SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ | પુનરાવર્તન કરવું, કરાવવું તેમજ પિતાના આત્માને તથા જગતના છને એ શાસ્ત્રને ઉપદેશ આપે તે. અષ્ટાહિક | (૫) ધ્યાનતપઆતધ્યાન-રૌદ્રધ્યાનને ત્યાગ કરી ધમ ધ્યાન અને શુકલધ્યાનમાં ચિત્તને સ્થિર વ્યાખ્યાન કરવું તે. (૬) ઉત્સગ તપ-જિનાજ્ઞા પ્રમાણે મન-વચન-કાયાના યોગોને શુભકાર્યોમાં સ્થાપવા, અશુભ કાર્યોનો ત્યાગ કર કરાવ, શરીર, ક્રિયા, ઉપધિ, દેષિત આહારપાણી તથા વિષય-કષાય-રાગ -દ્વેષાદિને ત્યાગ કરે છે. એ છ અત્યંતરતપના ભેદ જાણવા. એ બાર પ્રકારે તપ કરવાથી, RJ કમનિર્જરા થાય છે. કમનિજા થવાથી આત્મા પિતાના શુદ્ધસ્વરૂપને એટલે કે પરમાત્મપદને | | પામે છે. હે જીવ! તું આ નિજરાતત્વના બાર ભેદ સ્વરૂપ-બાર પ્રકારના તપની વિશિષ્ટ આરાધના કરી શાશ્વત મોક્ષસુખને પ્રાપ્ત કર. (૯) ક્ષતત્વ-આ મોક્ષતત્વના નવ પ્રકાર કહ્યા છે. (૧) સત્યદપ્રરૂપણા-આ જગતમાં બીજા છે. શબ્દના જોડાણ વિનાને મેક્ષ શબ્દ છે, તેથી ચૌદ રાજલકના અગ્રભાગે લ છે જ, આકાશના | પુષ્પ હોતા જ નથી તેમ મેક્ષ નથી એમ માનવું નહીં. (૨) દ્રવ્યપ્રમાણ-દ્રવ્યપ્રમાણથી અનંતા છ સિદ્ધપરમાત્મા થઈ મેક્ષમાં બિરાજે છે. in Education For Personal Private Use Only
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy