલન કરવું, સામાયિક, પ્રતિકમણ, પૌષધ કરવું, દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મની આરાધના કરવી. ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, કામ, મેહ વિગેરેને જીતવા, એ બધું જિનાજ્ઞા પ્રમાણે કરવાથી જિનાજ્ઞાપાલનરૂપ જિનપૂજાને બીજો પ્રકાર જાણવો. (૩) જિનેશ્વરદેવની પૂજા-ભક્તિ માટે, જિનાલય બંધાવવા માટે. તથા પૂજા વિગેરે માટે ઘરની બેલી બેલાવવી તેમજ જિનાલયના ભંડારમાં પૈસા મુકવા વિગેરેથી એકત્રિત થયેલ જે દેવદ્રવ્ય કહેવાય. તેની રક્ષા તેમજ વૃદ્ધિ કરવી એ જિનપૂજાને ત્રીજો પ્રકાર જાણ. આ દેવદ્રવ્યને જિનભક્તિ સિવાય બીજા કોઈપણ કાર્યમાં વાપરવું નહિ, એ માટે ચોક્કસ રહેવું. દેવદ્રવ્યને જિનભક્તિ સિવાયના બીજા કાર્યમાં વાપરનાર, વપરાવનાર કે એમાં સંમતિ આપનાર આત્મા સંસારમાં અનંતકાળ–સુધી રખડી પડે છે, અનંત, અસહ્ય દુખેથી પીડાય છે. તેથી દેવદ્રવ્યને જિનભક્તિ સિવાયના બીજા કાર્યમાં વાપરવું નહીં. દેવદ્રવ્યને બીજા કાયમાં વાપરવાની વિચારણા કરવાથી પણ આત્મા જિનેશ્વરદેવની પરમઆશાતના કરનાર બને છે તેથી અત્યંત દુઃખી થઈ જાય છે. એ જિનપૂજાને દેવદ્રવ્યની રક્ષા વૃદ્ધિ કરવારૂપ ત્રીજે પ્રકાર જાણ. (૪) જિનાના પ્રમાણે જિનાલયમાં જિનપ્રતિમા મહોત્સવ, અંજનશલાકા મહોત્સવ, શાન્તિસ્નાત્ર || ૩૫ || Jain Education international For Persona Private Use Only www.intrary to Page #41 -------------------------------------------------------------------------- ________________ પચુ પણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન ॥ ૩૬ | મહેાત્સવ, દીક્ષામહેાત્સવ, ઉજમણા મહેાત્સવ વગેરે મહેાત્સા કરવા એ જિનપૂજાના ચાથા પ્રકાર જાણવા. (૫) જિનપૂજાના પાંચમા પ્રકાર શ્રી સિદ્ધાચલજી, સમેતશિખરજી, ગિરનારજી અને આબુજી વગેરે જૈનતીર્થીની યાત્રાએ મેાટા સધા કાઢીને કરવી, કરાવવી ઉપરાંત સધા વિના સ્વય' પણ એ મહા તીર્થોની યાત્રા કરવી એ જિનભક્તિપૂજાના પાંચમા પ્રકાર જાણવા. પેાતાની માલિકીના જલ, ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત વિગેરે શ્રેષ્ઠ દ્રવ્ય વડે ભાવથી જિનપૂજા કરનારાઓના પાપ, દુઃખ, ફ્લેશ, પીડાએ વ્યાધિએ અને દુગતિએ નાશ પામી જાય છે. અને તેમના પુણ્યના સમૂહ વધે છે, લેકામાં સન્માન પ્રાપ્ત થાય છે. સુખ સમૃદ્ધિ વધતી રહે છે. સદ્દભાગીપણુ' મળે છે. સ્વર્ગ અને મેાક્ષ પણ પ્રાપ્ત થાય છે. અરિહતાદિની મહાન પદવીએ પણ મળે છે.તેથી દુ:ખથી મુક્ત થવા ઇચ્છતા આત્માઓએ દરરાજ ત્રિસ’ધ્યાએ જરૂર જિનપૂજા કરવી જોઇએ. સદાષરહિત એવા જિનેશ્વરભગવંતેાની ત્રિસધ્યાએ પૂજા કરનારા આત્મા ત્રીજે ભવે મેક્ષે જાય છે. અથવા સાતમે–આમે ભવે મેાક્ષે જાય છે. ત્રિસંધ્યાએ જિનપૂજા કરનાર આત્માએ મેક્ષ અપાવનાર એવા સમ્યક્ત્વને વિશુદ્ધ મનાવે છે, અને શ્રેણિકમહારાજાની જેમ તીર્થંકર નામક ને પણ આંધે છે. ખીનું કતવ્ય ગુરુભક્તિ-શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પાળનારા તેમજ જિનાજ્ઞા પ્રમાણે અહિંસા, For Personal & Private Use Only ॥ ૩ ॥ www.jalheibrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ પયુ ષણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન || ૩૦ || Jain Education સત્ય, અસ્તેય, બ્રહ્મચય તથા પરિગ્રહરહિતતા સ્વરૂપ પાંચ મહાત્રતાને પાલનારા એવા ગુરુમહારાજાની ભક્તિ દુઃખથી મુક્ત થવા ઈચ્છનારા આત્માએએ અવશ્ય કરવી જોઇએ. ચતુર્માસમાં વિશેષપણે ગુરુમહારાજાઓની ભક્તિ કરવી જોઇએ. કહ્યુ છે કે. વિશાળ એવા સમુદ્ર જેમ સારી હોડીથી તરી શકાય છે, તથા અત્યંત અધકારથી યુક્ત એવા રસ્તા જેમ દેદીપ્યમાન દીપકરૂપ લાકડીથી એળગી શકાય છે, તેમ ધન સાહ અને વૈધરાજ જવાન'દની જેમ વિશુદ્ધ એવી સાધુભક્તિથી સંસારસમુદ્રના પાર પામી શકાય છે. વળી કહ્યુ છે કે, જિનેશ્વરદેવાએ ધમ કતયૈામાં વૈયાવચ્ચ નામના ધર્માંક બ્યને નિશ્ચય સારભૂત કહેલ છે. તે વૈયાવચ્ચ ગ્લાન એટલે માંદા મુનિરાજોની, પુણ્ય વિના મળતી નથી. સાધુમહાત્માઓની શ્રેષ્ઠભાવથી વૈયાવચ્ચ—ભકિત કરનારા આત્મા નર્દિષણ મુનિવયની જેમ શ્રેષ્ઠકમ` બાંધે છે. તેથી ગુરુમહારાજાએની વૈયાવચ્ચ-ભકિત કરવા વડે, વંદન કરવા વડે, સન્માન કરવા વડે, શુદ્ધ ભક્ષ્ય એવા પ્રાસુકઅચિત્ત આહારપાણી આપવા વડે, વજ્રપાત્ર દેવા વડે, ઔષધ તથા વસતિ-ઉતારા માટે જગ્યા ઉપાશ્રય વિગેરે આપવા વડે વિનય સાચવવા પૂક કરવી જોઇએ. વિનયથી કરાયેલી સાધુમહારાજાએની ૧૦ onal For Personal & Private Use Only >>> ॥ ૩૭ || nelibrary.org f Page #43 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ | અદ્વિક વ્યાખ્યાન ભક્તિ સકલસુખેને આપનારી થાય છે. અહિં કાંઈક વિનયના વિષયમાં કહેવાય છે. શરીર, વચન અને | મનના ભેદથી વિનય ત્રણ પ્રકારનો છે. તેમાં શરીરથી કરવાનો વિનય આઠ પ્રકારનું છે, તે આ પ્રમાણે છે. (૧) ગુરુ એવા પાંચમહાવ્રતધારી સાધુ-સાધ્વીજી ભગવંતેને જોતાંજ ઉભા થઈ જવું. (૨) તેઓ આપણી | તરફ આવતા હોય તે સામે પગલા ભરીને તેમની સામે જવું. (૩) બે હાથ જોડી, મસ્તકે લગાડી “મથએણ વંદામિ" કહી મસ્તક નમાવવું. ગુરમહારાજે રસ્તામાં કયાંય પણ મળે તે હાથ જોડી મસ્તક નમાવી “મત્યએણ વંદામિ” કહેવું. (૪) ગુરુમહારાજેને ભૂમિ પ્રમાઈ આસન બીછાવી દેવું. | (૫) આસન ઉપર બેસવાની આગ્રહભરી વિનંતિ કરી બેસાડવા. (૬) પછી ખમાસણ આપી વંદન કરવું. (૭) પછી આહારપાણી આપી ગુરુમહારાજાઓની પપાસના-સેવા કરવી. (૮) ગુરુમહારાજે જતા હોય તે તેમની પાછળ પગલા ભરવા–વળાવવા જવું. એ રીતે આઠ પ્રકારને કાયિક વિનય કહ્યો. હવે ચાર પ્રકારને વચનથી વિનય કરવાનું છે તે કહે છે. (૧) ગુમહારાજેની સાથે હિતકારી હોય તે ખેલવું. (૨) અત્યંત નરમાસવાળું. કમળ અને પ્રિય વચન બોલવું. (૩) જરૂરી હોય તેટલું જ અલ્પ બલવું. (૪) ખૂબ જ વિચારીને બોલવું. એ વાચિક ચાર પ્રકારને વિનય કહ્યો હવે બે પ્રકારે માનસિક વિનય કરવાનો છે તે કહે છે. (૧) ગુરુમહારાજની સારી બાબતમાં અને સદગુણેમાં મનને જોડવું. ગુરુમહારાજના દે જોવાની વૃત્તિને વાળી લેવી અર્થાત દે જોવામાં | 30 || Jain Education on For Personal & Private Use Only L ainelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન મન લગાડવું નહિ. એ બે પ્રકારને માનસિક વિનય કહ્યો. શાસ્ત્રમાં વિનયના દશ ભેદ, બાવન મેદ, અને છાસઠ ભેદ પણ કહ્યા છે ઉપરોક્ત કાયિક, વાચિક અને માનસિક વિનયના જે ચૌદ ભેદ બતાવ્યા તે વિનયના બાવન ભેદમાં મેળવવાથી વિનયના છાસઠ ભેદ થાય છે. વિનયના દશ ભેદ આ પ્રમાણે છે. (૧) અરિહંત પરમાત્માને વિનય કરો (૨) સિદ્ધપરમાત્માને વિનય કરો (૩) જિનપ્રતિમાજીએનો વિનય કરો (૪) જિનપ્રવચનમ્પ સંઘને વિનય કરવો (૫) આચાર્ય ભગવંતોનો વિનય કરે (૬) ઉપાધ્યાય ભગવંતને વિનય કર (૭) સાધુભગવંતોને વિનય કર (૮) શ્રતજ્ઞાનનો વિનય કરો (૯) સમ્યગદશનનો વિનય કરવો અને (૧૦) સમ્યફચારિત્રને વિનય કરો. આ પ્રમાણે વિનયના દશ ભેદ છે. હવે વિનયના બાવન ભેદ આ પ્રમાણે છે. (૧) તીર્થંકર પરમાત્માએ(૨) સિદ્ધ પરમાત્માઓ (૩) મહાવ્રતધારીઓના ચંદ્રાદિ કુલે (૪) મહાવ્રતધારીઓના કેટીકાદિ ગણે (૫) શ્રી ચતુર્વિધ સંઘે (૬) જૈનશાસ્ત્રસંમત ક્રિયા કે એવા ક્રિયાકારક (૭) કેવલીપ્રણીત ધમ (૮) સમ્યગ જ્ઞાન (૯) સમ્યગ્રજ્ઞાનીઓ (૧૦) આચાર્ય ભગવંતે (૧૧) સ્થવિર ભગવંતે (૧૨) ઉપાધ્યાય ભગવત (૧૩) ગણિ ભગવંતો (૧) એ તેની આશાતના ન કરવી (૨) એ તેરની અનેકવિધ ભક્તિ કરવી (૩) એ તેનું અત્યંત બહુમાન કરવું (૪) એ તેના ગુણની પ્રશંસા-સ્તવના કરવી, એ રીતે ઉપરોક્ત તેને આ ચારથી ગુણવાથી વિનયના બાવન ભેદ થાય છે. // ૩૬ો in Estonian For Personas Private Use Only www .brary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન || ૐ || કેવલી ભગવંત પ્રણીત ધનુ' મૂળ વિનયજ છે. એ વિનય ન આવે, તેા કેવલીપ્રણીધમ જીવનમાં આવતા નથી. આ વિનય પોતાના ખાસ ઉપકારી ગુરુએ હેાય તેમના વિશેષતાએ કરવા. શાસ્ત્રમાં કહ્યું છે કે, પરમેષ્ઠિભગવાને વિનય મન-વચન અને કાયાથી કરવા જોઇએ, સવ પ્રકારના કલ્યાણને કરનારા એવા પાતાના ગુરુઓના વિશેષે કરીને ત્રિનય કરવા જોઇએ. શ્રી ગુરુઓને વિનય કરવાથી ગુરુ ભગવતા સંતુષ્ટ થાય છે. અરે ગુરુસતુષ્ટ થવાથી સભ્યજ્ઞાનની પ્રાપ્તિ વિગેરે સર્વ પ્રકારના આત્મિક શ્રેષ્ઠ લાભા થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, ગુરુને વિનય કરવાથી ગુરુભગવ'ત સતુષ્ટ થાય છે, અને ગુરુ સંતુષ્ટ થાય તેથી તેમની પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જ્ઞાનની પ્રાપ્તિથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શનથી પરમ એવા સમ્યફચારિત્રની પ્રાપ્તિ થાય છે. સમ્યફચારિત્રથી સમ્યક્ સવરની પ્રાપ્તિ થાય છે. સભ્યસવરથી સમ્યકૃતપની પ્રાપ્તિ થાય છે, સભ્યતપથી સમ્યગનિજા થાય છે, સમ્યગનિર્જરાથી ઘાતિકર્માંના ક્ષય થાય છે, ઘાતિકર્માને ક્ષય થવાથી નિમલ એવુ' કૈવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી મુક્તિલક્ષ્મી એટલે મેક્ષલક્ષ્મીના સ‘ગમ થાય છે. અને મેાક્ષલક્ષ્મીના સ’ગમ એટલે મેળાપ થવાથી અન’તસુખની પ્રાપ્તિ થાય છે, આ રીતે સત્ર કલ્યાણાનું મૂળ કારણ-હેતુ વિનય છે. જૈનશાસનમાં વિનયને સર્વાં ગુણાના રાજા કહેલ છે, જે વિનય વિનાના શમ-દમાદિ સર્વ ગુણા For Personal & Private Use Only || ૪૦ || Page #46 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન I ૪૧ .. નિફલ છે. શ્રી અરિહરતાદિને વિધિપૂર્વક વિનય કરતો સંયમી આત્મા દરરોજ ભેજન કરતો હોય છતાં પણ ઉપવાસના ફળને પ્રાપ્ત કરે છે. ગુરુભગવંતેની ભક્તિના વિષયમાં અને વિનયના વિષયમાં આવી રીતે શાસ્ત્રવચન સાંભળી વિનયવડે ગુરુભગવતેની તે પ્રમાણે ભક્તિ કરવી જોઈએ. કે જે વિનયથી કરાતી ભકિતના કારણે ગુરુભગવંતેના હદયમાં વાસ થઈ જાય. શાસ્ત્રમાં કહ્યું છે કે, ગુરુભગવંતે જેમના હૃદયમાં વસે છે, તે આત્માઓ જીવલોકમાં અર્થાત્ આ જગતમાં ધન્યવાદને પાત્ર છે. તથા ધન્યવાદને પાત્ર આત્માઓમાં પણ તે આત્મા અતિશય ધન્યવાદને પાત્ર છે કે જે ગુરુભગવંતના હૃદયમાં વસે છે. ગુરુભગવંતોની વિનયથી અતિશય ભક્તિ કરવા ઉપરાંત ગરભગવંત શાસનના જે જે કાર્યો કરવા ઇછે તે બધા કાર્યો ઉત્સાહથી કરતે રહે અને શાસન ઉપર આવતા સંદેને દૂર કરવા ગુરુ ભગવંતના કહ્યા પ્રમાણે સતત પ્રયત્નશીલ રહે અને આ એ ગુરુ ભગવંતની આજ્ઞા પ્રમાણે કરાતા આવા કાર્યોમાં પોતાની ધન વિગેરે શકિતને પાણીની જેમ ખરચતે રહે એ આત્માં ગુરુઓને ધમના કાર્યો કરાવવા માટે યાદ આવ્યા કરે છે તેથી તે ગુરુઓના હૃદયમાં વાસ કરે છે. આવા આત્માઓ અતિશય ધન્યવાદને પાત્ર છે. વળી પિતાના આત્માને દુઃખમુક્ત કરવા ઇચ્છતા, જૈનશાસનને સમજનાર, ગુરુભક્તિને ધારણ કરનાર એવા ભવિવોએ બધું જ ગુરૂઆશા પ્રમાણે કરવું જોઇએ. ગુરુ આજ્ઞા વિનાના ધમક Jain Education a nal For Personal & Private Use Only Lainelibrary.org Page #47 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન સ્વાર્થસાધક નથી થતાં અર્થાત સફળ નથી થતાં. એટલે પિતાનું ફળ આપી શકતાં નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરૂઆશા વિનાના થાનવડે શ ? ગુરઆજ્ઞા વિનાના સમગ્ર વિષયોના ત્યાગવડે સંયુ", ગુરુ આજ્ઞા વિનાની ઘેર તપશ્ચર્યાવડે સયું, ગુરૂઆશા વિનાની ભાવનાઓ ભાવવાવડે સયું", ગુરૂઆશા વિનાના ઇન્દ્રિયોના દમનવડે પણ સયુ". ગુઆના વિનાના આપ્તપુરુષ એટલે જેમનાથી કયારે પણ અહિત ન થાય એવા સવજ્ઞ–વીતરાગ ભગવંત પ્રણીત આગમ-શાસ્ત્રોના અભ્યાસવડે પણ સયુ, આ બધાં કાર્યો રૂપ સદગુણ સેનાપતિ વિનાનું સૈન્ય જેમ શત્રુને જીતવાનું કાર્ય કરવા માટે અસમર્થ છે, તેમ આત્માને પરમાત્મા બનાવવા રૂપે પિતાનું કાર્ય કરવાને અસમર્થ છે, અર્થાત ગુઆઝા વિનાના બધાં કાર્યો સારું ફળ આપવામાં નિષ્ફળ નીવડે છે, તેથી હે આત્મન ! તું તારા દુઃખદાયી એવા સમગ્ર સંસારનો નાશ કરવા માટે શક્તિમાન એવી ગુરુ આજ્ઞાને પ્રેમપૂર્વક આચર, ગુરુની આજ્ઞાનું પાલન એ પણ ગુરુભક્તિ જ છે, તેથી દુઃખમુક્ત થવા ઇચ્છતા ભવ્યાત્માઓએ હંમેશા વિનયથી ગુરુ આજ્ઞા પાલવા પૂર્વક ગુરુમહારાજની વૈયાવચ્ચ અન્ન, પાણી. ઔષધ, વસ્ત્ર, પાત્રાદિથી | ભક્તિપૂર્વક કરવી. એ ગુરુભક્તિ નામનું કર્તવ્ય કહ્યું તથા સુશાસ્ત્રશ્રવણમાં પ્રેમ રાખો. સુશાસ્ત્ર-શ્રી વીતરાગ સવજ્ઞ ભગવાનના વચન સ્વરૂપ હોય એવા સુશાસ્ત્રોના શ્રવણમાં મુમુક્ષુ આત્માઓએ એટલે દુઃખથી મુકત થવા ઈચછનારા આત્માઓએ in contato For Personas Private Use Only www.janeibrary.org Page #48 -------------------------------------------------------------------------- ________________ પષણ અષ્ટાહિક વ્યાખ્યાન | ૪૩ | નિરતર પ્રેમ રાખવો જોઇએ. વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના વચન સ્વરૂપ સુશાસ્ત્રોના શ્રવણથી અનાદિકાલથી નરકતિય"ચાદિ ગતિઓમાં ભટકાવનારા, અસહ્ય દુઃખેને આપનારા એવા મેહુરૂપ મહાન શત્રને નાશ થાય તથા ઉન્માર્ગોનું ઉન્મેલન થઈ જાય છે. તેમજ પ્રશમ–સંવેગ-નિવેદ વિગેરે મેક્ષને આપનારા સદગુણો પ્રગટ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, શ્રવણ કરવાથી જિનેશ્વરદેવનાં વચનો બુદ્ધિના મોહને હરે છે. ઉમાગને છેદી નાખે છે, સંવેગને ઉત્તેજિત કરે છે. પ્રશમને વિસ્તરે છે, ધમ ઉપરના અનુરાગને ઉત્પન્ન કરે છે, અને અધિક આનંદને ધારણ કરે છે, સાંભળેલ જૈન વચન શું નથી કરતું ? અથવા તે સારું એવું કરવાની બધી જ તાકાત જિનેશ્વરદેવનાં વચનો ધરાવે છે. જે જીવે જિનેશ્વરદેવના વચનરૂપ શાસ્ત્રને નથી સાંભળેલ તેની મનુષ્યત્વાદિ મોક્ષસહાયક સમગ્ર સામગ્રી નિષ્કલ થાય છે. તે જીવને સારા અને ખરાબ કામનો વિવેક રહેતો નથી. શાસ્ત્રોએ કહ્યું છે કે-અત્યંત દયારસમય સવજી ભગવંતોએ કહેલા શાસ્ત્રો જે વ્યક્તિના કાનના અતિથિ નથી બન્યા અર્થાત સર્વ શાસ્ત્રોને જેણે નથી સાંભળ્યા તેનો મનુષ્ય અવતાર નિષ્ફળ છે. તેનું હૃદય નકામું છે. તેના બે કાનનું નિર્માણ નકામું છે. તેઓને આ ગુણ છે કે દોષ છે તેના ભેદની સમજ | નહિ પડે. તેમનાથી ગાઢ અંધકારમય નરકમય કુવામાં પડવાનું નિવારી નહીં શકાય, અને સર્વ // ૪૩. Jain Education emanal For Personal & Private Use Only www.ainbrary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન દુખેથી મુક્તિ તે તેમના માટે અત્યંત દુલભ છે, એમ શાસ્ત્રજ્ઞ પુરુષો કહે છે, વળી તે શાસ્ત્ર પુરુપાએ કહ્યું છે કે, જિનેશ્વર પરમાત્માઓના વચને આંખ વિનાના આત્માઓ આ તારક દેવ છે કે આ તારક દેવ નથી, આ કલ્યાણકારી ગુરુ છે કે આ સંસારમાં રખડાવનાર ગુરુ છે, તેમ આ તારક ધમ છે કે આ તારક ધમ નથી, આ વ્યક્તિ ગુણસમૃદ્ધ છે કે ગુણરહિત છે, આ કાય કરવા યોગ્ય છે કે આ કાર્ય કરવા યોગ્ય નથી, અને આ કાર્ય હિતકારી છે કે અહિતકારી છે, એ જાતના વિવેકથી યુક્ત થઇ સારી રીતે જોઈ શકતા નથી, એટલે સમજી નથી શકતા, જે વ્યકિતમાં આવા સત્યઅસત્યને સમજવાને સાચે વિવેક જાગ્ય ન હોય તે આત્માને ઉદ્ધાર કેમ થઈ શકે ? તેથી જિનવચનો પર પ્રેમ નહિ રાખનાર અને જિનવચનને શ્રવણ કરવાની ઈચ્છા વિનાની એવી વ્યકિતના કાનમાં પણ ગયેલ જિનવચન રહિણેય ચોરની જેમ ઉભાગને નિવારનાર અને સન્માગને પમાડનાર થાય છે તો પછી શ્રદ્ધાપૂર્વક સાંભળેલ જિનવચન તે તાત્કાલિક સમગ્ર ઉન્માર્ગોને ઉખેડી નાખનાર અને સ્વર્ગ તેમજ મોક્ષસુખને આપનાર થાય જ છે. અહિં રોહિણેય ચોરનું દ્રષ્ટાંત સંક્ષેપથી આ પ્રમાણે છે. રાજગૃહી નગરીની પાસેના વૈભારગિરિ પર્વતની એક ગુફામાં લેહખુર નામને એક મહાન ચોર રહેતો હતો. તે એક સમયે માંદો પડ્યો. બચવાની આશા પણ ન રહી એટલે પિતાના પુત્ર રોહિણેયરને બેલાવીને કહ્યું બેટા, હું હવે જવું એમ For Personal & Private Use Only www.ainelibrary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહિક વ્યાખ્યાન મને નથી લાગતું પણ હવે મારા જીવને શાંતિ થાય તે માટે તું એક પ્રતિજ્ઞા લે. આપણે કુળમાં પરંપરાથી ચેરીને ધંધો છે, તે હંમેશા ચાલ્યા કરે તે માટે તારે મહાવીરને ઉપદેશ ક્યારે પણ સાંભળો નહીં, એમને ઉપદેશ સાંભળનાર ચોરી કરી શકતો નથી પિતાના વચને સાંભળી. તેમને રાજી રાખવા માટે રોહિણેય ચારે એ પ્રતિજ્ઞા લીધી. ત્યારબાદ તેના પિતા મરણ પામ્યા. રોહિણેય ચોર રાજગૃહી નગરીમાં ખૂબ ચોરીઓ કરીને લેકેને અત્યંત ત્રાસ આપવા લાગ્યો. એક સમયે પરમાત્મા શ્રી મહાવીરદેવ રાજગૃહી નગરીની પાસે સમવસરણમાં બેસી દેશના આપી રહ્યા હતા, ત્યારે પેલો રોહિણેય ચેર કાર્ય પ્રસંગે ત્યાંથી પસાર થતા, પિતાના પિતાએ આપેલી પ્રતિજ્ઞાને યાદ કરી કાનમાં આંગળીઓ નાખીને દેડવા લાગ્યો, કે જેથી મહાવીરનો ઉપદેશ પિતાના કાનમાં ન પડી જાય, તેવામાં તેને પગમાં શૂળ લાગી, તેથી ચાલવામાં અસમર્થ થઈ જતા તેણે કાનમાંથી આંગળીઓ કાઢીને પગમાંથી ધીરે રહીને શુળ કાઢી, એ સમય દરમ્યાન તેના કાનમાં ભગવાનના આ રીતના વચન આવ્યા. “જેમના શરીરે પરસેવે ન થાય, જેમની માળા કરમાય નહી, જેમની આંખમાં પલકારા ન થાય, જેમના પગ જમીનથી ચાર આંગળ ઉંચા રહે તેને દેવે માનવા” અનિચ્છાએ પણ આ શબ્દો સંભળાઈ જવાથી તેને પશ્ચાત્તાપ થવા લાગે, તેથી તે શબ્દને ભલી જવા પ્રયત્ન કરવા લાગે પરંતુ તેમ કરતાં તે વચને તેને વધારે યાદ ૧૨ Jain Education Deatonal For Personal & Private Use Only www.fainalibrary.org Page #51 -------------------------------------------------------------------------- ________________ યુ ષણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન ॥ ૪૬ ॥ Jain Education રહી ગયાં. એ ચારીએ ખૂબ કરતા તેથી રાજગૃહી નગરીના લેાકેાએ ત્રાસી જઈ એ ચેારથી ખચવા માટે રાજાને ફરીયાદ કરી. શ્રેણિકરાજાએ ચોરને પકડી લાવવા રક્ષકાને આજ્ઞા કરી, પરંતુ ચોરને પકડવાના પ્રયત્ના નિષ્ફળ થયા. રાજાએ અભયકુમારને આ કાય` કરવાની આજ્ઞા કરી. અભયકુમારે ચોરને પકડવા માટે યુક્તિપૂર્વક વ્યવસ્થા કરાવી, છ દિવસ સુધી ચોર પકડાયા નહીં, સાતમે દિવસે ચોર નજરે ચડયા, પકડનારા સેવકે તેને પકડવા ઢાડ્યા, ચોર છલાંગ મારી કિલ્લાને દી ગયા, પરંતુ બહાર ગોઠવેલા માણસાએ તેને પડી રાજાને સોંપ્યા. રાજાએ ચોરને ફાંસી દેવાના હુકમ કર્યાં. અભયકુમારે કહ્યું કે, આ ચોર છે કે નહીં તેની પૂરી ખાતરી કર્યાં પછી જ તેને સજા ફરમાવીએ તે યાગ્ય લેખાય. એ સાંભળી રાજાએ રોહિણેયને પૂછ્યું' તું કાણું છે ? ત્યારે ચોરે કહ્યું કે હુ' પાસેના શાલીગ્રામના ખેડુત છું. કાય પ્રસંગે આ નગરમાં આા હતા. મારે મારા ગામમાં તરત પહેાંચવુ હતુ, પણ નગરમાં મને મેાડુ' થઇ ગયુ. તેથી મારા ગામે જવા માટે હુ દોડવા લાગ્યા પણ નગરના દરવાજા બંધ થઇ જવાના કારણે હુ' છલાંગ મારી કિલ્લાને ફદી ગયા, ત્યાં તે બહાર રહેલા માસાએ મને પકડી લીધા અને તમને સોંપી દીધા, હુ' દુંદ નામના ખેડુત છુ' ચોર નથી. એ ચોરની વાત સાંભળાને રાજાએ શાલીગ્રામમાં તપાસ કરી. ત્યાંના લેાકાએ એ ચોરના સંકેત પ્રમાણે કહ્યુ` કે, દુચ'દ નામે ખેડુત અહિં રહે છે, પણ કાય પ્રસંગે અહાર ગયેલ For Personal & Private Use Only લક ॥ ૪૬ ॥ ainelibrary.org Page #52 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન ૪૭ . છે. રોહિણેય ચોર તરીકે સાબીત ન થતાં અભયકુમારે એક મહેલને શણગારી તેમાં અપ્સરા જેવી સ્ત્રીઓ અને દેવે જેવા માણસને શણગારી ગોઠવી દીધા અને એમને બધી સમજ આપી, પછી રહિણેય ચોરને ભેજનમાં દાર આપી બેભાન બનાવી દીધો. ત્યારપછી શણગારેલા મહેલમાં પલંગ ઉપર સુવડાવી દીધે. દારૂનો નશો ઉતરવા માંડ્યો ત્યારે ચોર ચારે બાજુ જે તે વિસ્મય પામવા લાગે. સ્ત્રી-પુરુષોએ કહ્યું-ઘણી ખમા ઘણું ખમા, આપને જય થાઓ. વિજય થાઓ. કલ્યાણ | થાઓ, આપ અમારા ભાગ્યથી આ દેવલોકમાં ઉત્પન્ન થયા છે. આ સમૃદ્ધિ અને અમે આપને સ્વાધીન છીએ. આપ ઇચ્છા પ્રમાણે ભોગ ભેગો. આપે આગલા ભવમાં કેવા કેવા પૃ કર્યા છે તેમજ કેવા કેવા પાપ કર્યા છે તે કહેવાનો અહિંને આચાર છે. તે કહીને આ સમૃદ્ધિ અને અપ્સરાઓને ભેગ, આ સાંભળી રહિણે વિચાર્યું કે શું હું દેવલોકમાં ઉત્પન્ન થયો છું? અને આ શું દેવલોક છે? અને આ બધા સાચેજ દેવ-દેવીઓ છે? આવા વિચાર કરતાં રહિણેયને પરમાત્મા શ્રી મહાવીરનાં વચને યાદ આવ્યા કે “જેમની આંખમાં પલકાર ન હોય, જેમની માળા કરમાય નહીં, અને જેઓ જમીનથી ચાર આંગળ ઉપર રહેલા હોય તેને દેવ માનવા” તેવા પ્રકારના આ દેવ-દેવીઓ દેખાતાં નથી. આ તે જમીન ઉપર ઉભેલા છે, એમની આંખમાં પલકારા થાય છે. તેમજ એમની માળાઓ પણ કરમાયેલી છે. માટે અભયકુમારે મને પકડવા માટે જ આ બુદ્ધિ | GII Jain Education For Personal & Private Use Only Ww.Sinelibrary ceg Page #53 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહિક વ્યાખ્યાન || ૪૮ મિ. વાપરી છે. એમ વિચારી એણે કહ્યું મેં ઘણા ધર્મકાર્યો કર્યા છે. તીર્થયાત્રા કરી છે, સત્પાત્રમાં દાન આપેલાં છે, સાધર્મિક વાત્સલ્ય કરેલા છે, શીલ પાળ્યું છે, તપ તપ્યાં છે. મેં કઇપણ પાપકર્મો કર્યા નથી જે પાપ કર્યા હોય તો મને આ દેવલોક ન મળે. રોહિણેય ચેરની આ વાત સાંભળી અભયકુમારે વિચાર્યું કે, આ ચોર બહુ ચાલાક છે. પછી કહ્યું કે-એની ચોરી સાબીત ન થાય ત્યાં સુધી આપણાથી ચોરને શિક્ષા કરાય નહીં તેથી, હે પિતાજી ! એ ચોરને છડી ધો. રાજાએ ચોરને છેડી દીધો. ત્યારપછી રાજા વગેરે ભગવાન મહાવીરદેવની દેશના સાંભળવા ગયા, ચોર પણ તેમની સાથે ગયે. વંદન કરી બધાએ દેશના સાંભળી. રાજાએ ચોર વિષે ભગવાનને પૂછયું, ભગવાને રોહિણેયને ઓળખાવીને કહ્યું, હવે એ ચોર મટી ગયો છે. રહિણે રાજાની શિક્ષા માફ થવાથી ચોરીને માલ રાજાને સેંપી દીધો અને એણે આ પ્રમાણે વિચાર્યું, જે મહાવીરદેવના બે-ચાર શબ્દો અનિચ્છાએ પણ મેં સાંભળ્યા તે પણ એ શબ્દો મને મૃત્યુમાંથી બચાવી લેનારા | બન્યા તો આવા અનંત ઉપકારી, કરણસમુદ્ર પરમાત્માના ચરણે મારી જીવન જ સમર્પી દઉં', જિ આ પ્રમાણે વિચાર કરી રોહિણેય ચોરે પ્રભુ મહાવીરદેવ પાસે દીક્ષા લીધી. ઘોર તપસ્યા કરીને સંયમ પાલન કરવા લાગ્યો. અંતે કાળ કરીને રોહિણેય મુનિ સ્વર્ગે ગયા. અનુક્રમે મેક્ષે જશે. ત્યાં અનંત સુખને અનુભવતા રહેશે. Jain Education Li onal For Personal & Private Use Only Lainbrary og Page #54 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અાહ્નિક વ્યાખ્યાન | ૪૯ આ સાંભળીને સદા સુશાસ્ત્રશ્રવણ કરવું. સુશાસ્ત્રશ્રવણ કરવા માટે હંમેશા સદગુરુઓને, સંગ થાય એ રીતે પ્રવૃત્તિ કરવી. તેમાં પણ બીજા આત્માઓ પણ પિતાની જેમ સદગુરુના મુખે સુશાસ્ત્રીનું શ્રવણ કરી શકે તે માટે સદૃગુરુઓના ચાતુર્માસ કરાવવા વિગેરેથી સંગે કરાવી આપનાર ઘણા ફલને પ્રાપ્ત કરે છે. એ રીતે સુશાસ્ત્રશ્રવણપ્રેમ નામનું કર્તવ્ય કહ્યું, હવે દાન નામના કર્તવ્યને કહે છે. સંસારના દુઃખથી મુક્ત થવાની ઈચ્છા રાખનારા આત્માઓએ સદા | દાન આપવું જોઇએ. તે દાન પણ સત્પાત્રમાં આપ્યું હોય તો ઘણું ફળને આપનાર થાય છે. | શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે–પાત્ર અને અપાત્રની વિશેષતાથી ગાયમાં ખળ પણ દૂધ બની જાય છે, અને સપમાં દધ પણ વિષ બની જાય છે. તેથી સત્પાત્રમાં દાન આપવું ઉત્તમ છે. એસ સમજીને સદા | સત્પાત્રમાં દાન આપવું જોઇએ. સકલ પાપ આરંભથી વિરામ પામેલા સર્વવિરતિધર સાધુભગવંતે ઉત્તમ પાત્ર કહેવાય છે. | તથા સકલ પાપ આરંભ રહિત બનવા ઇચ્છતા, અને સમ્યકત્વ સહિત દેશવિરતિ, બાર વ્રતને ધારણ કરનાર એવા શ્રાવક મયમપાત્ર કહેવાય છે. તેમજ દેશવિરતિ પાળવા માટે અસમર્થ હોય અને તીથપ્રભાવના કરવી વગેરે કાર્યો કરવામાં રક્ત હોય, સુદેવ–સુગુરુ-સુધમની સેવા કરવામાં, | | Iષ્ટ શ્રાવક જઘન્ય પાત્ર કહેવાય છે. શાસ્ત્રોએ કહ્યું ૯ |. ૧૩ For Personal & Private Use Only www.ainelibrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અાલિક વ્યાખ્યાન II ૫o |. છે કે, ખરી રીતે તો સવ સપાપ આરંભેને ત્યાગ કરનારા સાધુભગવંતે સર્વશ્રેષ્ઠ પાત્રો છે, તથા સમ્યગદશનને ધારણ કરતા, દેશવિરતિ, બારવ્રતને પાળનારા, અને સાધુ ધમ પાળવાની ઈચ્છા કરનારા એવા ગૃહસ્થો મધ્યમ પાત્ર છે, તેમજ વ્રત–શીલાદિને પાળવા માટે અસમર્થ, તીથપ્રભાવના શાસનપ્રભાવનાદિ ધમકતવ્ય કરવામાં સતત ઉઘમશીલ એવા ગૃહસ્થ ત્રીજા પાત્ર છે અર્થાત | જઘન્ય પાત્ર છે. અને પિતાની બુદ્ધિથી પિતાને ધમ માનનારા છતાં મિથ્યાદશનથી દૂષિત તેમજ જૈનધમના દ્વેષી એવા મૂઢ કતીર્થિઓ-કધર્મીઓ કપાત્ર છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે, વળી એમણે કહ્યું છે કે, હજારો મિથ્યાદ્રષ્ટિથી એક અણુવ્રતધારી શ્રાવક શ્રેષ્ઠ છે, હજારે અણુવ્રતધારી શ્રાવકેથી એક મહાવ્રતધારી સાધુભગવંત શ્રેષ્ઠ છે, હજારો મહાવ્રતધારી સાધુભગવંતેથી એક જિનેશ્વર | ભગવાન શ્રેષ્ઠ છે. જિનેશ્વર ભગવાન સમાન ઉત્કૃષ્ટ કટીનું પાત્ર ભૂતકાળમાં કઈ થયું નથી અને ભવિષ્યમાં કેદ થનાર નથી. સપાત્ર મળી જાય, એના પાત્રમાં આપવાથી આત્માને ઉદ્ધાર થઈ જાય એવી શ્રદ્ધા હોય, સમય ઉપર સાધુ ભગવંતને કરે એવું યથોચિત દેવાનું થાય એવી ધમસામગ્રી ઘણા પુણ્યથી પ્રાપ્ત થાય છે. સાધુભગવંત વિહાર કરતા ભાગમાં થાકેલા આવ્યા હોય, સાધુભગતે ગ્લાન એટલે કે માંદા હવ, સાધુભગવંતે જેનશાસ્ત્રોને અભ્યાસ કરાવતા હોય, તથા સાધુભગવંતએ લોન્ચ | ૫o || Jain Education alonal For Personal & Private Use Only ainelibrary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અબ્રાહિક વ્યાખ્યાન I ૫૧ | કરાવેલ હોય અને ઉત્તરપારણામાં એટલે કે તપશ્ચર્યા કરવાના હોય તેના આગલા દિવસે એવા બધા સાધુ ભગવંતેને આપેલું દાન ઘણા ફલને આપનારું થાય છે. સત્પાત્રમાં આપેલા દાનથી આત્મા ચક્રવર્તિપણાને પામે છે, તેમજ તીર્થંકરપણાને પણ પામે છે. દાનથી આત્માના સઘળા યશની અભિવૃદ્ધિ થાય છે. અને સત્પાત્રમાં આપેલું દાન આત્માને સર્વદુઃખેથી | સદાને માટે મુક્ત કરીને મોક્ષમાં સ્થાપે છે. અર્થાત સિદ્ધપરમાત્મા બનાવી દે છે. સત્પાત્રદાનના ઉપાદેય એવા પાંચ આભષણ આ પ્રમાણે કહેવાય છે. સાધુભગવંતે પિતાને ત્યાં આવે અને લાભ આપે ત્યારે આનંદના અશ્રુ આવી જાય, આનંદથી રુંવાટા ઉભા થઇ જાય, ઘણું બહુમાન કરે. વિનયપૂર્વક મુખથી પ્રિય વચનો બેલાય, અને સાધુભગવંત પોતાને ઘરે પધાર્યા તથા પિતાને આવા સત્પાત્રને લાભ મળે એની અનુમોદના કરે. દાનના એ પાંચ આભષણે દાનનું ઘણું ફળ વધારી દે છે. દાનના પાંચ દૂષણે આ પ્રમાણે કહેલા છે. સાધુભગવંતે ઘરે પધારે ત્યારે તેનો અનાદર કરે અર્થાત આદર ન બતાવે, દાન આપવામાં વિલંબ કરે, વિમુખપણું કરે અર્થાત આડા-અવળે થવા માંડે. અપ્રિય વચનો બેલે અને દાન આપવું પડે તેનો પશ્ચાત્તાપ કરે. એ દાનના પાંચ દૂષણે સમ્યગદાનને દૂષિત કરે છે અર્થાત દાનના મહાન ફળનો નાશ કરે છે. આ તે બધુ સત્પાત્રદાનની શ્રેષ્ઠતા બતાવવા માટે કહ્યું છે, તેથી દયાદાનનો નિષેધ જિનશાસનમાં | ૫૧ || For Personal & Private Use Only www.ainelibrary.org Page #57 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અશક્ષિક વ્યાખ્યાન | | ૫ | કયાંય પણ કરેલ નથી. શાસ્ત્રોએ કહ્યું છે કે, પાત્ર અને અપાત્રની વિચારણા મેક્ષને આપનારા એવા સત્પાત્રદાન માટે છે. પરંતુ સર્વજ્ઞ ભગવંતેએ દયાદાનનો કયાંય પણ નિષેધ કરેલ નથી. કારણ કે આપેલું દાન કયારે પણ નિષ્ફળ થતું નથી, એ માટે કહ્યું છે કે, પાત્રમાં આપેલ દાન ધમની પરંપરાને વધારનાર છે. સત્પાત્ર ન હોય એવા દાખીને આપેલ દાન દયાની પ્રસિદ્ધિ કરનાર છે, અને દયાને પોષે છે. મિત્રને આપેલું દાન પ્રીતિને વધારનારૂ બને છે. શત્રુઓને આપેલું દાન વૈરને નાશ કરવાને સમર્થ થાય છે. દાસને આપેલ દાન ભક્તિના સમૂહને વધારે છે. રાજાને આપેલ દાન સન્માન તેમજ પૂજાને આપનારું થાય છે તથા ચારણ–ભટ્ટાદિને અપાયેલ દાન યશને | અપાવનારું થાય છે. અહો ! આપેલ દાન કયાંય પણ નિષ્ફલ થતું નથી. દાનથી જીવો વશ થાય છે, દાનથી વૈર-વિરોધો પણ નાશ પામી જાય છે. દાનથી શત્રુ પણ બંધુપણાને પામી જાય છે. તેથી નિશ્ચય કરીને દાન પૃથ્વી ઉપર શ્રેષ્ઠ છે. ખારા સમુદ્ર ઉપર વષતા એવા મેઘનું જલબિન્દુ કયાંક છીપના પેટનો સંગ મળી જવાથી સાચા મોતિ સ્વરૂપ બની જાય છે. દાન આપવાથી ધનનો ક્ષય થતો નથી પરંતુ દાન ન દેવાથી જ દરિદ્રતાદિ દોષો ઉત્પન્ન થાય છે. શાસ્ત્રોએ કહ્યું છે કે, જેમ ભરેલી એવી નદીઓ પણ થોડા સમયમાં ખાલી થઇ જાય છે અને ૫૨ છે. For Personal Private Use Only www.jane brary.org Page #58 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અાલિક વ્યાખ્યાન I૫૩ . કો પાણીથી ભરેલું હોય તેજ ભરેલો થઈ જાય છે. તેમ દાન દેના દાતા સદા વૈભવ–સંપત્તિ વાલ થાય છે. અને ભિખારી સદા એ નિધન રહે છે. વળી શાસ્ત્રોએ કહ્યું છે કે, દાન નહિ દેવાથી જીવ દરિદ્રી થાય છે. દરિદ્ર થવાથી પાપ કરે છે. પાપ કરીને જીવ નરકમાં જાય છે. ત્યાં તે દાન દેવાનું બનતું નથી એટલે ફરી ફરિદ્રી થાય છે. પાછો દરિદ્રી અવસ્થામાં પાપ કરે અને વળી નરકમાં જાય એમ દાન ન દેવાથી દરિદ્રી થવાની અને નારકી થવાની પરંપરા ચાલે છે. ધનની દાન-ભેગ અને નાશ એવી ત્રણ ગતિઓ છે. એમાં દાનગતિને શ્રેષ્ઠ કહેલ છે. શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે, જે દાન દેતે નથી, અને ભગવતે પણ નથી તેના ધનની નાશ રૂ૫ ત્રીજી ગતિ થાય છે. વળી કઈક કહે છે કે, ધન દેવું જોઈએ, ભોગવવું જોઇએ, છતે વૈભવે ધનને સંગ્રહ ન કર જોઈએ. જુઓ અહિં ભમરીઓનું કરેલું મધ બીજાઓ જ ઉપાડી જાય છે. તેથી એકઠા કરેલા ધનને વાપરશે નહિં તેના ધનના માલિક બીજા બની જશે, અને તે તે ધન ભેળું કરવાના પાપને ભાગીદાર થશે. શાસ્ત્રોએ કહ્યું છે કે, ધનનું દાન દઈએ અને તે ભેગવીએ એ બેમાં મોટું અંતર પડી જાય છે. કારણકે દાન દીધું હોય તો તે દાતાની કલ્યાણની પરંપરાને ઉત્પન્ન | કરે છે અને ખાધેલાની વિષ્ટા થઈ જાય છે. સેંકડે પ્રયત્નોથી મેળવેલા પિતાના પ્રાણથી પણ અધિક એવા ધનનું દાન દેવું એ શ્રેષ્ઠ ગતિ ( ૫૩ || For Personal & Private Use Only www.i brary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ જ છે. બીજી ગતિઓ વિપત્તિ સ્વરૂપ છે. તેથી ધનનું દાન આપવામાં જ સદા પ્રયત્ન કરવો જોઇએ. પર્યુષણ એ રીતે દાન નામના કર્તવ્યને કહ્યું. હવે શીલ નામના કતવ્યને કહે છે. અષ્ટાહિક સકલ દુઃખથી મુક્ત થવા ઈચ્છતા આત્માઓએ શીલ અવશ્ય પાળવું જોઈએ. શીલ શક્તિ વ્યાખ્યાન પ્રમાણે સર્વ પ્રકારે મૈથુનત્યાગરૂપ અથવા સર્વ પ્રકારના મૈથુનત્યાગની ભાવના રાખવા પૂર્વક સ્વપનીમાં સંતોષ રાખવા રૂપે સદા યત્નપૂર્વક પાળવું જોઈએ. સ્વપત્નીમાં સંતોષ રાખનારો આત્માઓએ ચાતુર્માસમાં અને પર્વના દિવસોમાં તે સ્વપત્ની સાથેના મૈથુનને પણ ત્યાગ કરવો જોઇએ. એક વખત પણ મિથુન સેવન કરાય તે નવલાખ વિનાશ પામે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, મૈથુનસશા–રૂઢ એટલે મિથુનસેવન કરતો જવ નવ લાખ સૂકમોને હણી નાખે છે. એમ કેવલજ્ઞાની ભગવાને કહેલ છે, એ કેવલી ભગવાનના વચનને શ્રદ્ધા રાખી માનવું જોઈએ. વળી શાસ્ત્રમાં કહ્યું છે છે કે, સ્ત્રીઓની નિમાં-ગર્ભમાં નવ લાખ જ હોય છે-ઉત્પન્ન થાય છે. અને ચાવી જાય છે. સંમૂછિમ જ અસંખ્યાતા હોય છે. કપાસથી ભરેલા અને પોલા વાંસડામાં અત્યંત તપેલા લોખંડના સળિયાને નાખવાથી જેમ કપાસ ભસ્મીભૂત થઈ જાય છે, તેમ પુરુષ સાથે સ્ત્રીના સંયોગથી અંદર રહેલા જીવોને નાશ થઈ જાય છે. એથી દયાવાળા એ શક્તિ પ્રમાણે બ્રહ્મચર્ય પાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ એવું ન કહેવું જોઈએ કે આવા પ્રકારના ઉપદેશથી જો સવજી ૫૪ || Jain Education a l For Personas Private Use Only V inibrary.org Page #60 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહિક વ્યાખ્યાન H ૫૫ . મૈથુનને ત્યાગ કરી દેશે તો આ વિશ્વની શી ગતિ થશે. સમગ્ર સંસારના નાશને પ્રસંગ આવી પડશે, વિગેરે કહેનારાઓને ઉત્તર આપે છે કે, સંસારને સ્થિર રાખવાની ચિંતાથી સયુ, કારણકે ક્યારે પણ સંસારને નાશ થયો નથી, થતો નથી અને થવાને પણ નથી. તથા અનંતકાલની અપેક્ષાએ પણ સવ સંસારી જી બ્રહ્મચર્યવ્રતને કયારે પણ સ્વીકારી લેતા નથી, જ્યારે તીર્થકર પરમાત્માઓ સ્વયં હાજર હોય છે અને પિતાના મુખે જ બ્રહ્મચર્યવ્રતને ઉપદેશ આપતા હોય છે, ત્યારે પણ એ વાણી સાંભળનારા સવો બ્રહ્મચર્યવ્રતને કેમ સ્વીકારશે. તે બ્રહ્મચર્યવ્રતને તે કેટલાક ભાગ્યશાળી આત્માઓ જ સ્વીકારીશ કે. તે જોઈને કેટલાક બહલસંસારી આત્માઓમાંથી | કોઈ હાસ્ય ઉડાવશે. કોઈ શેક કરશે, કોઈ કેપ કરશે અને કોઈ કલહ વિગેરે કરશે. તેઓ ફેકટ કમ બાંધશે. શીલવ્રતને પાળનારને ગુણેની પ્રાપ્તિ અને દેશને નાશ થશે જ, શીલને તેવા પ્રકારનું છે પ્રભાવ છે. શાસ્ત્રોએ કહ્યું છે કે, પવિત્ર એવું શીલ કુલના કલંકને નાશ કરે છે. પાપરૂપ કાદવને લેપ કરે છે. સુત-પુણ્યને પુષ્ટ કરે છે. પ્રશંસનીયપણાને વિસ્તરે છે. દેવોના સમૂહને પણ નમાવે છે. કઠોર ઉપસર્ગોનો નાશ કરી દે છે. સ્વર્ગ અને મોક્ષને પણ લીલાપૂર્વક તૈયાર કરી દે છે. દષ્ટ–અપવાદ-નિંદાથી ભયભીત થયેલા સીતાજીએ પિતાના શરીરની અગ્નિમાં આહુતિ કરી દીધી, પરંતુ અગ્નિ પણ પાણી થઈ ગયું એ પ્રભાવ સીતાજીએ પાળેલ પવિત્ર શીલને જ છે. રાવણ જેવા રાક્ષસ Jain Eden For Personas Private Use Only Sinebrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ રાજાના તાબામાં આવી ગયેલ. સીતાજીએ રાવણ તરફથી અપાતા પ્રલોભને અને ભને વશ નહીં પર્યુષણ થઈને અખંડ શીલ પાળ્યું હતું. અષ્ટાદ્વિક જે આત્મા શીલ-બ્રહ્મચર્યવ્રતને સંપૂર્ણ પાળવાને અસમર્થ હોય છતાં વિષયો ઉપર વૈરાગ્યવળે વ્યાખ્યાન | બન્યો છતો સ્વપનીમાં સંતોષી બને છે તેને પણ મનિ જે કહ્યો છે. શાસ્ત્રજ્ઞાએ કહ્યું છે કે-જે જીવ | ૫૬ ા વિષય ઉપર વૈરાગ્યવાલો છે તે જે સ્વદારાસતોષી ગૃહસ્થ હોય તે પણ પિતાના શીલથી યુતિ જેવો કWાય છે. વળી જે આત્મા પોતાની પત્નીમાં અસંતુષ્ટ થયો છતો પરસ્ત્રીઓને અભિલાષ કરે છે તેના ગુણોને નાશ થઈ જાય છે. અને ઘણા દેશોની ઉત્પત્તિ થાય છે. શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે, કામથી-વિષયાથી પીડાયેલો આત્મા પોતાની સ્ત્રીને તજીને પરસ્ત્રીને જગાડે છે તેણે જગતમાં પોતાની અપકીર્તિનો રોલ વગાડ્યો છે. પોતાના શેત્ર-કુલમાં મશીનો પીછો લગાવ્યો છે. તેણે ચારિત્રને જલાંજલિ આપી છે. ગણના સમદાયરૂપ બગીચાને દાવાનળ સળગાવી Sા દીધો છે. આપત્તિઓને આવવા માટે સંકેત આપે છે. અને મોક્ષનગરનો દરવાજો દ્રઢ રીતે બંધ કરેલ છે. તળાવ આખો પાણીથી ભરેલું હોય છતાં પણ કાગડો ઘડામાં ચાંચ નાખીને પાણી પીવે છે, તેમ પિતાની પત્ની પિતાને સ્વાધીન હોવા છતાં નીચ માણસ પરસ્ત્રીલંપટ બની જાય છે. શીલના ૫૬ . For Personal & Private Use Only www.aine brary og Page #62 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાક્ષિક વ્યાખ્યાન વિષયમાં આ બધું સાંભળીને યથાશક્તિ સર્વ મૈથુનત્યાગરૂપ બ્રહ્મચર્ય પાળવું અથવા સ્વપત્ની સંતેષરૂપ શીલને પાળવું એ રીતે શીલ નામના કર્તવ્યને કહી, હવે તપ નામના કતવ્યને કહે છે. સંસારથી મુક્ત થવાની ઈચ્છાવાળા આત્માઓએ હંમેશા શક્તિ પ્રમાણે તપ કરવું જોઈએ. ચાતુર્માસમાં વિશેષતાથી તપ કરવું જોઈએ. તે તપ બાહ્ય અને અત્યંતર ભેદોથી બાર પ્રકારનું આ કહેલ છે. તે તપના બાહ્ય છભેદ છે તે આ પ્રમાણે છે. (૧) અનશન-ત્રણ કે ચાર પ્રકારના આહારના ત્યાગ કરવા રૂપ ઉપવાસ, આયંબીલ, નીવી, એકાસણ, બેસણ. રાત્રીવિહારપ્રતિજ્ઞા, તથા | બે ઘડી, ચાર ઘડી, છ ઘડી વગેરે સમય સુધી ચતુવિધ આહારનો ત્યાગ કરવો વિગેરે સાગરિક અનશન કહેવાય છે. તથા જાવજીવ સુધી ચારે આહારનો ત્યાગ કરવો તે જાવજીવ અનશન કહેવાય છે. ગતિને-ભવને કહી શકે એવા જ્ઞાની ભગવતો ન હોય તેવા સમયમાં જાવજીવ અનશન (સંથારો) લેવાનો શાસ્ત્રમાં નિષેધ કરેલ છે. તેથી આ કાળમાં જાવજીવ અનશન લેવાય નહીં. (૨) ઉનેદરી તપ-તપ કરવાની બુદ્ધિથી આયંબીલ, નીવી, એકાસણા વિગેરેમાં એક, બે, ત્રણ ચાર પાંચ વિગેરે કેળીયા ઓછું ભેજન લેવું તેને ઉનેદરી તપ કહેવાય. ૩) વૃત્તિસંક્ષેપ-ચિત્તવૃત્તિને કાબુમાં રાખવા ચતુવિધ આહારની વસ્તુઓ તથા વસ્ત્રાદિ વસ્તુઓ અને ભંગ તથા ઉપભેગની સામગ્રીને સંક્ષેપ કરે એ વૃત્તિસક્ષેપ તપ કહેવાય. (૪) રસત્યાગ-દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ, કડા એ છ રસવિગઈઓને I પલા Jain Education Lal For Personal & Private Use Only Linelibrary.org Page #63 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અણહિક વ્યાખ્યાન // ૫૮ I સંપૂર્ણ ત્યાગ કરવો કે અમુક પ્રમાણમાં ત્યાગ કરવો. એ રસત્યાગ તપ કહેવાય. (૫) કોયલેશ તપ–કેશને લોચ કર, જિનાજ્ઞા પ્રમાણે કમ ખપાવવા માટે આ તપથી કે એવા બીજા કાર્યોથી કાયાને કલેશ થાય તેવા કામ કરવા તે કાયલેશ તપ કહેવાય. (૬) સંલીનતા તપ–પાંચ ઇન્દ્રિયને, ચાર કષાયોને અને ત્રણ યોગને નિયમમાં રાખવા એને સંલીનતા તપ કહેવાય. તપના અત્યંતર છ ભેદ આ પ્રમાણે છે. (૧) પ્રાયશ્ચિત્ત તપ-તેમાં પોતે કરેલા દુષ્કૃત્યે ને પશ્ચાત્તાપ કરવા પૂર્વક ગુરને જણાવીને એની આલોયણ લેવી-પ્રાયશ્ચિત્ત લેવું. એ પ્રાયશ્ચિત્ત તપ કહેવાય. (૨) વિનય તપઅરિહંત પરમાત્મા, સિદ્ધપરમાત્મા, આચાર્ય ભગવંત, ઉપાધ્યાયભગવંત, સાધુભગવંત, સમ્યગદર્શન, સમ્યગદાન, સમ્મચારિત્ર, જિનપ્રતિમા તથા જૈન સંઘનો મનથી-વચનથી અને કાયાથી ભક્તિ કરવારૂપ, બહુમાન કરવારૂપ, ગુણોની સ્તવના કરવારૂપ અને આશાતના ટાળવારૂપ સારી રીતે વિનય કરો એ વિનય તપ કહેવાય (૩) વૈયાવચ્ચ તપ-આચાર્ય ભગવંત, ઉપાધ્યાયભગવંત, તપસ્વી સાધુભગવંત, ગ્લાન-માંદા સાધુભગવંત, બાલ સાધુભગવંત, સમાન સમાચારીવાલા સાધુભગવંતા, જિ સંધ-કુલ અને ગણમાં રહેલા સાધુભગવંતની ઔષધ, વસ્ત્ર, પાત્ર અને સંવાહના વિગેરેથી સેવા કરવી તે વૈયાવચ્ચ તપ કહેવાય. (૪) સ્વાધ્યાય તપ-સર્વજ્ઞ ભગવંતેએ કહેલા શાસ્ત્રોનું અધ્યયન | | કરવું, અધ્યાપન કરાવવું, એ શાસ્ત્રોનો અભ્યાસ રૂઢ બનાવવા પૂછપરછ કરવી અર્થાત પ્રશ્નોત્તરી ૫૮ છે. Jain Education international For Personal & Private Use Only www.ainobrary.org Page #64 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન I પદા કરવી, એ શાસ્ત્રોના અભ્યાસનું પુનરાવર્તન કર્યા કરવું તથા એ શાસ્ત્રોના જગતના જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપે તેમજ પિતાના આત્માને પણ ઉપદેશ આપવો એ સ્વાધ્યાય રૂપ કહેવાય. (૫) ધ્યાનતય–આતયાન અને રૌદ્રધ્યાનને તજવા પૂવક ધમ ધ્યાન અને શકલધ્યાનમાં ચિત્તની સ્થિરતા કરવી એ માનતપ કહેવાય. (૬) ઉસગરૂપ-જિનેશ્વરદેવની આશાના આરાધને માટે મન-વચન અને કાયાના મેગેને શુભ કતવ્યોમાં સ્થાન આપવું અને અશુભ કર્તવ્યથી નિવારવું, અથવા શરીર, ક્રિયા, ઉપધિ, દોષવાળા આહાર-પાણીનો ત્યાગ કર. તથા કોધ, માન, માયા, લોભ | કષાયોને તેમજ કામ, મોહ, રાગ, દ્વેષ વિગેરેને ત્યાગ કરે એ ઉભગ તપ કહેવાય. આ પ્રમાણે છે અત્યંતર અને છ બા મળી બાર પ્રકારનું તપ સંક્ષેપથી કહ્યું. તે તપ જેમણે કહ્યું છે તેમના જ શરીરની સફળતા કહી છે, તેમનાજ સર્વ પ્રકારના દુઃખેને આપનારા કર્મો અને વિઘો ભાગી જાય છે. અર્થાત નાશ પામી જાય છે. અને તેમની પિતાની ઈચ્છાઓ સિદ્ધ થાય છે. શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે, જેઓએ વિષયેથી વૈરાગ્ય પામી મોક્ષફલને આપનારા તપને કરેલ છે. તત્વવેદી એવા તેમણે જ પોતાના શરીરને સફલ બનાવેલ છે. જ્યાં સુધી જીના કિલામાં નિયમ વિના અન્ન અને પાણીનો પ્રવેશ છે ત્યાં સુધી જીવોને ઉગ્ર કર્મો છોડતા નથી. જે તપ સ્વયં તીર્થકર પરમાત્માઓએ પોતે કરેલ છે. અને એજ તીર્થકર પરમાત્માએ કહ્યું છે કે, કરેલું તપ લક્ષમીને For Personal & Private Use Only www.ainelibrary.org Page #65 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન | ૬o || આપવામાં કારણ રૂપ છે, સંસારનો નાશ કરનાર છે. રેગેને વિદારી નાખનાર છે. કર્મોની સમ્યગનિરા કરવાના કારણરૂપ, શીવ્રતાથી વિઘને હરનાર છે. ઇન્દ્રિયનું દમન કરનાર છે. માંગલ્ય તેમજ ઈચ્છિત પ્રયોજનને આપનાર છે. દેવોનું આકર્ષણ કરી આપનાર છે. અને અભિમાનને દળી નાખનાર છે. તે કારણથી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનુસાર તપ કરવું જોઈએ. વિવિધ પ્રકારના ફળને આપનાર વિવિધ પ્રકારનું તપ સંસારથી અને દુઃખથી મુક્ત થવા ઈચ્છનારા આત્માઓએ સંસારની કેઈપણ જાતની ઈચ્છા રાખ્યા વિના શક્તિ પ્રમાણે કરવું જોઇએ. એ રીતે તપ કર્તવ્યને કહ્યું. હવે ભાવ નામના કતવ્યને કહે છે. દુઃખથી મુક્ત થવાની ઈચ્છાવાળા મુમુક્ષ આત્માઓએ હમેશ જિનાજ્ઞા પ્રમાણેનો તારક એ ભાવ ભાવ જોઇએ. જી જૈનધર્મની આરાધના કર્યા વિના સંસારના અનંતદખેથી છૂટી નથી શકતા, એથી જૈનધર્મની આરાધના કરવા માટે અસમર્થ એવા આત્માઓએ નિરતર આવા પ્રકારને ભાવ ભાવ જોઈએ. શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા દરરોજ ત્રિસંડયાએ એટલે સવારે બપોરે અને સાંજે હુ ક્યારે કરીશ, હુ શ્રીસંઘ સાથે કયારે શ્રી તારક તીર્થોની યાત્રા કરીશ? હું કયારે જિનમંદિરને બંધાવીશ? અને તે મંદિરમાં કયારે જિનપ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરાવીશ? હું હવે કયારે તીર્થોના ઉદ્ધાર કરાવીશ? તથા જિનમંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરાવીશ? અને હું શ્રી ચતુર્વિધ જૈનસંધની ભક્તિ + ૬૦ |. For Personal & Private Use Only www.ainelibrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અદ્વિક વ્યાખ્યાન કયારે કરીશ તથા કયારે હું સાધનહીન એવા સાધર્મિક બધુઓને સહાય આપીશ અને એમનું વાત્સલ્ય કરનાર કયારે બનીશ વળી અનુકંપાવાળા બની હું દીન-અનાથને ઉદ્ધાર ક્યારે કરીશ ? | અને હું સમ્યગણાન-દશન-ચારિત્રની આરાધના કરવામાં તત્પર ક્યારે થઈશ? તથા હું કયારે | વિવિધ પ્રકારના નિયમો-અભિગ્રહોને ગ્રહણ કરીશ? અને કયારે એ બધાનું પાલન કરીશ? વળી સર્વવિરતિ લેવામાં અસમર્થ એ હું એ સર્વવિરતિને લેવાની ભાવનાવાલો રહી પાપથી ભય પામતે છતો કયારે દેશવિરતિરૂપ બાર વ્રતનો સ્વીકાર કરી તેનું સારી રીતે પાલન કરીશ? તેમજ શ્રી સવજ્ઞ ભગવંતોએ કહેલા શાસ્ત્રોના શ્રવણ અને અધ્યયનમાં હું જ્યારે તત્પર બનીશ ? તથા પ્રતિષ્ઠા, દીક્ષા, રથયાત્રા, જલયાત્રા, તીર્થયાત્રાઓના મહોત્સવે અને સ્નાત્ર મહોત્સવ તેમજ તપસ્યાનાં ઉજમણાં, ગુરુમહારાજાઓના નગરપ્રવેશ કરાવવા વગેરે પ્રસંગે અષ્ટાહિકમહોત્સવને હું ક્યારે કરાવીશ? સકલ દુઃખના ઉન્મૂલન કરવામાં સમર્થ સાધન એવા ચારિત્રને ગ્રહણ કરવા માટે ઉધમવત થયેલા અર્થાત દીક્ષા-લેવા તૈયાર થયેલા એવા પુણ્યશાળી આત્માઓને દીક્ષા લેવામાં સહાય કરનારે હું ક્યારે થઇશ? સંસારના વસવાટને નરકમાં વસવા જે તથા કેદખાનામાં વસવા જે જાણું સંસારમાં રહેવામાં ઉદ્ગવિગ્ન અર્થાત ખેદિત થયો છતે હું જ્યારે શ્રી ગુરુદેવના હસ્તકમળથી ચારિત્રને સ્વીકાર કરીશ? કોધ, માન, માયા અને લેભને તજનાર થઈને ક્યારે હું પૂજ્ય ગુરુ | | Jain Education international For Personal Private Use Only www.janesbrary.org Page #67 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ | અદ્વિક] વ્યાખ્યાન દેની અખંડ આજ્ઞાને પાળીશ અને ગદેવોની સેવાને કરીશ? બેંતાલીસ દોષોથી રહિત એવા આહારાદિ લાવીને ક્યારે ક્ષમાના ભંડાર, તપસ્વી, પદવીધો અને ગ્લાન-માંદા વિગેરે મહાવ્રતધારી, મહાનુભાવ એવા શ્રમણ ભગતની હુ ભક્તિ કરીશ? આ પ્રમાણે ભાવમના વિષયમાં આવા બીજા પણ સંસારનો ઉચ્છેદ કરનારા તેમજ મુક્તિ–મેક્ષસુખને આપનારા સત્કાર્યોની ભાવના ભાવવી જોઇએ. અસાર એવા સંસારના કતવ્યમાં રક્ત થયેલા પિતાના આત્માને ધિક્કાર. તે આત્માઓ ધન્યવાદને પાત્ર છે. પુણ્યશાલી આત્મા છે, તેમને મનુષ્ય અવતાર સફલ છે કે, જેમણે આવા પ્રકારના સત્કાર્યો કર્યા છે, હમણ કરે છે અને ભવિષ્યમાં કરશે. મારા પણ તે દિવસો સફલ થયા કે જે દિવસમાં મેં એ પ્રમાણેના સકતવ્ય કર્યા છે. આ રીતે ભાવ ભાવ. જે સત્યતા કરવામાં અશક્ત હોય તેણે સકતવ્ય કરવા માટેની ભાવના ભાવવી. છતી શક્તિએ તે એ સત્કતવ્ય કરવું જ જોઈએ. શાસ્ત્રોએ કહ્યું છે કે, જે સત્કાર્યો કરવાની શક્તિ ન હોય તે સત્કાર્યમાં બલદેવ મુનિ અને લાકડા કાપનાર રથકારના દ્રષ્ટાંતમાં જેમ મૃગલાએ ભાવના ભાવી હતી તેમ ભાવના ભાવવી. શાસ્ત્રમાં ભાવના તેનેજ કહી છે કે શક્તિ હોય તે સત્કાર્યો કરવા અને જે સત્કાર્યો કરવાની શક્તિ ન હોય તેના માટે શુભ ભાવના ભાવવી. જનતાની પ્રશંસાથી, વાણીથી જેઓ ભાવ બતાવે છે, અને શક્તિ છે છતાં ભાવ બતાવે છે પણ તે પ્રમાણેના કાર્યો નથી કરતા તેવા Jain Education For Personas Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અાલિકા વ્યાખ્યાન I/ ૬૩ .. ભાવને સાચા ભાવ કહેલ નથી. સત્યાય કરવાના અવસરે અને કર્યા પછીનું એનું સફલપણું સદભાવના ઉ૯લાસથી અને અનુમોદનાથી જ થાય છે. શાસ્ત્રોએ કહ્યું છે કે, ઘણું ધન દાનમાં આપ્યું હોય. સમસ્ત જિનવચનરૂપ શાસ્ત્રીને અભ્યાસ કર્યો હોય, કઠીન ક્રિયાકાંડો કર્યા હોય. પૃથ્વી ઉપર સંથારે અનેક વખત સૂતા હોય, તીવ્ર તપને તપ્યું હોય, લાંબા સમય સુધી ચારિત્રને આચર્યું હોય, છતાં પણ જે ચિત્તમાં સમ્યગુભાવ ન આવ્યો હોય તે તરાને વાવવાની પડે તે કરેલા બધા સત્યુ નિપ્પલ છે. દાન-શીલ-તપ-રૂપ સંપત્તિ ભાવથી સત્કલને આપનારી બને છે. જેમ લવણ વિના ભેજનમાં 30 સ્વાદ નથી આવતો તેમ દાન, શીલ, તપ પણ ભાવ વિના સત્કલને આપનારા નથી બનતા. એકાંગ- 1 વીર એવા ભાવના સાંનિધ્યથી ઘણા જ મોક્ષમાં ગયા છે. પણ ભાવ વિનાના ઘણા દાન, શીલ, તપ વિગેરેથી કોઇ એકપણ જીવ મેક્ષે ગયેલ નથી. એક વ્યક્તિએ લાંબા સમયથી દાનાદિ કરવાવડે જે પુણ્ય ઉપાર્જન કરેલ હોય તેની અનુમોદના કરવા રૂપ ભાવથી બીજે આત્મા તેટલું પુણ્ય ઉપાર્જન કરી લે છે, એ ભાવપૂર્વક થોડું પણ સુકૃત કરેલ હોય તે તે સર્વાર્થસિદ્ધિને | આપનાર બને છે. જ્યારે ભાવથી ભ્રષ્ટ થયેલાઓની સવથી ભ્રષ્ટતા થાય છે. દાન ધનથી અપાય | છે, શીલ સરવથી પળાય છે અને તપ પણ કષ્ટથી તપાય છે, પરંતુ ઉત્તમ ભાવના તે પિતાને For Personal & Private Use Only www.ainelibrary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અણહિક વ્યાખ્યાન સ્વાધીન છે, જે ખર્ચ અને તકલીફ વિના પણ ભાવી શકાય છે. સમ્યગ્રભાવથી જેમણે સ્વર્ગ, જિ કેવલજ્ઞાન અને મોક્ષ સંપત્તિને પ્રાપ્ત કરી છે, એવા બલદેવ મુનિને અનુસરનારા મુગલે, ભરતચક્રવર્તી, ઈલાચીકુમાર, છણશ્રેષ્ઠિ, સતી મૃગાવતી, ભાવ દેવ નામે ગૃહપતિ, મરુદેવામાતા તથા ચંડરદ્રાચાર્યના નવીન શિષ્ય વિગેરે ભાવથી કેને આશ્ચર્યચકિત નથી કરતા. અહીં ભાવના વિષયમાં આ મહાત્માઓના ચરિત્રોને વિચારી બાર ભાવનાઓ ભાવવા વડે સંસારસુખને દુઃખરૂપ માની મોક્ષસુખ માટે શક્તિ પ્રમાણે સદઅનુષ્ઠાનમાં પ્રવવું, જે સદઅનુષ્ઠાન કરવામાં અશક્તિ હોય તેની ભાવના ભાવવી. આ પ્રમાણે આ ભાવ કર્તવ્ય કહ્યું, હવે ક્રોધાદિને જય કરવારૂપ કર્તવ્ય કહે છે. - સંસારદુઃખથી મુક્ત થવાની ઇચ્છાવાળા આત્માઓએ સદાને માટે કોંધ-માન-માયા-લોભને જય કરવું જોઈએ. આ ક્રોધ-માન-માયા-લેભ એ ચાર કષાયમાં ક્રોધ-સંતાપ, કલહ, દુષ્ટ વાણી, Yિ અપયશ, દુમતિ, દુગતિ અને શત્રુપણું વિગેરે આપે છે, અને વિનય, પ્રીતિ, મૈત્રી, કીતિ, સુમતિ. સદગતિ અને પુણ્ય વિગેરેને નાશ કરે છે. માન છે તે વિદ્યા, સુશિક્ષા, સસેવા અને ગુણગ્રહણના | લાભને તથા ન્યાયમાગ, ઔચિત્ય, કીર્તિ, સન્મતિ અને સદગતિ આદિને નાશ કરે છે. તથા એ બધાથી વિપરીત બધું આપે છે. માયા છે તે વિશ્વાસ, યશ, સત્ય, સુકત, સન્મતિ, સુગતિ તેમજ મિત્રાદિકને નાશ કરે છે. તથા એ બધાથી વિપરીત બધું આપે છે. અને લેભ છે તે તે સર્વ પાપનું મૂળ in Education For Personal Private Use Only w hinelibrary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ માહિક વ્યાખ્યાન ૬૫ || કારણ છે, સવ અકાર્યોનું કરાવનાર છે તથા સર્વ પ્રકારના દુઃખને દેનારે છે. અસહ્ય દુખેથી ભરેલા સંસારમાં વારંવાર ભટકાવનારા એવા ક્રોધાદિ કષાયેના ઉપર કહ્યા પ્રમાણેના દોષોને વિચારીને મોક્ષને ઇચ્છનારા, સર્વ દુઃખથી છૂટવા ઈચ્છનારા આત્માઓએ ઉપશમ શસ્ત્રવડે ક્રોધને જીત અથવા અનાદિકાળથી શત્રુ એવા ક્રોધ ઉપર કોધ કર. મૃદુતા-વિનય શસ્ત્ર વડે માનને નાશ કરો અથવા અનાદિકાળથી શત્રુ એવા માન ઉપર માન કરીને એ માનને પિતામાં પ્રવેશ કરવા ન દે. આજવ, સરલતારૂપી શસ્ત્ર વડે માયાને જીતવી અથવા તે અનાદિની વૈરિણી એવી માયા | પ્રત્યે જ માયા રચી અને એ માયાને પોતાના આત્મામાં પ્રવેશ ન આપે અને સંતોષ શસ્ત્રવડે લોભને હણુ અથવા અનાદિના મહાશત્રુ એવા લેભને હણી નાખવાનો લોભ રાખી પોતામાં એ લેભને પ્રવેશ કરવા ન દે. સંસારની વૃદ્ધિ કરનારા આરંભ-પરિગ્રહાદિ કર્તવ્યને માટે અને પિતાના અંગત શરીર પરિવારાદિ માટે કરાયેલા ક્રોધાદિ કષાયે અપ્રશસ્ત કહેવાય છે. એ કથા અનંતદુઃખને આપનારા છે. તથા સુદેવસુગુરુ અને સુધમની આરાધના, રક્ષા માટે અને વૃદ્ધિ કરાયેલા વિવેકપૂર્વકના જે ક્રોધાદિ કષાયો તે પ્રશસ્ત કહેવાય છે. એ પ્રશસ્ત કપાયે વિવેકપૂર્વક અનુબંધ વિનાના કરાયેલા હોય તે તે જીવોને મોક્ષની નજીક લઇ જાય છે. અંતે તે એ કષાયને પણ તજીનેજ મોક્ષે જવાય ૧૭ H૬૫TI Jain Education For Persona Private Use Only Lainelibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ અાહિક વ્યાખ્યાન | | છે. તેથી એ કષા પણ અંતે તે ત્યાજ્ય જ છે. ચાર કષાને જીતવા માટેનું વર્ણન કરી હવે જાપ કરવારૂપ કતવ્યને કહે છે. સંસારથી-સર્વ દુઃખોથી મુક્ત થવા ઈચ્છનારા આત્માઓએ મોક્ષ માટે સદા નમસ્કાર મહામંત્રનો જાપ કરવે, પરંતુ સંસારના સુખને મેળવવા માટે એ જાપ ન કરો. સંસારસુખને માટે કરાયેલા કોઇપણ ધમકતવ્ય અત્યંત દુઃખથી ભરેલા અને દુઃખ આપી ને પીડનારા એવા સંસારની વૃદ્ધિ કરે છે અને અક્ષયસુખને આપનારા એવા મોક્ષને તે આપી શકતા નથી. માટે અક્ષયસુખને ઇચ્છનારા આત્માઓએ-મોક્ષસુખને ઈચ્છનારા આત્માઓએ મોકા માટે સદા નવકાર મહામંત્રનો જાપ કર. ત્રિકરણ એટલે મન-વચન અને કાયાની સ્થિરતાપૂર્વક એકવાર પણ સમરાયેલ નવકાર મહામંત્ર ઘણું ફલને આપનાર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – એક નવકારના કાઉસ્સગ્ગથી ઓગણીશ લાખ ત્રેસઠ હજાર બસે ને અડસઠ પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બંધાય છે. એથી આ નવકાર મહામંત્રને ભેજન સમયે, શયન સમયે, શયન કરીને ઊઠી ત્યારે પ્રવેશ સમયે, ભય સમયે, સંકટ સમયે વિગેરે સવ સમયે સ્મરો જોઈએ. આ નવકાર મહામંત્ર દુખેને નાશ કરે છે, સુખને ઉત્પન્ન કરી આપે છે. જસ અપાવે છે, સંસારસમુદ્રને શષી લે છે. આ લોક અને પરલોકમાં સવ સુખોનું મૂળ છે, આ નવકારમંત્રનું વારંવાર સ્મરણ Jain Education international For Persona Private Use Only ainelibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ કરવાથી ચોરે. શ્વાપદ-હિંસક પ્રાણી, વિષધર સર્ષ. પાણી. અગ્નિ અને બંધન વિગેરેના ભય તેમજ રાણા, રણસંગ્રામો અને રાજાઓના ભયો પણ નાશ પામે છે. આ નવકારમંત્ર અપૂર્વ અષ્ટાદ્ધિક કલ્પવૃક્ષ છે, અપૂર્વ ચિંતામણિ રત્ન છે, અપૂવ કામકુંભ છે અને અપૂર્વ કામધેનું છે. કારણ કે વ્યાખ્યાન એનું સવ સમયમાં સ્મરણ કરનાર અત્યંત વિપુલ એવા મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. જ્યારે ક૯પવૃક્ષ, ચિંતામણિ રત્ન, કામકુંભ અને કામધેનુ સ્વગ–મોક્ષના સુખને આપી શકતા નથી. અખિલ જૈનશાસનનો સાર, ચૌદ પૂવનો સમદ્વાર એ નવકાર મહામંત્ર જેના મનમાં રમે છે તેવા આત્માને સંસાર શું કરી શકવાને હતો ? અર્થાત સંસારનો નાશ જ થઈ જવાને છે. ની નવકાર મહામંત્રના વિષયમાં આ બધું સાંભળીને નવકાર મહામંત્રનો જાપ નિરંતર કર્યા કરે જોઈએ. એ રીતે આ જાપ કર્તવ્ય કહીને હવે જ્ઞાન-દશન-ચારિત્રની વૃદ્ધિ કરવા રૂપે કર્તવ્ય કહે છે. સંસારના ભયકર દુઃખોથી મુક્ત થવાની ઇચ્છાવાળા આત્માઓએ જ્ઞાન-દર્શન અને ચારિત્રની વૃદ્ધિને માટે સદાય અધ્યયન, અધ્યાપનાદિ કાર્યો કરવાં જોઇએ. કારણ કે, શાસ્ત્રમાં સમ્યગજ્ઞાન-દર્શન ચારિત્રને મેક્ષ માગ કહેલ છે. એમાં સભ્ય જ્ઞાનની વૃદ્ધિને માટે સદા શક્તિ પ્રમાણે સ@ાસ્ત્રોનું અધ્યયન કરવું તથા અધ્યયન-અધ્યાપન થતું રહે એ માટે અધ્યાપકે, પુસ્તકો અને જ્ઞાનશાળા માટે મકાન વિગેરેની સગવડ કરી આપવી, વારંવાર પંચમહાત્રતધારી સાધુભગવંતની સગવડ છે | ૬૭ || www.i brary.org For Personat & Private Use Only in Education international Page #73 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ | અષ્ટાહિક | વ્યાખ્યાન મલતી રહે તેવી પ્રવૃત્તિઓ કરવી. તથા જ્ઞાનવૃદ્ધિ માટે સક્શાસ્ત્રોને લખાવવા અને તેનું રક્ષણ કરવા માટે તેવા પ્રકારના જ્ઞાનભંડારાદિ કરાવવા. જ્ઞાનની વૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ એવા ધન્ય આત્માઓ સર્વદુઃખોથી મુક્ત થઈ સર્વ સુખોને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોનું અધ્યયન અને અધ્યાપન એ સ્વાધ્યાય નામના અત્યંતર–તપને એક પ્રકાર છે, અને એ કર્મનિર્જરા કરાવનાર હોવાથી સમ્યગશાનની આશાતના ટાળવા પૂવક વૃદ્ધિ કરવામાં સતત પ્રયત્નશીલ રહેવું. વળી મોક્ષ મેળવવા માટે મુમુક્ષુ આત્માઓએ સમ્યગદશનની વિશુદ્ધિની વૃદ્ધિ માટે સર્વજ્ઞ Rિ ભગવતેના ધર્મની આરાધનાની વિધિઓમાં કુશલપણું પ્રાપ્ત કરી સુદેવ–સુગુરુ અને સુધમની આરાધના સ્વયં સારી રીતે કરવી અને બીજાઓને એવી આરાધના કરવા માટે પ્રેરણા આપવી, કરાવવી, Aિ સહાય કરવી, તથા ધર્મની આરાધના કરવા માટે પરમસાધન ભૂત એવાં જિનાલયે, જિનપ્રતિમાજીઓ, Vિ ઉપાશ્રયે, જ્ઞાનભંડાર વગેરે બનાવવા અને તે ધમઆરાધનાના સાધનની રક્ષા કરવી. શક્તિ |K પ્રમાણે બીજાઓને એ માટે પ્રેરણા આપી એવા સાધનો બનાવરાવવા અને તેની રક્ષા કરવી. તેમજ સર્વજ્ઞ એવા જિનેશ્વરદેવના દર્શનની ઉન્નતિ કરનારાં સત્કાર્યો કરવા વડે જગતમાં જૈનશાસનની પ્રસિદ્ધિ અને પ્રભાવ વધે તેવું કરવું. તથા જંગમતીર્થ એવા શ્રમણ ભગવતે તેમજ સ્થાવરતીર્થ એવા શ્રી શત્રુંજય, સમેતશિખર અને ગિરનાર વગેરે તીર્થોનું નવનિર્માણ કરવું, જીર્ણોદ્ધાર કરાવવા, || ૬૮ | For Personal & Private Use Only www.ainelibrary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ Yિ અણહિક વ્યાખ્યાન તીર્થોની સેવા અને રક્ષા કરવી, એ કાર્યો કરવામાં આળસ કરવી નહિ, અરિહંતાદિની આશાતના નિવારવા પૂર્વક અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનપ્રતિમા, જૈનસંધ, જ્ઞાન, દશન અને ચારિત્રનો ભક્તિપૂર્વક વિનય કરો. શમ, સંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિકતા એ પાંચ લક્ષણયુક્ત બની તથા શંકા, કંખા, વિચિકિત્સા, પર–પાખંડી–પ્રશંસા, અને પાખડી સસ્તવપરિચય રૂ૫ પાંચ દુષણથી મુક્ત બની મુમુક્ષુ આત્માઓએ હંમેશા સર્વોના પરમ હિતકર એવા જૈનધર્મનો સંપ્રતિ મહારાજાની જેમ સવોના હિત માટે જગતમાં પ્રચાર કર, સંપ્રતિરાજાએ અનાર્ય દેશોમાં પણ જૈનધર્મના પ્રચાર માટે જમ્બર વ્યવસ્થા કરી હતી, આ વિચારીને સ્વપર કલ્યાણ માટે સમ્યગદશનની વિશુદ્ધિની વૃદ્ધિ માટે શક્તિ પ્રમાણે સદા પ્રયત્ન કરતા રહેવું. એજ રીતે સંસારદુઃખથી મુક્ત થવા ઈચ્છતા આત્માઓએ હમેશા સચારિત્રની વૃદ્ધિ માટે હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનો સવથી ત્યાગ કરી મહાવ્રતને સ્વીકારવા જોઇએ. સર્વવિરતિ લીધા વિના કેઈપણ આત્માનો ઉદ્ધાર થે નથી અર્થાત સંસારથી મુક્ત થવા માટે સર્વવિરતિ સમર્થ સાધનભત છે. મા સર્વવિરતિ સ્વીકારવા માટે સતત પ્રયત્નો કરતા રહી, સર્વવિરતિ સ્વીકારવાની શક્તિ ન હોય ત્યાં સુધી દેશવિરતિ સ્વીકારી તેનું પાલન કરતા રહેવું જોઇએ. તેમજ શક્તિ પ્રમાણે વંકચૂલ વિગેરેની જેમ વિવિધ પ્રકારે નિયમે, અભિગ્રહો સ્વીકારવા. ક્ષમા, Jain Education ! For Persona Private Use Only nelibrary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ અણહ્નિક વ્યાખ્યાન | 9 || મૃદુતા, સરલતા, નિર્લોભતા અર્થાત સંતોષ, ઉદારતા, ગંભીરતા વગેરે પરમહિતકારી એવા ગુણાને સદા પિતામાં સ્થાપવા, એ ગુણોને ક્ષણવાર પણ દૂર ન કરવા, અને જેમ ઘણા છ સર્વવિરતિ સ્વરૂપ સાધુપણાને સ્વીકાર કરે, તથા એ ચારિત્રનું સુંદર રીતે પાલન કરતા રહે. ક્ષમા, મૃદુતા, જે સરલતા, નિર્લોભતા વિગેરે ગુણેના ધારક બને તેવી પ્રવૃત્તિ કરવી. સ્વયં ચારિત્ર ગ્રહણ કરવામાં અસમર્થ છતાં ચારિત્ર ગ્રહણ કરાવવામાં અતિશય ઉદ્યમવંત એવા શ્રીકૃષ્ણ વાસુદેવ પિતાની જે પુત્રીએ ની પરણવાની વય થાય તેવા સમયે તેમને રાણી થવું છે કે દાસી થવું છે, એવી પ્રશ્નોત્તરી કરી ચારિત્ર લેવરાવીને જ જંપતા, તેમજ થાવસ્થા પુત્રની દીક્ષા લેવાની ભાવના થઈ ત્યારે હજાર | આમાઓને ઉદઘોષણા કરવા પૂવક તૈયાર કરી તેમના કુટુંબીઓની આજીવિકાની કાયમી વ્યવસ્થા કરી આપી દીક્ષા અપાવી એવી સુંદર ચારિત્ર ભક્તિ કરી કે જેના પ્રતાપે શ્રીકૃષ્ણ આવતી ચોવીશીમાં બારમા અમમ નામના તીર્થકર થાશે. એ સાંભળી ચારિત્ર લેવા તૈયાર થનારના માતા-પિતાને આજીવિકા માટે રકમ જોઈતી હોય અને આજીવિકા માટે રકમ મળી રહે તો પુત્રોને દીક્ષા લેવા માટે રજા આપતા હોય તે આજીવિકા માટે પણ રકમ આપીને ઘણુ આત્માઓને આ દુઃખમય સંસારમાંથી શ્રીકૃષ્ણ વાસુદેવની પેઠે મુક્ત કરાવી ચારિત્ર ગ્રહણ કરાવી ચારિત્રની વૃદ્ધિ કરવી. આ રીતે ચારિત્ર પોતે લેવું. બીજાઓને લેવરાવવું અને ચારિત્ર લેતા લેવરાવતાઓની ખૂબજ અનુમોદના Jain Education a l For Personal & Private Use Only ainelibrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ પ પણ અષ્ટાત્મિક વ્યાખ્યાન ॥ ૭૧ || તેમજ તેમને સહાય કરાવી. આ રીતે જ્ઞાન-દન-ચારિત્રની વૃદ્ધિ કરવારૂપ કતવ્યને કહીને હવે દેવદ્રવ્યાદિની વૃદ્ધિ તેમજ રક્ષણ કરવારૂપ કજ્યને કહે છે. સ'સારથી મુક્ત થવા ઇચ્છનારા આત્માએએ મેાક્ષ માટે દેવદ્રવ્યાદિ ધદ્રવ્યની વૃદ્ધિ કરવી. એ દેવદ્રવ્યાદિ હાય તેનું રક્ષણ કરવા માટે પણ સતત પ્રયત્નશીલ રહેવુ' પરંતુ, દેવદ્રવ્યાદિનુ ભક્ષણ પેાતાનાથી અલ્પ અશમાત્ર પણ ન થઇ જાય તેની પૂરી કાળજી રાખવી. કારણ કે દેવદ્રવ્યના અશમાત્રને પણ પેાતાના ઉપયાગમાં લેનાર આત્મા અનત સંસારમાં રખડી પડી અતિશય દુઃખી થઇ જાય છે. દેવદ્રવ્યાદિની વૃદ્ધિ કરનાર આત્મા તીર્થંકરપદપ્રાપ્તિ જેવા સુખાને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે દેવદ્રવ્યની રક્ષા કરનાર આત્માના સ`સાર અલ્પ થઇ જાય છે, અને દેવદ્રવ્યની વૃદ્ધિ કરતા જીવ તીથકરપણાને પામે છે. દેવદ્રવ્યની આવકને જે ભાંગે છે, કબૂલ કરેલુ', ખેલેલુ દેવદ્રવ્ય જે આપતા નથી તથા નાશ પામતા દેવદ્રવ્યની જે ઉપેક્ષા કરે છે તે આત્મા સસાર અટવીમાં અત્યંત દુઃખી થતા ભટકે છે. દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના મૂઢ બનેલા જે આત્મા દ્રોહ કરે છે તે યાતા ધને નથી જાણતા અથવા તે નરકમાં જવા માટે તેનુ' નરકનુ' આયુષ્ય બધાય ગયેલ છે જેથી એવી મતિ સૂઝે છે. દેવદ્રવ્યની સાથે આદિ શબ્દ વપરાયેલ છે તે આદિ શબ્દથી જ્ઞાનદ્રવ્ય અને સાધારણ–દ્રવ્ય લેવુ', તેથી દેવદ્રવ્યની જેમ જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્યની પણ વૃદ્ધિ For Personal & Private Use Only || ૭૧ || www.ainelibrary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ પ પણ અણ્ણાહ્નિક વ્યાખ્યાન ॥ ૭૨ | અને રક્ષણ કરવુ' એથી પણ મહાન ફલ પ્રાપ્ત થાય છે, ધૃતની જે બેાલીએ ખેાલી હોય તે દ્રવ્ય તરત આપી દેવુ જોઇએ. તરત ન દેવાથી એના વ્યાજને નુકશાન પહેાંચાડવાનુ અને વ્યાજનુ દ્રવ્ય પાતાને ત્યાં રહી જવાથી એ દ્રવ્યને પેાતાના ઉપયાગમાં લેવાનુ પાપ લાગે છે. તેથી એ દ્રવ્ય તરત આપી દે, અથવા વ્યાજસહિત દેવદ્રવ્ય આપી દેવુ'. અનેક રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. એ રીતે દેવદ્રવ્યાદિની વૃદ્ધિ કરવારૂપ કતવ્યને કહ્યું, હવે ધમ માટે ધનશક્તિ આદિના વ્યય કરવાનું કર્તવ્ય કહે છે. વળી મુમુક્ષુ આત્માએએ ધનશક્તિ, પરિવારશક્તિ, પક્ષશક્તિ, સત્તાશક્તિ અધિકારશક્તિ મન, વચન, કાયતિ વિગેરે શક્તિએ ધમ કાય માં ખચવી. આ આપણા ને અનાદિકાલથી અન’ત પુદ્ગલ પરાવર્તી સુધી પેાતાના દુ:ખાને નાશ કરવા માટે અનંત ઉપાયેાવડે પાતાની શક્તિ ખરચી નાખી છતાં પણ દુઃખના નાશ ન થયા. કારણકે જે સાધવુ' છે, જેની પેાતાને જરૂર છે તે મેળવવાને સાચા ઉપાયને નહિ જાણનારો આત્મા વિપરીત ઉપાયેા કરી પોતાનુ ધારેલ મેળવી શકતા નથી; અને ઉલટો દુઃખી થાય છે. શાસ્રાએ કહ્યું છે કે, મેાહથી મૂઢ એવા આત્મા સુખની અભિલાષાથી અને દુઃખાને નાશ કરવા માટે વાની હિંસા કરે છે, ખાટુ' ખેલે છે, ચારીઓ કરે છે, દુરાચાર-અનાચાર સેવે છે, મહાપરિગ્રહ–આર’ભાદિ કરે છે. ક્રોધ, માન, માયા, લાભ, રાગ-દ્વેષાદિ કરે છે. તેથી એ માહ Jain Education nonal For Personal & Private Use Only || ૭૨ || jainelibrary.org Page #78 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન // ૭૩ || મઢ જીવ ઘણા પ્રકારના નવા કર્મો બાંધી જેમ અગ્નિમાં પડી ગયેલો જીવ છૂટવા માટે પ્રયત્ન કરી પાસેના અગ્નિના જ મોટા ખાડામાં પડી દુઃખી થઇ જાય તેમ અત્યંત દુઃખી દુઃખી થઈ જાય છે. સર્વ સર્વ પ્રવૃત્તિઓ સુખ માટે જ કરે છે. પરંતુ ધમ વિના સુખ મળતું જ નથી તેથી સુખને ઇચ્છનારા આત્માઓએ સવપાપવિરતિરૂપ ધમ કરવામાં પિતાની શક્તિઓ ખરચવી જોઇએ. || જેનાથી સર્વવિરતિ ધમ આચરી ન શકાય તેમણે એ સર્વવિરતિ ધર્મ સ્વીકારવાની તીવ્ર ઈચ્છા ચાલુ રાખી દેશવિરતિ ધર્મ સ્વીકારવામાં અને પાળવામાં પિતાની બધી શક્તિ ખરચવી તથા દશ પ્રકારના યતિધમની આરાધના સતત કરવામાં પોતાની બધી શક્તિ ખરચવી. ધમથી શ્રેષ્ઠ મંગલમાલા ઉત્પન્ન થાય છે, શ્રેષ્ઠ સંપત્તિ આવી મળે છે, સુખની પરંપરા ચાલુ થાય છે, ઇચ્છિતની સિદ્ધિ થાય છે, વિપુલ બુદ્ધિ મળે છે, અને જ્યાં જાય ત્યાં ધમથી સિદ્ધિ થાય છે. ધમથી માનવ અવતાર મળે છે, સુકુલમાં જન્મ થાય છે, શરીર નીરોગી તથા શક્તિવાળું મળે છે, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, શ્રેષ્ઠ ખેલ મળે છે, દીર્ઘ આયુષ્ય મળે છે તેમ ધમથીજ નિમળ યશ મળે છે, શ્રેષ્ઠ વિદ્યા મળે છે, અખૂટ ધન મળે છે. ધમ સંપ, અગ્નિ, શ્વાપદ, ભૂત, પ્રેત, રાક્ષસના ભયથી તેમજ બીજા પણ મહાભયથી બચાવી લે છે. સારી રીતે આરાધેલો ધમ અરિહંતાદિ પદવીઓને અને સ્વમોકાના સુખને પણ આપે છે. તેથી ધર્મના આવા બધા પ્રકારના ફળને જાણીને પિતાની સવ Jain Education international For Personal Private Use Only www.aineraryong Page #79 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન ॥ ૭૪ ॥ પ્રકારની શક્તિ ધમમાં ખરચવી. આ રીતે ધમમાં ધનાદિ શક્તિ ખર્ચવાનુ કન્ય કહીને હવે પાપભીરુતા કન્યને કહે છે. તથા મુમુક્ષુ આત્માઓએ દુઃખથી મુક્ત થવા માટે સદા પાપભીરુતા ધારણ કરવી. કારણકે પાપની ખીક વિના પાવિતિ કરવાને પ્રસગ ન આવે. અને જે પાવિતિ ન થાય તેા જીવને મેક્ષ મળે નહીં. કારણકે પાપમાં ચિત્ત આસક્ત હોય તેવા ચિત્તમાંધના વાસ થતા નથી, તેથી માક્ષમાગ રૂપ ધર્મમાં વિઘ્ન કરનારાં એવાં અઢારે પાપસ્થાનકાથી ભયભીત થઇ, હે જીવ! એ અઢારે પાપસ્થાનકાને વાસિરાવી દે. અઢાર પાપસ્થાનકા અને નરકાદિ ચારે ગતિએમાં અનતકાળથી અનંત અસહ્ય દુઃખા આપીને પાડે છે, તેથી એ બધા પાપસ્થાનકેાથી વિરમવારૂપ વિરતિના સ્વીકાર કર, જો એમ ન કરી શકે તેા શકચ હાય એટલા પાપાના ત્યાગ કર, અને બાકીના પાપાની આચરણા થઇ જતી હેાય તેા પાપની બીક રાખતા રહે. આ રીતે પાપભીરુતા કર્તવ્ય કહીને હવે સવરિત તથા દેશવરતિ કતવ્યને કહે છે, સ'સારદુ:ખથી મુક્ત થવા ઇચ્છનારા આત્માએએ અવશ્ય સવિરતિનો સ્વીકાર કરવા જોઇએ. સ વિરતિ એટલે સપ્રકારના પાપાથી વિરમવાની-અટકવાની પ્રતિજ્ઞા લઇને પાલન કરવુ' તે, સવતિના પાલન સિવાય કાઈ પણ આત્મા કારે પણ સપૂર્ણ દુ:ખોથી મુક્ત For Personal & Private Use Only || ૭૪ ૫ www.jalnelibrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ પ ષણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન 1104 11 થઈ શકતા નથી એવી જિનેશ્વરદેવની વાણી સાંભળીને મેટા માટા ચક્રવર્તી, રાજાએ, મહારાજાઓ, મહારાણીઆ, અમોપતિઓ, કાઢ્યાધિપતિઓ, સામાન્ય શ્રેષ્ઠીઓ, શેઠાણીએ, મત્રીશ્વરા, મ`ત્રીશ્વરપત્નીએ વિગેરે અનતા આત્માએ ઘાસના તરણાની પેઠે ષટ્ખંડ પૃથ્વી જેવા મોટા મોટા સામ્રાજ્યોને, સત્તાઓને, પદવીઓને, સ'પત્તિઓને, વિષયાને અને ધરબાર પરિવારોને તજી દઇને જિનેશ્વરદેવકથિત સર્વવિરતિના સ્વીકાર કરી, ધાર સયમ અને તપની સાધના કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જગતના જીવાને સવવરિત પમાડતા, ધમમાં જોડતા અનત શાશ્વતા સુખને પામ્યા છે. સર્વવિરતિ સ્વીકારનારા સાધુ-સાધ્વીજીએ તીસ્વરૂપ અને છે. સવવિરતિધર સાધુ– સાધ્વીજીઓને ત્રિલાક સ્મરણીય, નમનીય, પૂજનીય એવા નવકારમહામત્રમાં રહેલા ૫'ચપરમેષ્ઠિ ભગવંતામાં સ્થાન મળે છે. જ્ઞાનીઓ કહે છે કે, ફક્ત એકજ દિવસ નિર્માહ રીતે પાળેલ ચારિત્ર જીવને મેાક્ષ આપે છે. કદાચ કાઈ સ’યેગામાં મેાક્ષ ન મળે તેા વૈમાનિકદેવ બનાવી અસ`ખ્ય વર્ષા સુધી દેવતાઈ સુખોને આપે છે. સર્વવિરતિધરાને અસખ્ય દેવદેવીઓ સહિત એવા ચેાસઠ ઇન્દ્રો પણ વંદન—નમસ્કાર કરે છે. ઇન્દ્રો પોતાની સભામાં બેસે ત્યારે વિરતિધરાને નમસ્કાર કરીને જ બેસે છે, એવી મહિમાવતી સર્વવતિને અક્ષયસુખને પ્રાપ્ત કરવા ઈચ્છનારા આત્માઓએ અવશ્ય સ્વીકારવી જોઇએ. કદાચ કેટલાક સયાગાને કારણે તાત્કાલિક સવિરતિ દીક્ષા લઈ શકાય નહિ તે For Personal & Private Use Only # ૭૫ ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અદ્વિક વ્યાખ્યાન પણ એ લેવાની ઉત્કૃષ્ટ ઉત્કંઠા તો ચાલુજ રાખવી. અને અવિરતિમાં ન રહેતા દેશવિરતિનો અવશ્ય સ્વીકાર કરવો જોઇએ. એટલે શ્રાવકપણામાં રહીને પાળી શકાય એવા અહિંસા, સત્ય, અચેરી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ અણુવ્રતે, દિશિ પરિમાણ, ભેગોપભેગ પરિમાણ (કર્માદાનત્યાગસહ) તથા અનર્થદંડ વિરમણ એ ત્રણ ગુણવ્રત તેમજ સામાયિક, દેશાવગાસિક, પૌષધ અને અતિથિસંવિભાગવ્રત એ ચાર શિક્ષાત્રતે એ બારરૂપ દેશવિરતિને સ્વીકાર કરીને નિર્દોષ રીતે સર્વવિરતિ સહિત દેશવિરતિ કતવ્યને કહીને હવે પ્રતિક્રમણ કર્તવ્યને કહે છે. વળી સંસારના દુઃખોથી મુકત થવા ઈચ્છનારા આત્માઓએ મુકિત માટે સદા સવાર સાંજ બે વખત અવશ્ય પ્રતિકમણ કરવું જોઈએ. એ કરવાથી અત્યંત દુઃખદાયક એવા કમરોગ નાશ પામે IX છે અને મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રજ્ઞા કહે છે કે, કરેલું પ્રતિક્રમણ ભવ્યાના પાપને અત્યંત દળી નાખે છે. ઉત્કૃષ્ટકેટીની સમ્યકત્વની શુદ્ધિને વિસ્તાર છે. નીચગાવને નીચે નાખી દે છે. અપયશરૂપ છિદ્રને ક્ષણવારમાં ઢાંકી દે છે. સમ્યગદ્યાનને પુષ્ટ બનાવે છે. વિસ્તારને પામેલ એવા તૃષ્ણાલતાના મંડપને કાપી નાખે છે, અને સિદ્ધિસુખને વશ કરે છે. જિનેશ્વરરૂપ વૈદ્યોએ કહેલ વિધિ પ્રમાણે ઔષધની પેઠે જે આત્માઓ ઉભયકાલે આવશ્યક પ્રતિક્રમણ ઉદ્યમશીલ બનીને કરે છે તેઓ કમરગ રહિત બની જાય છે. તેથી સંકટમાં પણ સજજન દંડનાયકે જેમ યુદ્ધ જેવી છે ૭૬ || Jain Education international For Personal & Private Use Only www.ibrary og Page #82 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગમાં પણ યુદ્ધની તૈયારી સમયે હાથીની અંબાડી ઉપર પ્રતિક્રમણ કર્યું હતું. તે રીતે અવશ્ય | પર્યુષણ |ી પ્રતિક્રમણ કરવું જોઇએ. સજજનનું સંક્ષેપથી વૃત્તાંત આ પ્રમાણે છે. અષ્ટાહિક રાજા ભીમદેવ ગાંડ બની જતાં તેની રાણી રાજ્ય ચલાવતી હતી, ત્યાં દરરોજ જિનપૂજા અને વ્યાખ્યાન બે ટંક પ્રતિક્રમણ કર્યા વિના ભેજન પણ નહીં કરનાર એ સજજન નામને દંડનાયક-કોટવાલ હતે. એક વખત રાજ્ય ઉપર યવનસેના ચડી આવી, રાણીએ સજનને યુદ્ધને આદેશ આપ્યો, વહેલી સવારે સૈન્યને યુદ્ધ માટે સજજ થવાને આદેશ આપી સજજને હાથીની અંબાડી ઉપર બેસીને પ્રતિક્રમણ કરી લીધું, ત્યારે સજજ થયેલ સૈન્યને થયું કે, આ ધમ માણસ આ હિંસક યુદ્ધ કેમ કરી શકશે ? પરંતુ સજજને એવું યુદ્ધ કર્યું કે, યવન સેના હત–મહત થઈને ભાગી ગઈ. સૈનિકોએ Sિ. આ વાત રણને કરી, આશ્ચર્યયુક્ત થઈ રણુએ સજજનને પૂછયું કે આમ કેમ કર્યુ? સજજને કહ્યું કે, મારું મન મારે સ્વાધીન છે, તેથી રાત્રિમાં મેં મારું કામ કર્યું અને મારું શરીર તમારા રાજ્યની નોકરી કરે છે, તેથી દિવસે તમારું કામ કરી દીધું. એથી બન્નેનું કામ થઈ ગયું. આ સાંભળી લોકો સજજનની ધર્મદ્રઢતાને પ્રશંસતા થઇ ગયા. જેઓ સંકટ સમયમાં પણ પોતાના પ્રતિક્રમણ કરવાના નિયમને સજજનની જેમ ચૂકતા નથી તેઓને નિર્વાણ સુખની પરંપરા હથેળીમાંજ આવી જાય છે. તેથી કરેલા પાપોથી પાછું હટાડનાર એવું પ્રતિક્રમણ બંને ટાઈમ સવારે અને JIL ૭૭ For Personas Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પ પણ અાફ્રિક વ્યાખ્યાન || ૭૮ || સાંજે અવશ્ય કરવુ' જોઇએ. એ રીતે પ્રતિક્રમણુકત વ્યને કહીને હવે ધ્યાનકત્ર્યને કહે છે, તથા મુમુક્ષુ આત્માએ શુભધ્યાન કરવુ જોઇએ, ધ્યાનના આધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને ગુલમ્યાન એવા ચાર પ્રકાર છે. (૧) પૌદ્ગલિક વસ્તુએને મેળવવાની ઈચ્છા, સાચવવાની ઈચ્છા, વધારવાની ઈચ્છા રહે તે, તથા એ વસ્તુઓનો અને સ`બધીઓનો વિયાગ થાય ત્યારે તથા રાગાદિની વેદના થાય ત્યારે, શાક, સ'તાપ કરવા તેમજ તે વસ્તુએ અને સંબધીનો સયાગ થાય તે રીતે સતત પ્રયત્નમાં રહેવુ' તે આ ધ્યાન કહેવાય. એ આધ્યાન તિય ચગતિને આપનાર છે. તેથી તજવા ચેાગ્ય હાવાથી ન કરવુ' જોઇએ. (૨) પૌલિક પદાર્થો કે સંબધીઓ માટે ખીજા ઉપર ગુસ્સા કરવા અને મારવાના કે દુ:ખી કરવાના ઉપાયેા કરવા તથા તેના માટે તેવા વિચારો કરવા તે રૌદ્રધ્યાન કહેવાય. એ ધ્યાન નરકગતિને આપનાર હેાવાથી તજવા લાયક છે, તેથી રૌદ્રધ્યાન ન કરવુ. (૩) ત્રીજા ધર્મધ્યાનના જ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, અને સંસ્થાનવિચય એ ચાર પ્રકારો છે. આજ્ઞાવિચયમાં આત્માને પરમાત્મા બનાવવા માટે તેમજ સદુઃખથી મુક્ત થવા માટે શું શું કરવું જોઈએ અને શુ શુ ન કરવુ જોઈએ, એ માટે શ્રી જિનેશ્વર પરમાત્માની શી શી આજ્ઞા છે ! એ આજ્ઞા પ્રમાણે હુ' શુ શુ કરુ છુ અને શુ શુ નથી કરતા ? હું જિનાજ્ઞા પ્રમાણે કરવા ચાગ્ય શા માટે નથી કરતો ? જિનાજ્ઞા પ્રમાણે કરવા યાગ્ય For Personal & Private Use Only || ૭૮ ॥ www.jalhaibrary.cg Page #84 -------------------------------------------------------------------------- ________________ પચુ ષણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન || 21 || Jain Education atentional કાને ન કરતા એવા મારે કેમ ઉદ્ધાર થશે ? હું આત્મા ! તારે જિનાજ્ઞા પ્રમાણે સુદેવ, સુગુરુ સુધની આરાધના સતત કરવી જોઇએ. જિનાજ્ઞા પ્રમાણે સત્તાવન પ્રકારના સવરતત્ત્વને, બાર પ્રકારના તરૂપ નિરાતત્ત્વને સારી રીતે આચરવા જોઇએ. એ સવર-નિરાને આચરવાથી જીવ સદુ:ખાથી મુક્ત બની શાશ્વત સુખવાળા મેાક્ષને પ્રાપ્ત કરે છે. અને પરમાત્મા અને છે એમ શ્રી જિનેશ્વરદેવાએ કહ્યુ છે. તે હે જીવ! તું એ જિનેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે સવર અને નિરા તત્ત્વને સારી રીતે સતત આચરતા થઈ જાય તે! કેવુ' સારુ'? હું જીવ ! શ્રી જિનેશ્વરદેવાએ કહેલ સવર અને નિરા તત્ત્વને જીવનમાં ઉતારી તુ' મેાક્ષને મેળવ, એના વિના તારો ઉદ્ધાર થવાના નથી, એ વિચારાના ધ્યાનમાં રહેવુ' તે આજ્ઞાવિચય નામનો ધર્મધ્યાનનો પ્રકાર જાણવા, (૨) અપાયવિચય-અપાયવિચય એટલે જીવને દુઃખ-વિઘ્ન શેનાથી થાય છે તેનો વિચાર કરવા તે, દુઃખવિઘ્નોને ઉત્પન્ન કરનાર ક્રોધ, માન, માયા,લાભ, રાગ–દ્વેષ, કામ, મેાહ, મિથ્યાત્વ, અવિરતિ વિગેરે છે. તેને હું જીવ! તું તારા જીવનમાં સ્થાન આપીશ નહી, પહેલેથી જીવનમાં આવી ગયા હૈાત તે તેને દૂર કરવાના પ્રયત્ન કરી દૂર કરી દેજે જેથી તુ' સુખી થઇશ. (૩) વિપાકવિચય-વિપાકવિચય એટલે કમના વિપાકાનો એટલે ફળનો વિચાર કરવા તે, અજ્ઞાનવશ થયેલા જીવા જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મીને આંધ્યા કરે છે, તે કર્માંના અત્ય’ત દુઃખદાયી વિવિધ પ્રકારના ફળરૂપ, નરક તિય'ચ, For Personal & Private Use Only ॥ ૭૯ inelibrary.org Page #85 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અાહિક વ્યાખ્યાન || ૮૦ | મનધ્ય અને દેવગતિમાં છ અસહ્ય એવા અનંતદુઃખને ભોગવતા અનંતકાળ સુધી દુઃખી થાય છે તેથી હે જીવ, તું એવી રીતે જીવ કે જેથી કમજ બંધાય નહીં અને તું દુઃખી થાય નહીં. (૪) સંસ્થાનવિચય–સંસ્થાનવિય એટલે લેકની આકૃતિને વિચાર કરવો તે. આ લોક ચૌદરાજ | લેક પ્રમાણની ઉંચાઈવાલે છે, પગ પહોળા કરી, કેડ ઉપર હાથ રાખી ઉભા રહેલા પુરુષની આકૃતિ જે ગળાકાર આ લેકનો આકાર છે. નીચે સાત રાજલક પહેળે છે, એવા આ લોકના બધાજ આકાશપ્રદેશમાં મેં એક એક આકાશપ્રદેશને અનંતીવાર જન્મ-મરણ લઈને સ્પર્શી લીધા છે. હજીપણ તું તારા જીવને ધમમય નહી બનાવે તો જન્મ-મરણાદિથી દુઃખી થયા કરીશ. જો તારે દુઃખી ન થવું હોય તે તાત્કાલિક જિન ધમમય જીવન બનાવી, કમખપાવી, મોક્ષને મેળવી અનંતસુખને ભેગવતે થા. હે જીવ! તું ધમયાનના આ ચાર પ્રકારે કહ્યા છે, તેમાં ચિત્તને સ્થિર કરીશ તે તને મોક્ષ પ્રાપ્ત થશે અને અનંતકાળ સુખી બની જઈશ. હશે ધ્યાનને ચોથે પ્રકાર શુકલધ્યાન છે, તેના પણ ચાર પ્રકાર છે તે કહે છે, (૧) પૃથકત્વરિતકસપ્રવિચાર-શુકલધ્યાનને આ પ્રકાર આઠમા ગુણસ્થાનકથી અગીયારમા ગુણસ્થાનક સધી હોય છે. એ પ્રકારમાં જીવ દ્રવ્યપર્યાયાદિ વિવિધ દષ્ટિએ એક પદાર્થનું ચિંતન ૮૦ || Jain Education L onal For Personal & Private Use Only ainabrary.org Page #86 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અણહિક વ્યાખ્યાન કરતા અન્ય પદાર્થના ચિંતનમાં જાય છે, એક શબ્દ કે યોગનું ચિંતન કરતા બીજા શબ્દ કે યોગના ચિંતનમાં જાય છે. (૨) એકત્રવિર્તક અપવિચાર-શુકલધ્યાનને આ બીજો પ્રકાર બારમા અને તેરમા ગુણસ્થાનકમાં હોય છે. આ પ્રકારમાં જીવ એક જ પદાર્થ કે શબ્દ અથવા યોગના ચિંતનમાં સ્થિર રહે છે. બીજા બીજા ચિંતનમાં જ નથી. (૩) અપ્રતિપાતી સૂક્ષ્મક્રિયા–શુકલધ્યાનનો આ ત્રીજો પ્રકાર તેરમાં ગુણસ્થાનકમાંથી જીવને ચૌદમા ગુણસ્થાનકમાં લઇ જાય છે. આ પ્રકારમાં કેવલી ભગવંત તેરમા ગુણસ્થાનને અંતે બધા યોગનું નિધન કરે છે. ફક્ત સૂકમ કાયોગથી સૂમ શ્વાસોશ્વાસની ક્રિયા બાકી રહે છે એમાં પતનની સંભાવના રહેતી નથી. (૪) સમુચ્છિન્ન કિયાનિવૃત્તિ-શુકલધ્યાનનો આ ચોથે પ્રકાર ચૌદમા ગુણસ્થાનકમાં હોય છે. એ પ્રકારમાં મન, વચન, કાયાના બધા ભેગોનું નિધન થઈ જાય છે. સૂફમ શ્વાસોશ્વાસની ક્રિયા પણ રહેતી નથી. આ પ્રકારથી જીવ સવકમથી મુક્ત બની જાય છે, અને તે જ સમયે મોક્ષમાં જાય છે. એ રીતે થાનકતવ્યને કહીને હવે બાર ભાવના ભાવારૂપ કર્તવ્યને કહે છે. તથા મુમુક્ષુ આત્માઓએ બાર ભાવનાઓ ભાવવી જોઈએ. એ બાર ભાવનાઓ ભાવ્યા વિના I૮૧ Jan Econ For Personal Private Use Only nelibrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ જીવને મેક્ષ પ્રાપ્ત થતો નથી તેથી, મેક્ષને મેળવવાની ઇચ્છાવાળા આત્માઓએ અનિત્ય, અશરણુ, પર્યુષણ સંસાર, એકત્વ અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંધર, નિજેરા, લેકસ્વરૂપ, બેધિદુલભ અને બારમી | અષ્ટાદ્વક ધમભાવના, એ બાર ભાવનાઓને અવશ્ય ભાવવી જોઇએ. આ બાર ભાવનાનું વર્ણન આ પ્રમાણે છે. વ્યાખ્યાન (૧) અનિત્યભાવના, માતા-પિતા, પતિ-પત્ની, ભાઇ-બહેન, સગાસંબંધી વિગેરે પરિવાર તથા ૮૨ા | ધન સંપત્તિ, મકાન, વાડી, ક્ષેત્ર વિગેરે તેમજ શરીર આયુષ્ય વિગેરે તથા એ બધાના સંબંધો અનિત્ય છે, નિત્ય રહેનારા નથી, તેથી હે જીવ!તુ એ બધાને ત્યાગ કરી, નિત્ય સંબંધ રાખનારા તારા પિતાના Aિ શાન, દશન, ચારિત્રાદિ ગુણમાં રમતા કરી, શાશ્વત સુખને મેળવ, એવી ભાવના ભાવવી તે. | (૨) અશરણભાવના–આ જગતમાં કુટુંબ, પરિવાર, ધન, સંપત્તિ વિગેરે કઈપણ જન્મ–જરા શા મૃત્યુના પંજામાંથી બચાવી શકે તેમ નથી, માટે હે જીવ! તું અનંત દુઃખથી બચાવવા અને શરણ આપવા સમર્થ એવા અરિહંત, સિદ્ધ, સાધુભગવંતનું અને જૈનધમનું શરણ સ્વીકારી શાશ્વત સુખી થા, એવી ભાવના ભાવવી તે. (૧) સંસારભાવના–આ ભાવના માતા બીજા ભવમાં પત્ની થાય છે. પત્ની માતા થાય છે. પિતા પુત્ર થાય છે અને પુત્ર પિતા થાય છે, દાદા પત્ની થાય છે પત્ની દાદા થઈ જાય છે એ આ વિચિત્ર અને અસાર સંસાર છે. આ સંસાર અનાદિ અનંતકાળથી દુઃખથી પીડે છે, તેથી હે in El For Personal & Private Use Only ainebrar og Page #88 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન HI ૮૩ જીવ! તું આ સંસારથી મુક્ત થવા માટે સમ્યક ચારિત્રનો સ્વીકાર કર, એવી ભાવના ભાવવી તે. (૪) એકત્વભાવના–આ જીવ એકલોજ જમ્યો છે અને એકલેજ દુખ ભોગવતે મરવાનો છે. માતા, પિતા, પતિ, પત્ની, પુત્ર, પુત્રી વિગેરે પરિવાર એની સાથે નથી આવ્યા તેમજ એની સાથે જવાના પણ નથી, તું એ બધા ઉપર મમત્વ રાખ નહિ, તું એ બધાના મમત્વથી અત્યંત દુઃખી થયે છે, તેથી એ બધાને ત્યાગ કરી સાધુ થઇ, ચારિત્રને સુંદર રીતે આચરી મુક્તિસુખને મેળવ, એવી ભાવના ભાવવી તે. (૫) અન્યત્વભાવના-આત્મા શરીરથી ભિન્ન છે, તેથી શરીરના સંબંધી એવા માતા, પિતા, પતિ, પત્ની, પુત્ર, પુત્રી વિગેરે પરિવારથી તથા મકાન, ધન, સંપત્તિ વિગેરેથી પણ આત્મા ભિન્ન છે. આ બધાને પિતાના માની જીવે અનંતાનંત દુઃખને અનંતકાળ ભેગવ્યા છે. માટે હે જીવ! તું તારાથી ભિન્ન એવા કટબાદિને ત્યજી, સંયમ સ્વીકારી, સાધના કરી, તારા આત્માને પરમાત્મા બનાવ, એવી ભાવના ભાવવી તે. (૬) અશુચિભાવના-આ શરીર માંસ, રૂધિર, પરૂ, વિય, મત્ર, વિષ્ટા વિગેરે અશુચિથી ભરેલા છે, પુરુષના નવ અને સ્ત્રીના બાર દ્વારથી સદા અશુચિ વહ્યા જ કરે છે, સુગંધી પદાર્થો શરીરમાં નાખીએ કે તરત આ શરીરના સંસર્ગથી અત્યંત અશુચિમય બની જાય છે. આવા અત્યંત અશુચિમય For Personal & Private Use Only www.aine brary og Page #89 -------------------------------------------------------------------------- ________________ પ`ષણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન ॥ ૮૪ ॥ આ શરીરના રાગથી આ જીવ અનતકાળ દુઃખમાં રીખાયા છે. તેથી હે જીવ! તુ' આ શરીર ઉપરના રાગ દૂર કરી તારક એવા સચમ તપની આરાધના કરી શાશ્વત સુખને મેળવ, એવી ભાવના ભાવથી તે. (૭) આશ્રવભાવના—પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, પાંચ અત્રત, ત્રણ યાગ અને પચ્ચીશ ક્રિયાએથી આત્મામાં કર્મીના આશ્રવ થાય છે, તેથી આત્મા અનાદિ અનંત કાળસુધી દુઃખી થઇ સૉંસારમાં ભટકચા કરે છે. માટે હે જીવ! તુ એ કર્માશ્રયને અટકાવવા દીક્ષા લઈ સયમની સતત આરાધના કરી શાશ્વત સુખને મેળવ, એવી ભાવના ભાવવી તે. (૮) સ‘વરભાવના–અનાદિ અન`તકાળ સુધી સ’સારમાં અત્યંત દુઃખમાં પીડનારા એવા કર્માંશ્રવાને અટકાવવા હું જીવ ! તુ' સત્તાવન પ્રકારના સચમમાં રહીને અન'ત સુખના ભાક્તા મન, એવી ભાવના ભાવવી તે. (૯) નિર્જરા ભાવના-અનાદિકાળથી અધાયેલા અને અનતદુઃખાને આપનારા એવા કર્મીના નાશ કરવા હે જીવ! તુ* આર પ્રકારના ખાદ્યાન્યતર તપને કર અને અવ્યાખાધ શાશ્વત સુખને પ્રાપ્ત કર, એવી ભાવના ભાવવી તે. (૧૦) લાકસ્વરૂપભાવના-દેવ પેાતાની શક્તિથી લોખડના માટા ગાળા નીચે ફેંકે તેને એક રાજલેાક For Personal & Private Use Only 來來來來來來 ॥ ૮૪ | www.jalhaibrary.cg Page #90 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન જેટલે નીચે આવતાં છ માસ લાગે. એવા ચૌદ રાજલોક પ્રમાણને આ લોક છે. નીચે સાત રાજલોક પહાળે છે, તે અનુક્રમે મધ્યમાં એક રાજલક છે, ઉપરના ભાગમાં વચ્ચે પાંચ રાજલક છે, ઉપરના છેડે એક રાજલોક છે, કેડે બે હાથ રાખી, પગ પહોળા કરી ઉભા રહેલા પુરુષ જેવી આકૃતિવાળા ગોળાકાર એવા આ ચૌદ રાજલોકમાં હે જીવ! તું અનંતીવાર જો અને મર્યો ન હોય એવી કયાંય પણ ખસખસના એક દાણાના સોમા ભાગ જેટલી પણ જગ્યા બાકી નથી, જેનધમની આરાધના વિના હે જીવ! તું આ લોકમાં અતિશય દુઃખી થઈને ભટકયો છે, હવે સતત જૈનધમને આરાધી દુઃખમુક્ત બની, લોકના અગ્રભાગે શ્રી સિદ્ધપરમાત્મા બિરાજે છે તેમની સાથે બિરાજમાન થા, એવી ભાવના ભાવવી તે. [૧૧] બાધિદુલભભાવના–ધિ એટલે સમ્યકત્વ, એ પામવું અત્યંત દુલભ છે, સમ્યકત્વ વિના મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી, તેથી હે જીવ! તને સમ્યફલ પ્રાપ્ત થયેલ હોય તો તેને નિમલ બનાવજે અને જો તને સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થઈ હોય તે જૈન સદગુરુઓ જૈન તત્વજ્ઞાન આદિને સંસગ કરી સમ્યકત્વ પ્રાપ્ત કર, જેથી તારે મેક્ષ થાય, એવી ભાવના ભાવવી તે. | (૧૨) ધમભાવના–આ અનંત દુઃખમય સંસારમાંથી મુક્ત કરવા માટે અત્યંત સમર્થ એ જિનેશ્વરએ કહેલો ધમ અત્યંત દુર્લભ છે. દાન, શીલ, તપ અને ભાવ૫ તથા સમ્યગદર્શન, I૮૫ Jan Educatorsemana For Personas Private Use Only www.janeibrary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાક્ષિક વ્યાખ્યાન શાન, ચારિત્રરૂપ અત્યંત દુલભ એવા તારક જૈનધર્મને અત્યંત સારી રીતે આરાધીને હે જીવ! અનંત અવ્યાબાધ એવા શિવસુખને પ્રાપ્ત કર, એવી ભાવના ભાવવી તે. એ રીતે બાર ભાવના ભાવવાનું કર્તવ્ય કહીને હવે નિયમ લેવા જોઈએ એ કર્તવ્ય કહે છે. - તથા સર્વ દુઃખથી મુક્ત થવા ઈચ્છતા આત્માઓએ નીચે જણાવ્યા પ્રમાણેના નિયમો અવશ્ય લેવા જોઈએ, અને સારી રીતે પાળવા જોઈએ. (૧) દરરોજ નવકારસી પિરિસી આદિ પચ્ચકખાણ કરવાના નિયમ લેવા. (૨) રાત્રિએ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાનો નિયમ લે. (૩) મધ, માખણ, મદિરા અને માંસ એ ચારે મહાવિગઈઓના ત્યાગના નિયમ લેવા. (૪) કાંદા, બટાટા, ગાજર, લસણ, આદુ, કદ વગેરે કંદમૂળાદિ બત્રીશ અનંતકાયના ત્યાગના નિયમ લેવા. (૫) ચૂર્ણ થાય એવા કડક નહી કરેલા રોટલા, રોટલી, ખાખરા, પૂરી, થેપલા, ભજીયા વગેરે વાસી અન્ન ન ખાવાના નિયમ લેવા. (૬) કાચા એટલે કે નહિ ઉકાળેલા દૂધ, દહીં, છાશરૂપ ગેરસ સાથે કઠોળ ન ખાવાના નિયમ લેવા. (૭) જેના રૂપ, રંગ, રસ, ખરાબ થઈ ગયેલ હોય એવી ચલિતરસ વસ્તુઓને ન ખાવાના નિયમ લેવા. (૮) ચૂર્ણ થાય એવા નહીં મુકાયેલા ત્રણ દિવસ ઉપરાંતના | અથાણા ન ખાવાને નિયમ લે. (૯) દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને કડા એ છ વિગઈમાંથી શક્ય એટલી વિગઈઓને દરરોજ ત્યાગ કરવાનો નિયમ લે. (૧૦) અણગળ પાણી ન પીવાનો For Personal & Private Use Only wwainbrary og Page #92 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અશાક્ષિક વ્યાખ્યાનો || ૮૭ | | નિયમ લે, શક્ય હોય તે ઉકાળેલું પાણી પીવાને નિયમ લે, જેથી સાધુ ભગવંતને પાણી વહોરાવવાને મહાન લાભ મળે. (૧૧) શક્ય હોય તો સચિત્ત ન ખાવાનો નિયમ લે. (૧૨) પવ તિથિઓમાં લીલોતરી ન ખાવાનો નિયમ લે. (૧૩) ભોજન કર્યા બાદ થાળી ધોઈને પી જવાને નિયમ લે. ૧૪) આદ્ર પછી આમ્ર ન ખાવાને નિયમ લેવો. (૧૫) કાર્તિક પૂર્ણિમાથી ફાગણ પૂણિમા સિવાયના આઠ માસના કાળમાં ભાજી વિગેરે વનસ્પતિના પાંદડા ન ખાવાને તેમજ મીઠ મે ન ખાવાને નિયમ લે. (૧૬) દરરોજ સવારે અને સાંજે ચૌદ નિયમ ધારવાપૂર્વક નિયમિત રીતે પાળવાને નિયમ લે. (૧૭) હંમેશા જિનદશન-જિનપૂજા કરવાનો નિયમ લે. (૧૮) દરરોજ નવકાર મહામંત્રની અમુક માળાઓ ગણવાને નિયમ લે. (૧૯) દરરોજની કે મહિનામાં અમુક ગાથાઓ કંઠસ્થ કરવા તેમજ બે ત્રણ કે તેથી વધારે ગાથાઓનું પુનરાવર્તન કરવાને નિયમ લે. (૨૦) સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનો નિયમ લે તથા સમય મળે ત્યારે દરરોજ Aિ અમુક સામાયિક કરવાનો નિયમ લે. (૨૧) પર્વ દિવસોમાં પૌષધ કરવા અને બ્રહ્મચર્ય પાળવાને નિયમ લે. (૨૨) દરરોજ એકાસણાદિ તપ કરવાનો નિયમ લે, તે તપ ન થઇ શકે તો પર્વ દિવસમાં તપશ્ચર્યા કરવાનો નિયમ લે. (૨૩) નાટક અને ખેલ વિગેરે ન જોવાને નિયમ લે. ૨િ૪] સાતે વ્યસન ન સેવવાનો નિયમ લે, રિ૫] દીક્ષા ન લેવાય ત્યાં સુધી અમુક વસ્તુના For Personal & Private Use Only www.aine brary og Page #93 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અાહિક વ્યાખ્યાન ત્યાગને નિયમ લે. [૨૬] દરવર્ષે ધમભાગે અમુક દ્રવ્ય ખરચવાનો નિયમ લેવો, વિગેરે નિયમ લેવા અને શુદ્ધ રીતે પાળવા. નિયમ લીધા વિના આત્માનું કલ્યાણ થતું નથી. માટે નિયમો અવશ્ય લેવા જોઈએ. તદન સામાન્ય એવા ચાર જ નિયમને લેનાર અને સુંદર રીતે પાળનાર વંકચૂલ કેવા મહાન ફળને પામ્યો છે તેના વૃત્તાંતથી સમજાય તેથી તેનું વૃત્તાંત કહે છે. એક નગરમાં વિમલયશા નામે રાજા હતું, તેને પુષ્પચલ નામે એક જ પુત્ર હતું. તે પુત્ર સ્ત્રીઓ પર બળાત્કાર કરી વ્યસન સેવી નગરજનોને રંજાડતો હતો. તેના આવા વાંકા કાર્યોને જોઈને લોકો તેને વંકચૂલ તરીકે ઓળખતા હતા. એક વખત એ વંકચૂલથી ત્રાસ પામેલા લોકેએ રાજા પાસે ફરિયાદ કરી અને એ વંકચૂલના ત્રાસથી પ્રજાજનોને બચાવવાની વિનંતિ કરી, રાજાએ પુત્રને ઘણું ઘણું સમજાવ્યું છતાં તે વંકચૂલ સુધર્યો નહીં તેથી રાજાએ પુત્રને કહ્યું કે, તું આવા ખરાબ કાર્યો ! છોડીને સુધરી જા અથવા તો આ રાજ્ય છેડીને ચાલ્યો જા. વંકચલ પિતાની પત્નીને અને સાથે આવવા ઇચ્છતી હેન પુષ્પચૂલાને લઈને ચાલતો થયે. રસ્તામાં પાંચ ચોર મલ્યા, તે ચેર વંકચૂલને લુંટવા માટે તૈયાર થયા. ચેરે સાથે યુદ્ધ થયું અને વંકચૂલ તી ગયે. પછી ચોરેને નાયક મરી ગયો હતો તેથી ચેરેએ વંકચૂલને વિનંતિ કરીને પિતાને નાયક બનાવ્યું. હવે વંક- Sિ ચૂલ ચોરેની સાથે સિંહ પલ્લીમાં વસવા લાગ્યો અને મોટી મોટી ચોરીઓ કરવા લાગ્યો. એક સમયે II ૮૮ | Jain Education IN For Personal & Private Use Only Linelibrary.org Page #94 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અણહિક વ્યાખ્યાન | એક જૈનાચાર્ય પોતાના પરિવાર સહિત ત્યાં આવ્યા. તેમણે વંકચૂલને કહ્યું કે, વરસાદ ચાલુ થઈ ]X/ ગયો છે, જમીન ઘાસના અંકરાવાળી બની ગઈ છે. આવા સમયે જૈન સાધુઓને એક જ સ્થાને ચાતુર્માસ રહેવાનો આચાર છે. તેથી અમને ચાતુર્માસ રહેવા માટે જગ્યા આપો. વંકચૂલે કહ્યું કે, રહેવા માટે જગ્યા આપીએ પણ તમે અમારી હદમાં છે ત્યાં સુધી અહિંના કેઇપણ માણસને ધમને ઉપદેશ ન આપો. કારણ કે અમારે ચોરીને ધધો છે. તમારા ઉપદેશથી એ ચોરીને ધધો છૂટી જાય તે અમે મુશકેલીમાં મૂકાઈ જઈએ. તે આચાર્યશ્રીએ કહ્યું: ભલે અમને કબૂલ છે પણ અમે જ્યાં સુધી તમારા સ્થાનમાં છીએ ત્યાં સુધી આ ગામમાં હિંસા કે માંસાહાર ન થ || જોઈએ. વંકચૂલે તે કબૂલ કરી આચાર્યશ્રી આદિને સ્થાન આપીને ગામના લોકોને જણાવ્યું કે જ્યાં સુધી આ મુનિઓ અહિં છે ત્યાં સુધી કેઈએ પણ આ ગામમાં હિંસા અને માંસાહાર ન કરે, જનતાએ પણ એ સ્વીકારી લીધુ. આચાર્યાદિ મુનિવર્યોએ ચાતુર્માસ દરમ્યાન દશનજ્ઞાન-ચારિત્રની સુંદર રીતે આરાધના કરી ચાતુર્માસ પૂર્ણ કર્યું અને વિહાર કર્યો. જનતા દૂર સુધી વળાવવા જઈ પાછી વળી. વચલ સાથે ચાલ્યો અને પિતાની હદ પૂરી થઈ ત્યારે નમસ્કાર કરીને પાછા વળ્યો, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું, કેમ વળ્યા ? વંકચૂલે કહ્યું કે, હવે અમારી હદ પૂરી થઈ, તમે અમારી હદથી બહાર છે. આચાર્યશ્રીએ કહ્યું કે, હું તમારી હદમાં નથી તો કહું છું II ૮૯ Jain Education All For Personal & Private Use Only Lainelibrary.org Page #95 -------------------------------------------------------------------------- ________________ [ કે ચાતુર્માસની યાદગીરી માટે કઈક નિયમ લે. વંકચૂલે કહ્યું, અમે ચોરી, હિંસા, દારુ વિગેરે બધા જ પયુષણ | વ્યસને સેવનારા છીએ. અમારાથી કઈપણ નિયમ ન લેવાય. આચાર્યશ્રીએ કહ્યું, તું પાળી શકે અછાહિ | એવા જ નિયમ છે. સાંભળ, કેઇપણ અજાણ્ય ફળ ખાવું નહીં, કેઈ ઉપર શસ્ત્ર વિગેરેથી ઘા વ્યાખ્યાન કર હોય ત્યારે પાંચ-સાત પગલાં પાછા હટવું, રાજાની પટ્ટરાણી સાથે મિથુન સેવવું નહીં અને કાગ- JA ડાનું માંસ ખાવું નહી. આ ચારે નિયમો લેવામાં કોઈ વાંધો નથી એમ વિચારી વકચેલે એ ચારે | નિયમો લીધા. આચાર્યશ્રી સંતોષ પામી વિહાર કરી ગયા. વંકચૂલ પિતાના સ્થાને આવી થોડા દિવસ પછી ચોરી કરવા નીકળ્યો. પોતાના સાથીદાર સાથે ચોરી કરી પાછા વળતા જગલમાં આવી ગયા. કકડીને ભૂખ લાગી હતી તેથી સાથીએ જંગલમાં જે કંઈ ફળે મલ્યા તે જલદીથી લાવ્યા. વંકચૂલે કહ્યું. આ ફળનું નામ શું છે ? સાથીઓએ કહ્યું, આ ફળ બહુ સારા છે પણ અમે નામ નથી જાણતા. વંકચૂલે કહ્યું કે, મારી પ્રતિજ્ઞા હોવાથી હું આ ફળે નહીં ખાઉ' પછી તેના સાથીઓ ફળ ખાઈને સૂઈ ગયા, વંકચૂલ પણ રાત્રે સૂઈ ગયો. સવારે વંકચૂલે બધા સાથીઓને ઉઠાડ્યા પણ તેઓ ફળના ઝેરથી મરણ પામ્યા હતા. તે જાણી વંકચૂલ પ્રતિજ્ઞા દેનારા ગુરુને અત્યંત ઉપકાર માનવા લાગ્યો. થોડા સમય પછી વંકચૂલ કાર્ય પ્રસંગે બહાર ગયા હતા. મધ્યરાત્રિએ પાછો વળી ઘરે આવ્ય, / ૯૦ || Jain Education international For Persona & Private Use Only www.janeibrary.org Page #96 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાબ્લિક વ્યાખ્યાન ત્યારે પિતાની પત્ની સાથે કઇ પુરષને સૂતેલે જોઈ ક્રોધિત થઈ તલવાર કાઢી બન્નેને કાપી નાખવા જતા હતા, તેને નિયમ યાદ આવતા, તે પાંચ-સાત ડગલા પાછા હઠવા ગયે, ત્યારે તેની તલવાર પાછળની ભીંત સાથે અથડાતા મોટો અવાજ થયે, અને તે સમયે પુરુષવેશે સૂતેલી એવી તેની હેન જાગી ગઈ અને બોલી “માર વિરે વંકચૂલ ઘણું ” ત્યારે પોતાની બહેનના આ શબ્દ સાંભળી વંકચૂલે તલવાર મ્યાન કરી દીધી અને કહ્યું. બહેન પુરષના વેશમાં તું ભાભી સાથે કેમ | સૂઇ ગઈ ? ત્યારે તેની બહેને કહ્યું, આપણી પલ્લીમાં નટો નૃત્ય કરવા માટે આવ્યા હતા, મોડી રાત સુધી નૃત્ય ચાલ્યું. તમારી ગેરહાજરીની કોઈને ખબર ન પડે એટલે હું તમારેજ વેષ પહેરીને ભાભી સાથે નૃત્ય જોવા ગઈ હતી, પછી મોડી રાતે ઘરે આવી ત્યારે ખૂબજ ઉંધ આવતી હતી તેથી એજ વેષે ભાભી સાથે સૂઈ ગઈ. વંકચૂલે કહ્યું, ઉપકારી એવા ગુરુમહારાજે મને નિયમ ન આપ્યો હોત તો તમને બંનેને એકજ ઝાટકે મારી નાખી, હું આખી જીંદગી પશ્ચાત્તાપથી તપતે રહી મરણ પામત, અરે ! આવા ઉપકારી ગુરુદેવ આખું ચાતુર્માસ ગામમાં રહ્યા હતા છતાં અભાગીયા એવા મેં એમના ઉપદેશનો લાભ ન લીધો અને બીજાને પણ એમના ઉપદેશથી વંચિત રાખ્યા, તેનો પશ્ચાત્તાપ કરવા લાગ્યા, કઈ વખત વલ ચોરી કરવા માટે રાજાના મહેલ ઉપર ચડી ગયે. રાજાની પટ્ટરાણી જાગતી | | 1 || For Persona & Private Use Only Jain Education winebrary og Page #97 -------------------------------------------------------------------------- ________________ પશુ પણ અષ્ટાદ્દિક વ્યાખ્યાન ॥ ૧ ॥ હતી, તેણીએ પૂછ્યું, તુ કાણુ છે ? વંકચૂલે કહ્યું હુ' ચોર છું. ચોરનુ' રૂપ જોઇને માહિત થયેલી તેણીએ કહ્યું, તને ચોરી કરવા માટે ઘણું ધન અતાવીશ મને વિષયસુખના લાભ આપ, વંકચૂલે તેણીને પૂછ્યું, તમે કાણું છે ? તેણીએ કહ્યું, હુ· રાજાની પટ્ટરાણી છું. ત્યારે વંકચૂલે કહ્યું–તમે મારી માતા સમાન છે, એટલે એ કાય માતા સાથે ન થાય, તેણીએ કહ્યુ જો તુ મને વિષયસુખ નહી આપે ા તને પકડાવીને દુ:ખી દુ:ખી કરી નાખીશ. પણ ચારે તે ન માન્યું. તેથી રાણીએ ગુસ્સે થઇ, ચીસા પાડીને સેવકા દ્વારા ચોરને પકડાવ્યેા, પાસેના જ ખડમાં રહેલા રાજાએ આ બધુ સાંભળી લીધુ, સવારના રાજસભામાં ચોરને હાજર કરવામાં આવ્યા. રાજાએ ચોરને પૂછ્યુ−તે શુ કર્યુ છે ? ચોરે કહ્યું મને જે કાર્ય માટે પકડયા છે તેની જે સજા થતી હાય તે સજા મને કરી. રાજાએ ચારને એકાંતમાં લઈ જઈને કહ્યુ', જે અન્ય' છે તે અધુ' મેં' સાંભળ્યુ છે. ત્યારે વંકચૂલે કહ્યુ–મે' રાણીને મારી માતા બનાવી છે, તેા મારી માતાની આવી વાત પ્રગટ ન થવી જોઇએ, અને માતાજીને કાઈપણ જાતની સજા ન થવી જોઇએ. સ`સારીવા વિષયાધીન જ હોય છે, એમાં રાણીમાના કાઇ દાખ નથી, રાજા વ'કચૂલ ઉપર ખૂબજ પ્રસન્ન થયા અને રાજસભામાં લાવી પેાતાની પાસે બેસાડીને કહ્યુ', હવેથી તમારે અહિંજ રહેવાનુ છે. વ ક ચૂલે તે માન્ય કર્યું' અને પેાતાની પત્ની તથા વ્હેનને ત્યાં લાવી રહેવા લાગ્યા. કારણ કે, હવે એ સમજ્યા, કે—આ ત્રીજા Jain Education national For Personal & Private Use Only || ૯૨ || Mainelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ નિયમે પણ મને કાંસીની સજામાંથી બચાવી લીધો છે, ગુરુમહારાજનો જેટલે ઉપકાર માનીએ પર્યુષણ તેટલો ઓછો છે. મારે હવે ચોરી,દારુ, હિંસા વિગેરે પાપ કાર્યો તજી દઈને ધમમાં જોડાઈ જવું અષ્ટાહિક || જોઈએ. એમ વિચારી ધમકાર્યમાં જોડાઈ ગયે. અને રાજ્યમાં રાજાનો ખૂબ જ માનીતે બની | વ્યાખ્યાન ગયે. ત્યાં રહેતા જિનદાસનામના શ્રાવકની મિત્રાચારીથી તે ધમને સારી રીતે સમજી ધમમાં Yિ ખૂબજ તન્મય બન્યો. નિયમ આપનાર ગુરુ મળી જતાં તેમના ઉપદેશથી વંકચૂલે પલ્લીમાં ચમણવતી નદીના કાંઠા પાસે મહાવીર પ્રભુનો જિનાલય બંધાવ્યો, તે જિનાલય તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. વળી એક રાણીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા સહિત એજ નદીમાં પડતું મૂક્યું હતું, તે રાણી એજ | પ્રતિમાજીની અધિષ્ઠાયિકા દેવી થઈ હતી, વંકચૂલને એ નદીમાંથી પ્રતિમાજી પ્રાપ્ત થતાં તેણે એ Tી પ્રતિમાને પિતાના જિનાલયના મંડપમાં પધરાવી અને તે પ્રતિમાજી માટે સમીપમાં નૂતન જિનાલય | બંધાવ્યો, પરંતુ એ પ્રતિમાજી જિનાલયના મંડપમાંથી નૂતન જિનાલયમાં ન આવ્યા. તેથી પ્રતિમાજીને મહિમા વધે અને એ ચેલણ પાશ્વનાથ તીર્થ બની ગયું તેમજ યાત્રાનું મોટું ધામ બની ગયું. તથા પલીના સ્થાને મોટું નગર બની ગયું. વંકચૂલ જે રાજાના મહેલમાં રહેતા હતા, તે રાજાને એક વખત યુદ્ધને પ્રસંગ આવતાં, વંકચૂલ યુદ્ધ કરવા ગયા અને જીતી ગયે, પરંતુ તેને યુદ્ધમાં ઝેરલેપિત શસ્ત્રોના ઘા લાગ્યા હતા તેથી તેની | | I For Personal Private Use Only Jain Education brary og Page #99 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન ॥ ૯૪ | સ્થિતિ બહુ ગંભીર બની ગઈ હતી, રાજાએ વૈદ્યોને બાલાવ્યા પણ તેના ઉપચાર નિષ્ફળ ગયા, પછી તે વૈદ્યોએ ખરાબર નિદાન કરી કાગડાનુ' માંસ ખાવાનું' કહ્યું, ત્યારે કચૂલે કહ્યું કે, મારે કાગડાનું માંસ નહિ ખાવાના નિયમ છે તેથી હુ* કાગડાનુ' માંસ નહી ખાઉં. આ વાત સાંભળી રાજાએ તેને સમજાવવા માટે એના મિત્રને એાલાન્ગેા, ત્યારે તેના મિત્ર જિનદાસ ત્યાં આવતા હતા ત્યારે રસ્તામાં બે યુવતીઓને રડતી જોઇ તેમને રડવાનુ કારણ પૂછ્યું, ત્યારે તે સ્રીઆએ કહ્યુ, વકચૂલ હાલ જે સ્થિતિમાં છે તેજ સ્થિતિમાં રહીને મૃત્યુ પામે તા તે સૌધમ દેવલાકમાં અમારે પતિ થાય, પરંતુ તમે તેના નિયમને ભાગ કરાવવા જાએ છે. તેથી રડીએ છાએ, જિનદાસે કહ્યુ કે, હુ વ્રતભંગ નહીં કરાવું, એમ કહી તે વ'કચૂલ પાસે ગયા. ત્યાં રાજા વગેરેની સમક્ષ જ ન'કચૂલને અત્યંત દૃઢ જાણીને વિશેષ ત્રત નિયમાદિ કરાવી, ચારે આહારના પચ્ચક્ખાણ કરાવ્યા, અઢાર પાપસ્થાનકાને વાસિરાવ્યા, ચેાર્યાસી લક્ષ વાયેાનિને ખમાવરાવ્યા, દુષ્કૃત નિંદા, સુકૃત અનુમેાદના કરાવી, અરિહ‘તાદિ ચાર શરણા લેવરાવી, નવકારમહામત્ર ગણવા-ગણાવવાનુ ચાલુ રાખ્યુ’. આથી મ’ગળમય પરિસ્થિતિમાં મૃત્યુ પામી વ'કચૂલ ખારમા દેવલાકમાં ગયા. પછી નજીકના જ ભવિષ્યમાં મેાક્ષે જશે. જિનદાસ જ્યારે પાછા વળ્યા ત્યારે તેજ એ યુવતીઆને રડતી ઇ કારણ પૂછ્યું, ત્યારે સ્ત્રીઓએ કછુ તમે એમના ત્રતભ`ગ ન કરાવ્યા પણ વિશેષ તનિયમે આપી આરાધના કરાવી For Personal & Private Use Only 11 ex 11 www.jalheibrary.org Page #100 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાદ્ધિ વ્યાખ્યાન I NI તેથી તે બારમા દેવલોકમાં ગયે, અમારે સ્વામી ન થ તેથી રડીએ છીએ. એ સાંભળી ધમના મહિમાને વિચારતો જિનદાસ ઘરે ગયે. સામાન્ય ગણાતા એવા ચાર જ નિયમ લઈ દઢપણે પાળવાથી આવાં ઘોર પાપ કરનાર વંકચૂલ પણ કેવી ઉચ્ચગતિ પામ્યું. એ વૃત્તાંત જાણી ભવ્યજીએ વ્રતનિયમો લેવામાં અને પાળવામાં ઉદ્યમશીલ બનવું જોઈએ. આ રીતે નિયમો લેવાના કતવ્યને કહીને હવે અભિગ્રહ કતવ્યને કહે છે. સંસારદુઃખથી મુક્ત થવા ઈચ્છનારા આત્માઓએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર ભેદથી તિ વિવિધ પ્રકારના અભિગ્રહ લઇ પાળવા જોઈએ. પરમાત્મા શ્રી મહાવીરદેવે કરેલા અભિગ્રહમાંથી એક અભિગ્રહ એ હતો કે, દ્રવ્યથી સુપડાના ખૂણામાં રહેલા અડદના બાકુળા હોય, ક્ષેત્રથી વહરાવનારે એક પગ ઉંબરાની અંદર હોય અને એક પગ બહાર હોય, કાળથી સર્વ શિક્ષાચરે ભિક્ષા લઈ નિવૃત્ત થયા હોય એ કાળ હોય અને ભાવથી કુમારી રાજપુત્રી હોય, દાસીપણાને પામેલી હોય, માથું મુંડાયેલું હોય, પગમાં બેડી હોય, અઠ્ઠમતપવાળી હોય, રૂદન કરતી હોય, તેના હાથથી | અડદના બાકલા વહોરવા. એ અભિગ્રહને વિચારીને શક્તિ પ્રમાણે એવા પ્રકારના અભિગ્રહે લઇને પાળવા. એ રીતે અભિગ્રહ કતવ્યને કહીને હવે નીતિથી દ્રવ્યોપાર્જન કરવું એ કતવ્યને કહે છે, દુઃખથી મુક્તિ મેળવવાની ઇચ્છાવાળા આત્માઓએ સંસારમાં રહેવું પડતું હોય અને દ્રવ્ય For Persona & Private Use Only Jain Education brary og Page #101 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અણહિક વ્યાખ્યાન પાર્જન કરવું પડતું હોય તે નીતિથી દ્રોપર્જન કરવું. કેઈપણ સંજોગોમાં અનીતિ-અપ્રમાણિકતા આચરવી નહીં. જેઓ અનીતિથી બીજાઓને ઠગે છે તે ખરેખર પિતાનો અપયશ ફેલાવે છે, પિતાને અવિશ્વસનીય બનાવે છે, અને પિતાને જ ઠગે છે. વળી બીજાને ઠગતી વખતે એના જે કર્મો બંધાય છે, તે કર્મોના પ્રતાપે તે બીજા ભામાં અનેકવાર અનેકગણી રીતે ઠગાય છે, અને જ્યારે પોતે ઠગાય છે ત્યારે અનેક રીતે કપાજો કરી પોતાનું કપાળ ફરીને રડે છે. તેથી કયારેપણ કેઇને અનીતિ કરી ઠગવું નહી. અનીતિ નહી કરનારા આત્માઓને દે પણ વશ થાય છે અને એના મહિમાને વધારે છે. એના ઉપર એક વ્યાપારીનું વૃત્તાંત આ પ્રમાણે છે. હિન્દુસ્તાનના પશ્ચિમ ભાગમાં મહાન દુષ્કાળ પડ્યો. લેકે અન્નાદિ વિના પીડાવા લાગ્યા. બીજા વર્ષે પણ અષાઢ માસ વીતી ગયો છતાં વરસાદ ન પડ્યો. રાજાએ અને પ્રજાએ દુખિત હૃદયે વરસાદ માટે દેવોને પ્રાથના કરી પૂજ્યા, માનતાઓ કરી પરંતુ વરસાદ ન થયો. રાજા ખૂબ મુંઝાઇ ગયો, અને વરસાદ માટે ઉપાયો પૂછવા લાગ્યું. ત્યારે એક માણસે રાજાને કહ્યું, નગર બહાર એક વ્યાપારી રહે છે, તે વરસાદ વરસાવી દેશે. રાજાએ તે વ્યાપારી પાસે ઉઘાડે માથે અને ઉઘાડે પગે જઈને કહ્યું, તુ વરસાદ વરસાવી શકે છે, તેથી વરસાદ વરસાવી દે તેણે કહ્યું રાજન! હું કઈ મંત્ર તંત્રને જાણતો નથી. રાજાએ કહ્યું: હું બીજી વાત સાંભળતું નથી તું વરસાદ વરસાવી દે Jain Education For Persona Private Use Only inibrary.org Page #102 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાદ્દિક વ્યાખ્યાન Ko અને પ્રજાના દુ:ખને દૂર કર, હુ' ત્યાં સુધી અહિંથી જાઉં તેમ નથી, આ બેઠા, કરી રાજા બેસી ગયા, રાજાનો અતિ આગ્રહ જાણીને વ્યાપારીએ ભગવાનનુ ધ્યાન કરીને કહ્યુ', હે ભગવાન ! મે’ જો આ ભવમાં કેઇની સાથે પણ વનમાં એછુ આપી, વધારે લઇને કે બીજી કાઇ પણ રીતે અનીતિ ન કરી હોય તેા વરસાદ વરસે. વ્યાપારીના મુખમાંથી આ શબ્દો ખેલાયા કે તરત જ ધોધમાર વરસાદ વરસવા માંડચો. રાજા વ્યાપારીની પ્રશ'સા કરી, નમસ્કાર કરી પેાતાના સ્થાને આબ્યા, નીતિનો આવા મહિમા સાંભળી બધાએ નીતિમાન અનવુ', નીતિથી મેળવેલુ દ્રવ્ય પેાતાના હકનુ હાવાથી કયાંય પણ ચાલ્યું જતુ નથી. એના ઉપર હેલાશેઠનુ' વૃત્તાંત જાણવા જેવુ' છે. એક નગરમાં હેલાશાહ નામે શેઠ રહેતા હતા. તેમની ન્યાયપ્રિય શાણી પુત્રવધૂએ શેઠને કહ્યું, આપ અત્યંત અનીતિથી ધંધા કરી છે. તેના પરિણામ સારા નહી આવે, ધન તેા ભાગ્ય પ્રમાણે જ મળે છે, માટે નીતિથી જ ધન મેળવવુ' જોઇએ, ન્યાયથી ઉપાર્જન કરેલુ' ધન કાઇ લઇ જતુ નથી, પુત્રવધૂના સદ્દબાધથી શેઠ ન્યાયનીતિથી ધંધા કરવા લાગ્યા. વ્યાપાર વધવા લાગ્યા, શેઠને યશ ચેામેર ફેલાવા લાગ્યા અને આવક પણ સારી થવા લાગી, શેઠે પુત્રવધૂના કહેવાથી ન્યાયનીતિથી મળેલા પૈસામાંથી સાનાની પાંચશેરી બનાવી એને પતરાથી મઢાવી શેઠ દૂરની શેરીઓમાં અનેકવાર ફેકી દેતા પણ તેના ઉપર શેઠનુ નામ લખેલુ' હાવાથી બધા તેમને એ સાનાની પાંચ ૫ For Personal & Private Use Only ॥ ૩૭ ।। Page #103 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન / ૯૮ શેરી પાછી આપી જતા. પછી તેણે તે પાંચશેરીને દરિયામાં નાખી દીધી. તે દરિયામાં તેને એક માછલું ગળી ગયું. તે માછલું માછીમારના હાથમાં આવતાં તેને ચીયું તે તેમાંથી પાંચશેરી નીકળી, અને તેના ઉપર શેઠનું નામ હોવાથી માછીમારે પણ પાંચશેરી હેલાશાહને પાછી આપી ગયા. એ જોઈ હેલાશાહને નીતિ ઉપર અત્યંત શ્રદ્ધા થઈ ગઇ, શેઠની આ વાત જનતામાં પસરવા માંડી અને ઘણા લોકે નીતિથી વરતવા લાગ્યા. સમુદ્રમાં વહાણ ચલાવનારાઓ પણ હેલાશા ફેલાશા એમ જપતા થઈ ગયા, તેથી તે લોકો પણ અનેક આપત્તિઓમાંથી બચવા લાગ્યા. આ હેલાશાહનું વૃત્તાન્ત સાંભળી કેઈએ પણ અનીતિ કરવી નહીં પણ નીતિમાન બનવું. એ રીતે નીતિથી ધનપાર્જન કરવું. એ કતવ્ય કહ્યું, આદિ શબ્દથી બીજા કતવ્ય પણ નીતિ-પ્રામાણિકતાથી કરવા. કેઈપણ કતવ્યમાં અનીતિ-અપ્રામાણિકતાથી વર્તવું નહીં. વળી આદિ શબ્દથી અહિં કહેલા કત ઉપરાંત જે જે કર્તવ્ય જિનાજ્ઞા પ્રમાણેના મોક્ષ દેનારા છે તે બધાને તારક બુદ્ધિથી જીવનમાં આચરવા સતત ઉદ્યમશીલ બનવું. A આ રીતે અહિ જિનાર્ચા–ગુરુભક્તિ-સુશાસ્ત્રશ્રવણ વિગેરે કરવા યોગ્ય કતની સંક્ષેપથી વ્યાખ્યા કરી. આ વ્યાખ્યા આજ ગ્રંથના કર્તાએ વિરચિત ચાતુર્માસિક વ્યાખ્યાનને આધારે ત્યાં એ કતમાંના જેટલા કર્તવ્ય કહ્યા છે તેટલા કર્તવ્યોની કરી છે, તે સિવાયના કર્તવ્યોની Jan Edcontematon For Personal Private Lise Only www.janeibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અણહિર વ્યાખ્યાન વ્યાખ્યા એના આધાર વિના એની જેમ જ શાસ્ત્રાનુસારે જ કરી છે. આ બધા કર્તવ્યનું આચરણું દુઃખથી મુક્ત થવા ઈચ્છનારા આત્માઓએ સતત કરવું જોઇએ, અને જીવન એ મય જ બનાવવું જોઈએ. એ વિના આપણે આત્મા દુઃખથી મુક્ત થઈ શકે તેમ નથી અને મોક્ષ મળવી શકે તેમ નથી. હવે દર વર્ષે કરવા યોગ્ય કતવ્ય કહેવાય છે. દર વર્ષે ચતુર્વિધ સંઘની સેવા કરવી જોઈએ. મેટી પૂજા ભણાવવી જોઈએ, તીર્થયાત્રા કરવી જોઈએ. જ્ઞાનપૂજા કરવી જોઈએ. ઉજમણું કરવું જોઈએ, તીર્થપ્રભાવના કરવી જોઈએ. આલોયણા લેવી જોઇએ, સ્નાત્ર મહોત્સવ કર જોઈએ, દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ, ધમજાગરણ કરવું જોઈએ. એ ઉપર કહેલા ધમકતવ્યો શ્રાવકોએ આનંદપૂર્વક કરવા જોઈએ. એ કતવ્યની સંક્ષેપથી વ્યાખ્યા આ પ્રમાણે છે. દર વર્ષે એક એક વાર પણ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની શક્તિ પ્રમાણે અવશ્ય ભક્તિ કરવી જોઈએ. તેમજ તીર્થયાત્રા માટે નીકળેલ અથવા તે નહીં નીકળેલ એવા Iિ શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર શ્રદ્ધાવાળા શ્રી સંધની તીર્થસ્થળમાં અથવા બીજે સ્થળે અવશ્ય & II nebrar og Jain Education Inal For Persona & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ પશુ પણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન || ૧૦૦ || ભક્તિ કરવી જોઈએ. શાસ્ત્રજ્ઞાએ કહ્યું છે કે, જેણે મેાક્ષસુખનુ” કામણ કરનાર ચિંતામણિરત્ન સમાન એવા શ્રી સધીં જિનાજ્ઞા પ્રમાણે ભક્તિ કરી છે, તેણે પોતાનુ ઘર પવિત્ર કયુ છે, પેાતાના કુલને પવિત્ર અનાવ્યુ છે, પાતાની જાતિને સારી રીતે પ્રકાશિત કરી છે, પેાતાની દુગતિની સાંકળ છેદી નાખી છે. ચ'દ્રના મ`ડળમાં પેાતાનુ` નામ લખ્યુ છે. પેાતાના દુઃખને જલાંજલિ આપી છે. અને જેને ઉપમા ન આપી શકાય એવુ' સ્મગનુ' સુખ પણ થાપણ તરીકે રાખેલ છે પ્રા શ્રી સધની ભક્તિ માટે આવા પ્રકારની ભાવના પણ ભાષવી જોઇએ. “શ્રી સધના ચરણ— કમળની રજના સમૂહથી મારા ઘર અને આંગણાની ભૂમિએ કચારે પવિત્ર થાશે. રા આ રીતે શ્રી ચતુર્વિધ સંધના અગસ્વરૂપ સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકાઓની અલગ અલગ પણ શક્તિ પ્રમાણે સતત ભક્તિ કરવી જોઇએ. તેમાં પણ સાધુ-સાધ્વીઓની ભક્તિ નિરવધ-દાષ રહિત એવા અન્ન—જલ-ઔષધ—વસ પાત્ર રહેવા માટે સ્થાન-પુસ્તકા વિગેરેના દાનથી કરવી. સાધુ-સાધ્વીઓની ભક્તિ માટે વાપરેલું ધન અનંતગણું ફળ દેનાર થાય છે, શાસ્ત્રજ્ઞોએ કહ્યુ છે કે, ધન વ્યાજમાં અમણું થાય છે, વ્યાપારમાં ચારગણુ' થાય છે, ક્ષેત્રમાં વાપરવાથી સેગણુ Jain Educationational For Personal & Private Use Only >茶 || ૧૦૦ || jalnelibrary.org Page #106 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ. અષ્ટાહિક વ્યાખ્યાન + ૧૦૧ થાય છે, અને સત્પાત્રમાં વાપરવાથી અનંતગણું થાય છે. જે ૨ . પાત્રની વિશેષતાથી આ રીતે વિશેષતા થાય છે કહ્યું છે કે, - જુઓ તેજ ભમિ હોય અને તેજ પાણી હોય છતાં. પાત્રની વિશેષતા તરતમતાથી આંબામાં મધુર૫ણાને પામે છે, અને લીમડાના વૃક્ષમાં કડવાશને પામે છે. છેલ્લા પ્રમોદભાવયુક્ત કરીને પિતાનું ધન સત્પાત્રને સ્વાધીન બનાવવું જોઈએ. શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે, કઈ મુનિરાજ ઘરે પધારે ત્યારે આવી ભાવનાથી દાન આપવું જોઈએ, “હું ધન્યવાદને પાત્ર બન્યો છું, મારું ઘર અત્યંત શ્રેષ્ઠ બની ગયું છે, મારું ધન પવિત્ર બની ગયું છે, મારે | જન્મ વખાણવા યોગ્ય બની ગયા છે, અને આજનો દિવસ શ્રેષ્ઠ છે, કે જે આ સર્વજ્ઞ ભગવંતના માગને અનુસરનારા શ્રેષ્ઠ મુનિ મારા ઘરે આવ્યા છે, અને મારા ઉપર અનુગ્રહ કરી-ઉપકાર કરી કાંઇક ગ્રહણ કરે છે. એવી ભાવનાપૂર્વક આનંદયુકત બની કેઈપણ વસ્તુ સત્પાત્રમાં આપવી જોઇએ. જે ૪ છે. આ રીતે સંધના અંગસ્વરૂપ એવા શ્રાવક-શ્રાવિકાઓનું પણ સતત શક્તિ પ્રમાણે વાત્સલ્ય કરવું જોઇએ. એ વાતની વ્યાખ્યા પહેલા કરેલ જ છે. આ રીતે શ્રી ચતુર્વિધસંધની ભક્તિ દરરોજ કરવાને અસમર્થ એવા અલ્પ વૈભવવાળાએ પણ ૧૦૧ I Jain Educationala For Persona & Private Use Only nbrary og Page #107 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન - ૧૦૨ અલ્પદાન આપીને એકવાર પણ દર વર્ષે કરવી જોઈએ. દરિદ્ર અવસ્થામાં કરેલું અલ્પદાન પણ મહાફળને આપનાર થાય છે. કહ્યું છે કે, સંપત્તિ છતે નિયમ લે, શક્તિ છતે સહન કરવું, યુવાની છતે વ્રત પાળવું, અને દરિદ્ર અવસ્થા છતે થોડુ પણ દાન દેવું. એ મહાફલ આપનાર થાય છે. પાન એજ રીતે પવના દિવસોમાં જિનાલયોમાં શક્તિશાળીએ દર વર્ષે એકવાર પણ મટી પૂજા કરાવવી–ભણાવવી, અશક્તિવાળાએ પણ પ્રેરણા આપી. સહાય કરી, અનુમોદના કરવી વગેરેથી મોટી પૂજ ભણાવવાનું કાર્ય સાધવું જોઈએ. પૂજા કરાવનારને પણ આવા પ્રકારનાં ફળ કહેલ છે, કહ્યું છે કે, - અહિ જેઓ જિનેશ્વરપ્રભુની પૂજા ભણાવે છે, તેઓ દાસપણાને પામતા નથી, દરિદ્રપણાને પામતા નથી, પૃષ્યપણાને પામતા નથી, હીનયાનીને પામતા નથી, અને ઇન્દ્રિયના વિકલપણને–ખંડિતપણાને પામતા નથી. જે ૧ છે દરરોજ પૂજા કરવાનું ફળ તો આ પ્રમાણે છે : સવ દોષ રહિત એવા જિનેશ્વર દેવને જે કઈ ત્રિસંધ્યાએ એટલે સવાર-બપોર અને સાંજે પૂજે છે તે ત્રીજે ભવે સિદ્ધ થાય છે. અથવા સાતમે આઠમે ભવે સિદ્ધ થાય છે-મોક્ષે જાય છે. પારા જિનેશ્વરદેવની પૂજા કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, જનતામાં માન્યતા પ્રાપ્ત થાય JioPII Jan Education For Persona Private Use Only ainelibrary.org Page #108 -------------------------------------------------------------------------- ________________ | છે, ઐશ્વર્ય, સારું રૂપ તથા આરોગ્ય પ્રાપ્ત થાય છે. તેમજ સ્વર્ગ અને મોક્ષનાં સુખે પણ પષણ Iી મળે છે. સાત અાહિર એજ રીતે દર વર્ષે એકવાર પણ તીર્થયાત્રા કરવી, એમ ન કહેવું કે અહિં પણ જિનેવ્યાખ્યાનો શ્વર દેવની જ પ્રતિમા છે, તેથી તીર્થમાં જવું નકામું છે. / ૦૩ એમ કહેવાથી મહાઅનર્થ કરનાર એવું જિનેશ્વરદેવની આજ્ઞાનું ઉલ્લંધન થાય છે. તથા એમ કહેનારની વાણીની જાળમાં બંધાયેલા કેટલાક અજ્ઞાની છો તીર્થયાત્રા ન કરવાથી તીર્થયાત્રાના | ફળથી વંચિત રહી જાય છે. તીર્થયાત્રાના ફળે આ પ્રમાણે છે. આરંભની નિવૃત્તિ થાય છે, ધનની સફળતા થાય છે, સંધનું ઉચ્ચ પ્રકારનું વાત્સલ્ય કરી શકાય છે, સમ્યગદર્શન નિર્મળ બને છે. સ્નેહી-કુટુંબીજનોનું હિત કરાય છે, જીણું જિનાલય, ધર્મસ્થળે વિગરેને બનાવી દેવાનો લાભ મળે છે, તીથની ઉન્નતિ કરવાનો લાભ મળે છે. જિનેશ્વર ભગવાનના વચન પ્રમાણે આચરણે કરવાને સારી રીતે લાભ મળે છે, તીર્થસંબંધી ઉત્તમ કાર્યો કરવાનો લાભ મળે છે, મોક્ષની સમીપમાં || જવાય છે, તથા દેવ અને મનુષ્યની મહાન પદવીઓ એટલે ઇન્દ્રપદ અને તીર્થંકરપદ વિગેરે વિ મહાન પદો પણ પ્રાપ્ત થાય છે, આ બધા તીર્થયાત્રાનાં ફળ છે. શ્રી તીથની યાત્રા કરનારાઓ તીથ યાત્રિકોની રજથી કમર રહિત થાય છે. તીર્થોમાં ૧૦3 For Personal Private Use Only Jain Education international www.binebrar og Page #109 -------------------------------------------------------------------------- ________________ પયુ ષણ અાફ્રિક વ્યાખ્યાન || ૧૦૪ || Jain Education ભ્રમણ કરવાથી સસારમાં ભટકતા નથી. તીમાં ધનને ખચ કરવાથી અહિં સ્થિર સપત્તિવાળા અને છે, અને જગતના ઇશ્વર એવા જિનેશ્વરદેવની પૂજા કરતા છતા પૂજ્યા થાય છે. રા સમૃદ્ધિવાળાએ તા ભરત ચક્રવર્તિની જેમ સધપતિપણુ સ્વીકારી મહાસમૃદ્ધિપૂર્વક સંધ કાઢી તી યાત્રા કરવી જોઇએ. તેજ રીતે દર પખવાડીએ દરરાજ જ્ઞાનભત કરવાને અશક્ત હાય એણે પણ જ્ઞાનભક્ત અવશ્ય કરવી જોઇએ, અને દર પખવાડીએ, દરેક માસે, દરેક ચાતુસે, દરેક વર્ષે શાસ્ત્રો એટલે જૈનાગમા લખાવવા, ભણવા, ભણાવવા વિગેરેથી જ્ઞાનભક્તિ કરવી જોઇએ, તે જ્ઞાનભક્તિ સ॰ સુખોને આપનારી છે. કહ્યું છે કે, જેએ જિનશાસનના પુસ્તકાને લખાવે છે, વ્યાખ્યાન કરે છે, ભણે છે, ભણાવે છે, સાંભળે છે, અને પુસ્તકનુ રક્ષણ કરવાની વિધિમાં આદરવાળા અને છે, તે મનુષ્યા દેવ-મનુષ્ય અને મેાક્ષના સુખને પ્રાપ્ત કરે છે. પ્રા ભવિવેા જ્ઞાનદ્વારા કરવા ચાગ્ય શું છે, ન કરવા યાગ્ય શુ છે, એ જાણી શકે છે. જ્ઞાનથી ચારિત્રને આચરે છે, અને જ્ઞાનથી મેાક્ષને મેળવે છે, તેથી જેની તુલના ન થાય એવી લક્ષ્મીઓનુ મૂળ જ્ઞાન છે. મા એથી દ્રબ્યાદિના દાનવડે શ્રીતજ્ઞાનના પ્રચાર સ્વરૂપ ભક્તિ પણ મહાન આદરપૂર્વક કરવી જોઇએ. onal For Personal & Private Use Only || ૧૦૪ || jainelibrary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ પ ત્રણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન ॥ ૧૦૫ તેજ રીતે શ્રી સિદ્ધચક્ર, જ્ઞાનપ’ચમી, મૌન એકાદશી, પાષ દસમી, રાહિણી વિગેરે જ્ઞાન-દર્શનચારિત્રની આરાધના માટેના વિવિધ પ્રકારના તપા કરીને દરવર્ષે શક્તિપ્રમાણે એક પનુ પણ ઉજમણું શ્રુતસ`પ્રદાયવિધિ પ્રમાણે કરવુ જોઇએ, શાસ્ત્રજ્ઞાએ કહ્યુ છે કે, જેમ દેાહલા પૂરવાથી વૃક્ષ અને ષસ ભાજનથી શરીર વિશેષ શાભાને પામે છે, તેમ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેના ઉજમણાથી જ તપ પણ વિશેષ શાભાને પામે છે. uu મનુષ્યાને ઉજમણાથી લક્ષ્મી કૃતાં થાય છે, તપ સફલ થાય છે, ઉચ્ચપ્રકારનુ` યાન પ્રાપ્ત થાય છે, જનતાને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાના લાભ મળે છે, જિનેશ્વરદેવની ભક્તિ થાય છે, અને અનુક્રમે મેાક્ષલક્ષ્મી પ્રાપ્ત થાય છે, ઉજમણાથી આવા ગુણા થાય છે. તેજ રીતે દર વર્ષે એકવાર પણ તીથ પ્રભાવના-શાસનપ્રભાવના કરવી જોઇએ. તે તીથ પ્રભાવના રથયાત્રા મહામહાત્સવથી તથા વ્યાખ્યાન માટે કલ્પસૂત્ર વિગેરે સૂત્રોને મેાટા મહાત્સવ પૂર્ણાંક ગુરુમહારાજને આપવા વડે તેમજ ગુરુમહારાજેના નગરપ્રવેશ વિગેરે મહામહેાત્સવથી કરવી જોઇએ, તેજ રીતે દર વર્ષ” એકવાર પણ ગુરુમહારાજના સાગ મળે છતે ગુરુમહારાજ પાસેથી આલાયણા લેવી જોઇએ. તે આલેાયણા “કાઇએ અમુક પાપ કરેલ હોય તે તેને શુ' આલેાયણા આવે ? એવી રીતે ખીજાની વાત કરીને લક્ષ્મણાસાધ્વીજીની પેઠે ન લેવી જોઇએ, તેમ કરવાથી ૨૭ For Personal & Private Use Only 1120411 www.jalhaibrary.cg Page #111 -------------------------------------------------------------------------- ________________ છે. લક્ષ્મણસાવીનું કરેલ તપ વિગેરે જેમ નિષ્ફળ થયું, તેમ તપ વિગેરે બધું નિષ્ફળ થાય છે, તેથી જ પર્યુષણ જે દુકૃત્ય કરેલ હોય તે જાણતા છતાં છૂપાવવું નહીં, પરંતુ જાણતા કે અજાણતા જે રીતે દુષ્કમ અષ્ટાદ્ધિ Wી કરેલ હોય તે રીતે પિતે કરેલા દુષ્કમ તરીકે બાળકની જેમ ગુરુમહારાજ પાસે નિવેદન કરી, $ વ્યાખ્યાન ગુરુમહારાજે આપેલ તપ વિગેરે પ્રાયશ્ચિત વિધિપૂર્વક કરવું જોઈએ. ૧ ૧૦૬ એજ રીતે દર વર્ષે એકવાર પણ જિનેશ્વરદેવને સ્નાત્ર મહામહોત્સવ જિનાલયમાં અથવા | જૈન તીર્થોમાં અવશ્ય કરવું જોઇએ. તેજ રીતે દર વર્ષે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ધનનો વ્યય કર, દેવદ્રવ્યના વિષયમાં એવું કહ્યું છે કે, દેવદ્રવ્યનું રક્ષણ કરતે જીવ કા સંસારવાળો થઈ જાય છે, અને દેવદ્રવ્યની વૃદ્ધિ કરનાર જીવ તીર્થંકરપણાને પામે છે. તે - દેવદ્રવ્યની આવકને જે જીવ ભાંગે છે, કબુલ કરેલ દેવદ્રવ્યને જે આપતો નથી, અને નાશ થી પામતા દેવદ્રવ્યની જે ઉપેક્ષા કરે છે તે છવ સંસારમાં રખડે છે, એટલે એને સંસાર વધી જાય છે. જિનેશ્વરના કલ્યાણક વગેરે દિવસોમાં વાજીંત્ર-નૃત્યાદિ સહિત જિનેશ્વર- IST દેના ગુણોના સ્તવનાદિથી ધર્મજાગરણ કરવું તે ધમજાગરણમાં રાત્રિએ ચતુર્વિધ આહાર ભક્ષણને દોષ સેવ નહીં. ૧૦૬ For Personal & Private Use Only www.ainelibrary.og Page #112 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષાહિક વ્યાખ્યાન, I ૧૦૭ આ સંધભક્તિ વિગેરે મેક્ષસુખને આપનારા શ્રેષ્ઠ કર્તવ્ય દરરોજ કરવાને અશક્ત એવા જીવે દર વર્ષે એકવાર પણ શક્તિ પ્રમાણે કરવા જોઈએ. અહિં આદિ શબ્દથી સંપ્રતિ મહારાજની પેઠે જિનમંદિર બનાવવા, જીણજિનાલયના ઉદ્ધાર કરાવવા તથા પ્રતિષ્ઠા મહોત્સવ વિગેરે કરાવવા જોઈએ. એ કાર્યો કરવાને અશક્ત હોય તે એ કાર્યો કરવામાં સહાય કરવી જોઈએ, તથા શ્રી કૃષ્ણમહારાજા અને શ્રેણિક મહારાજાની જેમ ચારિત્રગ્રહણ કરવા માટે ઉત્સુક્તા ધરાવનારને તેના વિને દૂર કરી દેવા પૂર્વક દીક્ષા મહોત્સવ વિગેરે કરી આપવા, એ કાર્યો કરવાને માટે અશક્ત હોય તે દીક્ષા લેનારના કાર્યોમાં સહાયતા કરવી. વિગેરે કરવું. આ સાવંસરિક મહાપવમાં આરાધવાના પાંચ કતવ્યમાં આ મહાપર્વના પ્રાણભૂત કર્તવ્ય | છો સાથે ક્ષમાપના કરવી તે છે. એ ક્ષમાપના કર્તવ્યને ન કરનાર જીવને સમ્યકત્વ હોતું નથી. સમ્યકત્વ પ્રાપ્ત કર્યા વિના ને મોક્ષ પ્રાપ્ત થતું નથી. આ મહાન પવમાં સમ્યકત્વ પ્રાપ્ત કરવા જેવો પ્રયત્નશીલ બને તે સારૂં, એ માટે જિનેશ્વરએ કહેલ સમ્યકત્વ પ્રાપ્ત કરવાના ઉપાયમાં નવ તત્વનું જ્ઞાન સમ્યકત્વ પ્રાપ્ત કરવાના ઉપાય બતાવેલ છે, તેથી આવા મહાન પર્વમાં એ જિનેશ્વરએ કહેલ નવ તને શું છે તે જીવને સમજ મલે એ શુભ ભાવનાથી અહિં નવ તત્ત્વ કહીએ છીએ. + ૧૦૭TI For Personal & Private Use Only www.aine brary og Page #113 -------------------------------------------------------------------------- ________________ પચુ ષણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન 11202 11 Jain Education I એ સંક્ષેપથી આ પ્રમાણે છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, મધ, સવર, નિજ રા અને મેક્ષ એ નવ તત્ત્વ છે. જીવતત્ત્વ ચૌદ ભેદે આ પ્રમાણે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય જ્વા, ખાદર એકેન્દ્રિય જીવા, બેઇન્દ્રિય જીવા, તેન્દ્રિય જીવા, ચઉરિન્દ્રિય જીવા, અસ'ની પચેન્દ્રિય વા અને સ'જ્ઞીપચેન્દ્રિય જીવા એ સાતે પ્રકારના અપર્યાપ્ત જીવે અને એ સાતે પ્રકારના પર્યાપ્ત જીવા મળીને ચૌદ પ્રકાર જીવતવના જાણવા. અવતત્ત્વ ચૌદ ભેદ્દે આ પ્રમાણે છે. ધર્માસ્તિકાય-ખધ, દેશ, પ્રદેશ, અધર્માસ્તિકાય-ખધ દેશ પ્રદેશ, આકાશાસ્તિકાય-ખધ, દેશ, પ્રદેશ, એ નવ થયા, તથા પુદ્દગલાસ્તિકાય-ખધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એ ચાર મળતા તેર ભેદ થાય અને તેમાં એક કાળના ભેદ મળતાં ચૌદ ભેદ થયા, એ ચૌદ અજીવતત્ત્વના ભેદ છે. પુણ્યથી શું શું પ્રાપ્ત થાય છે. તે પુણ્યતત્ત્વના ખેતાલીશ ભેટ્ઠાથી જણાવાય છે. સાતાવેદનીય, ઉચ્ચગાત્ર, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, મનુષ્ય આયુષ્ય, દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ્ય, તિય ચાયુષ્ય, પચેન્દ્રિય જાતિ, ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણુ એ પાંચ શરીર, ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ શરીરના ઉપાંગા, પહેલુ વષભનારાચ સધયણ અને પહેલુ સમચતુરસ સંસ્થાન, શુભ એવા ત્રણુ, ગધ, રસ અને સ્પર્શ, અગુરુલઘુ નામક, પરાધાત For Personal & Private Use Only || ૧૦૮ || einelibrary.org Page #114 -------------------------------------------------------------------------- ________________ પયુષણ અષ્ટાહિક વ્યાખ્યાન ૧૦૯ નામકમ, શ્વાસોશ્વાસ નામકમ, આપ નામર્મ, અને ઉધોત નામકમ, શુભવિહાગતિ, નિર્માણ નામકમ, તીર્થકર નામકમ, વ્યસપણું, બાદરણું, પર્યાપ્તપણુ, પ્રત્યેકપણું, સ્થિરપણું શુભપણું, સૌભાગ્યપણું, સુસ્વરપણું, આદેય–આદર પામવાપણું, યશસ્વીપણું એ બધુ જ પુણ્યથી પ્રાપ્ત થાય છે. એ બેંતાલીશ પ્રકાર પુણ્યતત્વના જાણવા. હવે પાપ કરવાથી શું શું પ્રાપ્ત થાય છે, તે પાપના ખાસ પ્રકારથી જાણવું તે આ રીતે છે. મતિજ્ઞાનાવરણીય, શ્રતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન પયયશાનાવરણીય, કેવલજ્ઞા વરણીય, ચક્ષુદશનાવરણીય, અચક્ષુદશનાવરણીય, અવધિદશનાવરણીય, કેવલદશનાવરણીય, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રલાપ્રચલા અને થીણુદ્ધિ એ પાંચ નિદ્રા પણ દશનાવરણીય છે, અશાતા વેદનીય, મિથ્યાત્વ મેહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેભ, સંજવલન ક્રોધ, માન, માયા, લાભ, એ સેળ કષાયે. હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, દુર્ગચ્છા, પુરુષવેદ, વેદ, નપુસકવેદ એ નવનેકષાયોતિયચગતિ, તિય"ચાનવ નરકગતિ, નરકાનપૂર્વી, નરકાયુષ્ય, એકેન્દ્રિયજાતિ, બેઇન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચૌરિન્દ્રિયજાતિ, અશુભવિહાગતિ, ઉપધાત નામકમ, અશુભ એવા વણ, ગંધ, રસ, સ્પ, પહેલા વિનાના પાંચ સંઘયણ, તે ઋષભનારાય સંધયણ, નારા સંઘયણ, અર્ધનારાજ I 10ા Jan Eden For Personal Private Lise Only neibrary.org Page #115 -------------------------------------------------------------------------- ________________ સંઘયણ, કીલિકા સંઘયણ અને છેવટું સંઘયણ, એ પાંચ સંધયણ પહેલા વિનાના પષણ પાંચ સંસ્થાન, તે ચોધ પરિમલ સંસ્થાન, સાદિ સંસ્થાન, વામન સંસ્થાને, કુન્જ IR અાફિક સંસ્થાન અને હુડક સંસ્થાન, એ પાંચ સંસ્થાન તથા સ્થાવરપણું, સૂક્ષમણું, અપર્યાપ્તપણું, વ્યાખ્યાન સાધારણપણું, અસ્થિરપણું, અભિપણું, દુર્ભાગ્યપણું, દોસ્વ૨૫ણું, અનાદેય-અનાદર પામવાપણું || ૧૧૦ | અને અપયશપણું એ સ્થાવર દશક છે. નીચગેત્ર, દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભાગાંતરાય, અને વીર્યંતરાય આ ખાસી પ્રકાર પા૫તત્વના જાણવા. તે પાપ કરવાથી જીવને | પ્રાપ્ત થાય છે. હવે આશ્રવતત્વ જણાવાય છે. જેની મન, વચન, કાયાની કરણીઓથી જીવોમાં કર્મનું આવવું થાય છે, એ તત્વને આશ્રવતત્વ કહે છે. એ તત્વથી બેંતાલીશ પ્રકારે આત્મામાં કર્માશ્રવ થાય છે. તે બેંતાલીશ પ્રકાર આ પ્રમાણે જિનેશ્વરદેવોએ કહેલા છે. સ્પશનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયેથી, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયેથી, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ અદ્યતેથી, મન, વચન અને કાયયોગ એ ત્રણ યોગથી આ સત્તર પ્રકારની પ્રવૃત્તિથી તથા આ પચીશ આ ક્રિયાથી-કાયિક, અધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી, આરંભિક, પારિ II II Jain Education inte For Personal & Private Use Only w inebrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અાલિક વ્યાખ્યાન |૧૧૧ || ગ્રહિક, માયામયિકી, મિથ્યાદશન પ્રત્યયિક, અપ્રત્યાખ્યાનિકી, દૃષ્ટિકી. સ્પષ્ટિકી, પ્રાતિત્યકી, સામતોપનિપાતિકી, નિશશ્નિકી, સ્વસ્તિકી. આનયનિકી, વિદારણિકી, અનાગિકી, અનવકાંક્ષયિકી, પ્રાયોગિકી, સમુદાનિકી, પ્રેમિકી, દ્રષિકી, અને ઈર્યાપથિકી, એ પચ્ચીશ ક્રિયાઓ મળી આશ્રવતત્વના તાલીશ ભેદ થયા. એ બેંતાલીશ પ્રકારે આત્મામાં કર્મોનું આવવું થાય છે. તેથી આત્મા અનંતકાળ સુધી દુઃખથી પીડાતો ભટકયા કરે છે. આશ્રયથી આમામાં આવેલા કર્મો આત્મા સાથે બંધાય છે તે બંધત જાણવું. એ બંધતવ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારે છે, કમને જ્ઞાન-દશનાદિને આવરવાને જ સ્વભાવ તે પ્રકૃતિબંધ, એ કમ જેટલો સમય રહે તે મર્યાદા એ સ્થિતિબંધ, એ કમ તીત્ર કે મંદપણાની તરતમતાએ ભેગવવું પડે તે રસબંધ, અને એ કમ કેટલા પરમાણુઓનું બનેલું છે તે પ્રદેશબંધ. એ બંધતત્ત્વ જાણવું. જીવનમાં આદરવા યોગ્ય સંવરતનવ જિનેશ્વરદેવોએ સત્તાવન પ્રકારે કહેલ છે. ઇસમિતિ-સાડા ત્રણ હાથ સુધી દ્રષ્ટિ રાખી નાના છની પણ હિંસા-વિરાધના ન થાય | તે રીતે જોઈને ચાલવું તે, ભાષાસમિતિ-જીવોની હિંસા કે પીડા ન થાય તેવું પણ જરૂરી હોય એટલું જ બલવું તથા ધમધ આપવા માટે બોલવું તે, એષણાસમિતિ–ભક્ષ્ય અને અભક્ષ્યને For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન જાણીને અભયને ખાવું નહી, અને ભક્ષ્યને પણ તજવા જેવું છે. એ લક્ષ રાખી રાત્રિભજન રિ, ટાળી દિવસે પણ શકય તપ કરતા રહી સંયમ રાખીને ખાવું તે. આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ જીવ વિરાધના ન થાય તે રીતે વસ્તુઓને અને સ્થાનને પ્રમાઈને લેવી કે મૂકવી તેઉચ્ચાર પાસવણ ખેલ જલ સિંધાણ પારિષ્ઠાપનિકા સમિતિ-ઝાડ, પેશાબ, પાણી, શ્લેષ્મ, શંક, બળ વિગેરે જીવજંતુની હિંસા ન થાય તે રીતે તેવી જગ્યાએ પરઠવવા તે. મને ગુપ્તિ-મનને કવિચારોથી અટકાવવું તે. વચનગુપ્તિ–વાણીને-પાપકારી શબ્દો બોલતા અટકાવવું તે. કાયગુપ્તિ કાયાને કુકાર્યોથી-પાપકાર્યોથી અટકાવવી તે. - આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ અષ્ટ પ્રવચવ માતા કહેવાય છે, એને શરણે રહેનાર Aિ જીવને એ અષ્ટપ્રવચન માતા માતાથી પણ વધારે હિતકર બની દુઃખ-દુગતિથી બચાવી અનંત આત્મિકગુણોથી પુષ્ટ કરી પરમાત્મા બનાવી દે છે. એવી એ અષ્ટ પ્રવચનમાતા છે. એની સતત મારાધના કરવી જોઈએ. એ અષ્ટપ્રવચનમાતાથી એક ક્ષણવાર પણ દૂર ન રહેવું જોઈએ. એવી જિનાજ્ઞા છે. તેથી હે જીવ! તું એ અષ્ટપ્રવચનમાતાની આરાધનામાં સતત લયલીન બનીને રહે | તે કેવું સારું. સંવરતત્વવમાં બાવીશ પરિષહ આ પ્રમાણે કહેલા છે. સુધા પરિષહ-આચારવિદ્ધ કે અભક્ષ્ય I ૧૧૦ || For Personal & Private Use Only www.ainal brary.org Page #118 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અબ્રાહિક વ્યાખ્યાન / ૧૧૩ ન ખાતાં ભૂખ સહન કરવી તે. પિપાસા પરિષહ-આચારવિરુદ્ધ પાણી ન પીતાં તરસ સહન કરવી તે, શીત પરિષહ-ઠડી સહન કરવી પણ તાપણી વિગેરેથી ઠંડી દૂર ન કરવી તે, ઉષ્ણુ પરિષહ-ગરમીને સહન કરવી પણ ઠંડા ઉપચારના વિચાર પણ ન કરવા તે, દસ પરિષહ-ડાંસ મચ્છર વિગેરે જંતુઓના ઉપદ્રવ સહન કરવા પણ, એ જંતુઓને પીડા ઉપજાવવાના વિચારે | પણ ન કરવા તે, અચલક પરિષહ-વસ્ત્રો સારા ન મળે કે જુના મળે તે ખેદ ન કરવો તે. અરતિ પરિષહ-અણગમતી વસ્તુઓ કે અણગમતા સંગે પ્રાપ્ત થાય તે અરતિ કે અણગમો ધારણ ન કર તથા ગુસ્સો ન કર તે. સ્ત્રી પરિષહ-સ્ત્રીઓના અનુકળ હાવભાવ કે વિષયપ્રાર્થનાઓ થાય તો પણ મનથી ય જરાપણ ચલિત ન થવું અને બ્રહ્મચર્યવ્રતમાં સ્થિર રહેવું તે. ચર્યાપરિપહ-સંયમક્રિયાઓમાં, આત્મસાધનામાં, ધમક્રિયાઓમાં આળસુપણું ન કરવું પરંતુ સતત ઉદ્ય- | મશીલ રહેવું, તેમાં તકલીફ થાય તેને સહન કરવી તે. નૈધિકી પરિષહ-શૂન્ય ઘર કે સ્મશાનાદિમાં જઇ કાયોત્સગ વિગેરે સાધના કરતાં ત્યાંથી ભાગી જવા રૂપ નિષેધ કરનારા સપ, સિંહાદિના ભયે ઉત્પન્ન થતાં ત્યાંથી ખસવું નહિ તે. શયા પરિપહ-ઉંચી, નીચી. શીત, ઉષ્ણ, સોમળ કે ખરબચડી શરીરને પીડા ઉત્પન્ન કરે તેવી વસ્તી કે શમ્યા, સંથારા, આસન વિગેરે મળે તે સમભાવે સહન કરવું તે. આક્રોશ પરિષહ-કેઇ ક્રોધિત - ૧૧૩ | in Edonna For Persona Private Use Only w inelibrary.org Page #119 -------------------------------------------------------------------------- ________________ I ૧૧૪ | થઈ ગમે તેવા અસહ્ય, કઠોર વચનથી તજના કરે તેને સમભાવે સહન કરવા તે. વધુ પરિષહપર્યુષણ 1 Rી કેઈ ચાબકા મારે, લાકડીના પ્રહાર કરે અગપાંગ છે કે વધ કરે છતાં બધું સમભાવે સહન અષ્ટાદ્ધિક જ કરવું તે. યાચના પરિષહ-શ્રેષ્ઠી, રાજા, બળદેવ, ચક્રવતી આદિ દીક્ષા લઇને ભિક્ષા લેવા જવા માટે TV વ્યાખ્યાન શરમાય નહિ તે, તથા ધમકાર્યો માટે કેઇની પાસેથી યાચના કરતાં શરમાવું નહીં તે. અલાભ પરિષહ-ધાર્યા પ્રમાણે લાભ ન થાય તે તથા કેઇપણ સમૃદ્ધ માણસ પાસેથી માંગણી કર્યા છતાં લાભ ન થાય તે ખેદ ન કર તે, રોગ પરિષહ-અનેક જાતના કે એક જાતના રોગ થાય તો તેની વેદના સમભાવે સહન કરવી છે. તૃણસ્પર્શ પરિષહ-દભની શય્યાના કે બીજા દભ, કંટક વિગેરે શરીરે સ્પર્શ કરે- “ચે તે સમભાવે સહન કરવું તે. મલપરિષહ-શરીરે પરસેવાના કારણે કે મલ ચડે, વસ્ત્રો મેલા થઈ જાય તે પણ શરીરને સાફ કરવાની કે હાવાની ઈચ્છા ન કરતાં સમભાવે સહન કરવું તે. સત્કારપરિષહ-આદર સત્કાર થાય તે કુલાઈન જવું અને સન્માન | સત્કાર ન મળે તે ચીડાઈ ન જવું-ખેદ ન કર તે. પ્રજ્ઞાપરિષહ-પિતાની પાસે વિશેષ શ્રુતજ્ઞાન | હોય તે પિતે ગર્વિષ્ટ થવું નહીં પણ વિનમ્રભાવે બીજાને જ્ઞાન આપવું તે. અજ્ઞાન પરિષહ-પિતાની પાસે શ્રુતજ્ઞાન અલ્પ હોય કે જ્ઞાન ન હોય તે ખેદ ન કરે પરંતુ પિતાના કર્મનું સ્વરૂપ વિચારી તપથી કમ ખપાવવા ભાવના કરવી તે. અને બાવીશમ સમ્યકત્વ પરિષહ-સમ્યકત્વથી I ૧૧૬IL Jain Education anal For Personal & Private Use Only lainbrary og Page #120 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન ૧૧૫ ચલિત કરવા માટે મનુષ્ય દેવાદિના પ્રયત્ન થાય, કષ્ટ થાય છતાં સમ્યકત્વથી ચલિત ન થવું, અન્ય ધર્મના દેવ, ગુર, ધમના ગમે તેવા આડંબરે નજરે જોયા છતાં સાચા તારક તરીકે જિનેશ્વરદેવ, જૈનગુરુ અને જૈનધર્મને જ માનવા, એ બાબતમાં ચલિત ન થવું. એ પ્રમાણેના આ બાવીશ પરિષહ સમભાવે સહન કરતાં આત્મા પરમાત્મપદને પામે છે. હે જી જીવ! જિનાજ્ઞા પ્રમાણેના આ બાવીશ પરિષહેને તું સમભાવે સહન કરે તે કેવું સારું? સંવરતવમાં દશ પ્રકારને યતિધમ આ પ્રમાણે કહેલ છે. ક્ષમાધમ-કેઇપણ સંગમાં ક્રોધ ન કરતાં ક્ષમા કરવી તે. માદવ ધમ-કેઈપણ સંયોગોમાં માન ન કરતાં મૃદુતા-નમ્રતા રાખવી તે. આજવ ધમ-કઈપણ પ્રસંગમાં માયા-પ્રપંચ ન કરતાં સરલતા રાખવી તે. મુક્તિધર્મ-સંસારવધક કઈ પણ વસ્તુઓ કે સંબંધનો લેભ ન રાખતાં નિર્લોભતા રાખવી તે. તપધમ– બાહ્યાભંતર તપ કર, ઇચ્છાનો નિરોધ કરવો તે. સંયમ ધમ હિંસા, મૃષા ચોરી, મૈથુન અને પરિગ્રહથી વિરમી જવું, સ્પશેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયોને નિગ્રહ કર. કોધ, માન, માયા, લોભ એ ચાર કષાયને તવા, અને મનદંડ, વચન દંડ, કાયદંડ એ ત્રણ દંડથી વિરમવું એ રીતે સત્તર પ્રકારના સંયમને પાળવું તે. સત્ય | ધમ-સત્ય બોલવું તે, શૌચધમ–બેંતાલીશ દેષ રહિત ભાત-પાણી પા૫ રહિત કહેવાય તેનાથી ૧૧૫ Jan Edone For Persona Private Use Only hebrar og Page #121 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાદ્ધિ | વ્યાખ્યાન શરીરને પોષણ આપી સંયમ અને તપથી આત્માની પવિત્રતા વધારવી તે. અકિંચન ધમ-પરિ. ગ્રહ અને મૂચ્છરહિત બનવું તે. બ્રહલચય ધમ મન, વચન અને કાયાથી મૈથુન સેવવું નહી, સેવાવવું નહી અને સેવતા પ્રત્યે અનુમોદવું નહી. એ નવ પ્રકારે ઔદારિક શરીર સંબંધી તથા એ નવ પ્રકારે વૈક્રિય શરીર સંબંધી એમ અઢાર પ્રકારે મૈથુન ત્યાગ કરીને બ્રહ્મચર્ય પાળવું તે. આ દશ પ્રકારના યતિધમને જિનાજ્ઞા પ્રમાણે પાળવાથી આત્મા પરમાત્મા બને છે. તે આત્મન ! તું જે એ દશ પ્રકારના યતિધર્મને જિનાજ્ઞા પ્રમાણે પાળતો થાય તે કેવું સારું ? - સંવરતવમાં બાર પ્રકારની ભાવનાઓ આ પ્રમાણે કહેલ છે. ૧ અનિત્ય, ૨ અશરણું, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિ, ૭ આશ્રવ, ૮ સંવર ૯ નિજરા, ૧૦ લોકસ્વરૂ૫, ૧૧ બોધિદુલભ, ૧૨ ધમભાવના આ બાર ભાવનાનું સ્વરૂપ આગળ કહેલ છે તે પ્રમાણે જાણવું. કેઈપણ જીવ આ બાર ભાવનાને જિનાજ્ઞા પ્રમાણે ભાવ થઈ જાય તે એ જીવની શીઘ્રતાથી ! મુક્તિ થઈ જાય તેથી હે આત્મન ! તું જિનાજ્ઞા પ્રમાણે આ બાર ભાવનાઓને સતત ભાવતે થઈ જાય તે તારે તરત નિસ્તાર થઈ જાય. સંવરતવમાં પાંચ પ્રકારના ચારિત્ર આ પ્રમાણે કહેલા છે. (૧) સામાયિક ચારિત્ર- આ ચારિત્રમાં સમ્યગજ્ઞાન-દશન-ચારિત્રનો લાભ થાય, સર્વ પાપ ન કરવાની પ્રતિજ્ઞા લઈ તે રીતે ૧૬ || Jan E n In For Personal Private Lise Only brary.org Page #122 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અણહ્નિ | વ્યાખ્યાન ૧૧૭ | વર્તાય અને નિષ્પાપ ધમકાયની આચરણ કરાય છે. (૨) છે પસ્થાપનીય ચારિત્ર-આ ચારિત્રમાં નાની દીક્ષાના ચારિત્રપર્યાયના છેદ સાથે પાંચ મહાવ્રતે લેવાય છે અને આચરાય છે, તેમજ ભૂલેના પ્રાયશ્ચિત્ત તરીકે પણ ચારિત્રપર્યાયને | છેદ કરી પાંચ મહાવ્રતે લેવાય છે અને આચરાય છે. () પરિહારવિદ્ધિ ચારિત્ર-આ ચારિત્રમાં વિશિષ્ટ પ્રકારનો તપ કરી કમનિજ૨ કરાય છે, એ તપ ચાર મુનિરાજે વિધિપૂર્વક કરે છે અને ચાર મુનિરાજે એમને અનુસરે છે-સેવે છે. અને એક વાચનાચાર્ય હોય છે. - (૪) સમસપરાય ચારિત્ર-આ ચારિત્ર આત્માને નવમા અને દશમાં ગુણસ્થનિકોમાં ઉપશમશ્રેણિથી કમ ઉપશમાવતાં અને ક્ષપકશ્રેણિથી કમ ખપાવતાં હોય છે. એમાં કષાયને અત્યંત ઓછા કરી નખાય છે. (૫) યથાખ્યાતચારિત્ર-આ ચારિત્ર અગીયારમાં ઉપશાંતમોહ, બારમા ક્ષીણમોહ. તેરમા સગી અને ચૌદમા અગી એ ચાર ગુણસ્થાનકમાં હોય છે. ચૌદમાં ગુણસ્થાનક પછી જીવ તરત મેક્ષમાં જાય છે. આ પાંચ પ્રકારના ચારિત્રથી કમે કરીને જીવ સર્વ દુઃખથી મુક્ત બની, શાશ્વત મેક્ષસુખને પામે છે, હે જીવ! તું આ પાંચે ચારિત્રને ક્રમથી મેળવી લે તે કેવું સારું ? ૧el Jain Econ For Personas Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ અાહિક વ્યાખ્યાન / ૧૮ આ રીતે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિષહ, દશ પ્રકારને યતિધમ, બાર ભાવના RJ અને પાંચ ચારિત્ર એ સંવરક્તવના સત્તાવન પ્રકાર તારા જીવનમાં વણી લઇ હે જીવ! તું સર્વ દુઃખથી મુક્ત થા. (૮) નિજરાતત્વ-કર્મોન નિકરી નાખવા તે નિજરાતત્વ કહેવાય. કમનિર્જરા બાર પ્રકારના તપથી થાય છે તેથી તપના બાર પ્રકારને જ નિજરાતત્વના બાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે : અણસણતપ-ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવારૂપ, ઉપવાસ, આયંબીલ, નાવી, એકાસણુ, બેસણુ, રાત્રિભોજનત્યાગ, તથા બે ઘડી. ચાર ઘડીછઘડી વગેરે સમય સુધી અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ ચારે પ્રકારને કે પાન સિવાયના ત્રણ પ્રકારના આહારને ત્યાગી કરો તે.. (૨) ઊને દરિકાત–આયંબિલ, નીવી, એકાસણુ વિગેરે તપમાં બે, ચાર-છ વિગેરે સંખ્યામાં ઓછા કવલ લેવા તે. (૩) વૃત્તિ સંક્ષેપ-અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર તથા વસ્ત્રાદિ | વિગેરે ભેગ તથા ઉપગ વસ્તુઓમાં દોડતી ચિત્તવૃત્તિને સંયમમાં રાખવી તે અર્થાત એ વસ્તુ નો સંક્ષેપ કરવો તે / ૧૧૮ | Jain Education international For Personal Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ અણહિક વ્યાખ્યાન (૪) રસત્યાગ તપ–દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ, અને કડા એ છ રસવિગઈઓને સવથી કે આ દેશથી ત્યાગ કરે તે. (૫) કાયફલેશ તપ–જિનાજ્ઞા પ્રમાણે લેચ કરવાથી આપ લેવાથી તથા વિવિધ આસને વિહાર, બેચરભ્રમણ વિગેરેથી કાયાને ક્લેશ થાય તેવાં કાર્યો કરવા તે. (૬) સંલીનતાતષ-પાંચ ઇન્દ્રિયોને. અંગોપાંગાદિને ગોપવી રાખવા તે. એ છ બાહ્યતપના ભેદ જાણવા. - (૧) પ્રાયશ્ચિત્તતપ–પોતે કરેલા દુષ્કૃત્યને પશ્ચાત્તાપપૂર્વક ગુરુમહારાજને જણાવી તેનું પ્રાયશ્ચિત્ત | લેવું તે. (૨) વિનય તપ-અરિહંત, સિદ્ધ, જિનપ્રતિમા, આચાયર, ઉપાધ્યાય, સાધુ, દશન, જ્ઞાન, | ચારિત્ર અને સંધને વિનય, ભક્તિ-બહુમાન-ગુણસ્તવ અને આશાતના ટાળવારૂપ મન-વચનકાયાથી કરવા, કરાવવા, અનુમોદવા રૂપે કર તે. (૩) વૈયાવચ્ચતપ-આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી સાધુ, ગ્લાન સાધુ, બાલસાધુ, તથા સાધુકુલના | અને સાધુગણના સાધુઓની આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર, સંવાહન વિગેરેથી સેવા કરવી તે. (૪) સ્વાધ્યાયતપ-શ્રી સવજ્ઞવીતરાગ ભગવંત કથિત શાસ્ત્રોને અભ્યાસ કરે, કરાવો. સ્વાધ્યાય / ૧૧૯ For Persona & Private Use Only www.ibrary or Jain Education international Page #125 -------------------------------------------------------------------------- ________________ | પુનરાવર્તન કરવું, કરાવવું તેમજ પિતાના આત્માને તથા જગતના છને એ શાસ્ત્રને ઉપદેશ આપે તે. અષ્ટાહિક | (૫) ધ્યાનતપઆતધ્યાન-રૌદ્રધ્યાનને ત્યાગ કરી ધમ ધ્યાન અને શુકલધ્યાનમાં ચિત્તને સ્થિર વ્યાખ્યાન કરવું તે. (૬) ઉત્સગ તપ-જિનાજ્ઞા પ્રમાણે મન-વચન-કાયાના યોગોને શુભકાર્યોમાં સ્થાપવા, અશુભ કાર્યોનો ત્યાગ કર કરાવ, શરીર, ક્રિયા, ઉપધિ, દેષિત આહારપાણી તથા વિષય-કષાય-રાગ -દ્વેષાદિને ત્યાગ કરે છે. એ છ અત્યંતરતપના ભેદ જાણવા. એ બાર પ્રકારે તપ કરવાથી, RJ કમનિર્જરા થાય છે. કમનિજા થવાથી આત્મા પિતાના શુદ્ધસ્વરૂપને એટલે કે પરમાત્મપદને | | પામે છે. હે જીવ! તું આ નિજરાતત્વના બાર ભેદ સ્વરૂપ-બાર પ્રકારના તપની વિશિષ્ટ આરાધના કરી શાશ્વત મોક્ષસુખને પ્રાપ્ત કર. (૯) ક્ષતત્વ-આ મોક્ષતત્વના નવ પ્રકાર કહ્યા છે. (૧) સત્યદપ્રરૂપણા-આ જગતમાં બીજા છે. શબ્દના જોડાણ વિનાને મેક્ષ શબ્દ છે, તેથી ચૌદ રાજલકના અગ્રભાગે લ છે જ, આકાશના | પુષ્પ હોતા જ નથી તેમ મેક્ષ નથી એમ માનવું નહીં. (૨) દ્રવ્યપ્રમાણ-દ્રવ્યપ્રમાણથી અનંતા છ સિદ્ધપરમાત્મા થઈ મેક્ષમાં બિરાજે છે. in Education For Personal Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અબ્રાહિક વ્યાખ્યાન | ૧૨૧ | (૩) ક્ષેત્રપ્રમાણ-ક્ષેત્રપ્રમાણથી સિદ્ધ થયેલ એક જીવ કે બધા જી ચૌદ રાજલકના અસંખ્યાતમાં ક્ષેત્ર પ્રમાણમાં રહ્યા છે. (૪) સ્પશનાપ્રમાણ-સ્પશનાપ્રમાણથી સિદ્ધનો એક એક જીવ પોતાના પ્રમાણથી કાંઇક વધારે પ્રમાણના ક્ષેત્રને સ્પર્શીને રહેલ છે. (૫) કાળપ્રમાણુ-કાળ પ્રમાણથી એક સિદ્ધ-જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારથી કાળ ગણાય તેથી સાદિકાળ ગણાય, પછી કયારેપણ અસિદ્ધ થવાના નથી તેથી અનંતકાળ કહેવાય, એટલે એક સિદ્ધની દ્રષ્ટિથી સિદ્ધજીવને સાદિ અનંત કાળ છે અને બધા સિદ્ધજીની અપેક્ષાએ મેક્ષ શાશ્વત અનાદિ અનંત હોવાથી બધા સિદ્ધોની દ્રષ્ટિથી અનાદિ અનંત કાળ છે. . (૬) અંતસ્પ્રમાણ-અહીં અંતર એટલે એક સિદ્ધજીવ મોક્ષમાંથી આવી જઈને ફરીથી મોક્ષમાં આવે અને સિદ્ધ થાય તે વચ્ચેના કાળને અંતર સમજવું. સિદ્ધના જીને એવું અંતર નથી કારણ કે, સિદ્ધ થયા પછી મેક્ષમાંથી સિદ્ધના છો કયારે પણ આવી જનારા નથી, સદાકાળ મેક્ષમાંજ રહેનાર છે. - (૭) ભાગપ્રમાણ-ભાગની દ્રષ્ટિથી બધા સિદ્ધના છ બધા સંસારી છના અનંતમા ભાગના છે. TV (૮) ભાવપ્રમાણ-ભાવની દ્રષ્ટિએ સિદ્ધના જીવોમાં ક્ષાયિકભાવે વતનારા કેવળજ્ઞાન અને ૩૧ For Personal & Private Use Only www.ainelibrary.org Page #127 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ છે અષ્ટાહિક વ્યાખ્યાન | ૧૨૧ / કેવળદશન છે તથા પારિમિકભાવે વર્તનારૂં જીવત્વ છે. (૯) અ૫મહત્વ પ્રમાણ—અલ્પબત્રની દ્રષ્ટિએ એક સમયમાં કૃત્રિમ નપુસકે બધાથી થોડા સિદ્ધ થાય છે. તેનાથી સ્ત્રીઓ સંખ્યાતગણી સિદ્ધ થાય છે અને તેનાથી પુરુષ સંખ્યાતગુણા સિદ્ધ થાય છે. મેક્ષિતત્વના એ રીતે નવ પ્રકાર જાણવા. મોક્ષાતત્વના-આ નવ પ્રકાર માની વિદ્યમાનતા સિદ્ધ કરે છે. કોઈપણ બીજા શબ્દના જોડાણ વિનાને જે જે શબ્દ જગતમાં હોય તે તે શબ્દથી વાચ્ય પદાથ પણ જગતમાં હોય જ છે, તે | રીતે બીજા શબ્દના જોડાણ વિનાનો મોક્ષશબ્દ જગતમાં વિદ્યમાન છે, તેથી એ મોક્ષશબ્દથી વાગ્યે એવો મોક્ષ પણ જગતના અગ્રભાગે ઉપર વિદ્યમાન છે. મેક્ષ છે એટલે ત્યાં ગયેલા જીવોની સંખ્યા | પણ કહી છે. મોક્ષ છે તેથી તેનું ક્ષેત્રપ્રમાણ પણ કહેલ છે, મોક્ષ છે તેથી ત્યાં ગયેલા જીવ કેટલા ક્ષેત્રને સ્પર્શીને રહે છે તે પણ કહેલ છે, મેક્ષ છે તેથી મેક્ષામાં ગયેલા છે ત્યાં કેટલે કાળ રહે છે તે પણ કહે છે. એટલે મોક્ષમાંથી ચવી જાય પછી વળી મોક્ષમાં આવે એને અંતર કહે છે, મેક્ષમાંથી ગયેલ છવ ત્યાંથી ક્યારે પણ ચવી જ નથી, સંસારી બનતું નથી. તેથી સિદ્ધના જીવને અંતર નથી એમ પણ કહેલ છે, મોક્ષ છે એટલે મોક્ષે ગયેલા છો. સંસારમાં રહેલા ના કેટલામાં ભાગના છે તે પણ કહેલ છે. મેક્ષ છે એટલે મોક્ષમાં ગયેલા I ૧૨૨ II in Edcontematon For Persona & Private Use Only www.inebrary.org Page #128 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન * ૧ર૩ii છામાં રહેલ સવરૂપણું અને સદર્શિપણું ક્ષાયિક ભાવે તેમજ જીત્વ પારિણમિકભાવે પ્રવતે છે એ પણ કહેલ છે. મોકા છે એટલે થોડા કૃત્રિમ નપુસકે, તેથી સંખ્યાતગુણી સ્ત્રીઓ, અને સ્ત્રીઓથી સંખ્યાતગુણા પુરુષે એક સમયમાં મોક્ષે ગયેલ છે એ વાત પણ કહેલ છે. આ નવ | પ્રકારે જેમાં છે એ મોક્ષ છે એમ શ્રી સવજ્ઞ જિનેશ્વર દેવાએ કહેલ છે. આત્માને મોક્ષ છે એમ ચોક્કસ થયું તેથી શરીરમાં રહેલે છતાં શરીરથી ભિન્ન એવો આત્મા પણ છે જ. મોક્ષ છે તેથી આત્મા છે તે નિત્યજ છે, નાશ પામતો નથી. જગતમાં જેનું જે મરણ દેખાય છે. તે શરીરમાં રહેવાની મર્યાદારૂપ જીવનું આયુષ્યકામ પૂર્ણ થતાં શરીરમાંથી જીવ નીકળી જાય છે, તેને મરણ કહેવાય છે. એક શરીરમાંથી નીકળેલ આત્મા જ્યાં સુધી સંપૂર્ણ કર્મોને ક્ષય ન થાય ત્યાં-સુધી બીજા શરીરને ધારણ કર્યા જ કરે છે. દેવ, મનુષ્ય, તિય"ચ અને નારકીના રૂપ આત્માના અનિત્ય પર્યાય છે, દ્રવ્યથી આત્મા અક્ષય અખંડિત છે, અનાદિ કર્મોના વેગે આત્માને જેના ફળ ભોગવવા પડે છે તેવા કર્મોને કર્તા આત્મા પોતે જ છે. પિતે કરેલા કર્મોથી નરકાદિ ચારે ગતિઓમાં ભટકતે આત્મા કર્મોના ફળને પણ પિતે જ ભગવે છે, મોક્ષ છે તેથી સર્વ કર્મોથી મુક્ત બની આત્મા પોતે જ સંસારમાંથી છૂટી કરીને મોક્ષમાં વસે છે. અને મકા છે એટલે મોક્ષ પ્રાપ્ત કરવા આત્મા માટે સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સંવર તથા નિર્જરા + ૧૨૩ in Education international For Persona & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણIR અષ્ટાક્ષિક વ્યાખ્યાન || ૪ | સ્વરૂપ સમ્યકચારિત્ર જેવા સચોટ ઉપાય પણ આ જગતમાં વિદ્યમાન છે. તેથી હે જીવ! મેક્ષ મેળવવા માટે મોક્ષને આપનારા એવા સમ્યગદશન, જ્ઞાન, ચારિત્ર જેવા ઉપાયની તુ સતત આરાધના કરી લે. અને મોક્ષ મેળવી શાશ્વત સુખી થા. શ્રી જિનેશ્વરએ એ પ્રમાણે નવ તો કહેલા છે, સમગ્ર જૈન તત્વજ્ઞાન આ નવ તત્વમાં સમાયેલ છે. એના સિવાય બીજા કોઇ તત્વ જગતમાં નથી. જગતમાં જે જે તવે છે તે એ નવ તમાં સમાયેલ છે. આ નવ તનું જ્ઞાન મેક્ષ તત્વને પ્રાપ્ત કરવા માટે જ પરમોપકારી | એવા શ્રી જિનેશ્વદેવોએ કહેલ છે. એ નવ તરમાં અંતે તે એક મોક્ષ તત્વને જ પ્રાપ્ત કરવાનું છે. તે માટે જિનેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે સંવરતત્ત્વ અને નિર્જરાતત્વને જીવનમાં આણી, જીવનને સતત એ બંને તત્તમય બનાવવું જેથી મોક્ષ પ્રાપ્ત થાય. એવી જિનવાણી છે. તેથી હે જીવ ! તું સંવરતત્ત્વ અને નિજ રાતત્ત્વને સતત જીવનમાં આણી અનંતસુખવાલા મોક્ષને મેળવી લે. શ્રદ્ધા Aિ સહિત જે જેને આ નવ તત્ત્વોનું જ્ઞાન છે તેમને સમ્યકત્વ છે. અને જેમને એ નવ તો પર અવિચલ શ્રદ્ધા છે તેમને પણ સમ્યકત્વ છે. એમ જિનેશ્વરદેવોએ કહેલ છે. આ નવ તત્વને જાણવા હે આત્માઓ ! ઉદ્યમશીલ બનશે. આ ગ્રંથમાં જણાવેલા શ્રેષ્ઠ કર્તવ્ય વિગેરેને જેન ધમમાં સ્થિર રહેલા દર વર્ષે | ૧૨૪ in Education For Personal Private Use Only inbrary og Page #130 -------------------------------------------------------------------------- ________________ પર્યપણ અષ્ટાહિક વ્યાખ્યાન ht૧૨૫ આનંદથી કરે છે, તેઓ શીઘ્રતાથી મોક્ષમંદિરમાં જાય છે. ૧ છે આ રીતે પયુષણ સત્યષ્ટાલિક વ્યાખ્યાન સાંભળીને, હે ભવિજને ! સંસારના શેના નાશ માટે શ્રી પિયુષણ સત્ય સેવવામાં–આરાધવામાં સતત ઉદ્યમ કરે છે ૨ શ્રી ચંદ્રપ્રભ પ્રભ. શ્રી શાંતિનાથ પ્રભુ વિગેરે તીર્થંકરના અનેક જિનમંદિરાથી શોભતા તથા એઠિઓ-ધનાઢયોની મેડીઓ અને મહેલોથી શોભતા એવા નલીનપુરમાં એટલે કચ્છ અબડાસામાં રહેલા નળીયા ગામમાં વિક્રમ સંવત બે હજાર એકમાં આસો માસની શુકલ સાતમના દિવસે સ્વપર કલ્યાણ માટે પર્વાધિરાજ પવની વ્યાખ્યા મુનિમંડલના ઉપરી એવા દાદા સાહેબ શ્રી ગૌતમ સાગરજી મહારાજ સાહેબની શુભ આજ્ઞાથી શ્રી નીતિસાગરજી મહારાજ સાહેબના શિષ્ય ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી ગણિએ (હાલના અચલગચ્છાધિપતિ તીથ પ્રભાવક આચાર્યદેવશ્રી ગુણ- | સાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે) કરી છે, જે ૪ છે પ્રમાદવશ થયેલા એવા મેં આ ગ્રંથ-રચનામાં જે કઈ ખલના-ભલે કરી હોય એ ભલેનું વિદ્વાનોએ સંશોધન કરવું, અને ક્ષમાતત્પર એવા તેઓએ મને ક્ષમા આપવી. પા ઇતિશ્રી વિધિપક્ષ અચલગચ્છ મુનિમંડલ અગ્રેસર, શ્રેષ્ઠ ચારિત્રવાળાતપરૂપ ધનવાળા એવા દાદાસાહેબ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજીના શિષ્ય શાન્તમૂર્તિ શ્રી નીતિસાગરજી મુનિમહારાજના શિષ્ય ઉપાધ્યાય | | ૧૨૫TI. Jain Education a l For Personal & Private Use Only www.ainel brary og Page #131 -------------------------------------------------------------------------- ________________ છે. હાલમાં અચલગચ્છાધિપતિ આચાર્ય શ્રી ગુણસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબે કચ્છ દેશમાં | પષણ ઐ રહેલા નલીનપુર (નલીયા)માં બિરાજમાન ભગવાન શ્રી ચંદ્રપ્રભસ્વામિની મહેરબાનીથી રચેલ શ્રી ની અષ્ટાદ્ધિક | પયુષણ સત્યવછાણિક વ્યાખ્યાન વિ. સં. ૨૦૦૧ ના આસો માસની શુદિ સાતમના શુભ દિવસે વ્યાખ્યાન| સંપૂર્ણપણાને પામેલ છે. વિ. સં. ૨૦૦૧ માં રચેલ સંત ગ્રંથનું આ ભાષાંતર શિષ્યાદિની વિનતિથી કચ્છ-માંડવી તાલુકાના પિતાની જન્મભૂમિ દેઢીયાગામમાં વિ. સં. ૨૦૨૦ના ચાતુર્માસમાં યુગાદિદેવ શ્રી ઋષભદેવ ભગવાનની કૃપાથી ગ્રંથકારે પોતે જ કરેલ છે. # ૧૨૬ (ઈતિ શ્રી પર્યુષણસત્યાદ્ધિક વ્યાખ્યાન ભાષાંતર સમાપ્ત ] i For Personal Private Use Only Jain Education brary.org on Page #132 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only www.ainelibrary.org