SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અણહિક વ્યાખ્યાન (૪) રસત્યાગ તપ–દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ, અને કડા એ છ રસવિગઈઓને સવથી કે આ દેશથી ત્યાગ કરે તે. (૫) કાયફલેશ તપ–જિનાજ્ઞા પ્રમાણે લેચ કરવાથી આપ લેવાથી તથા વિવિધ આસને વિહાર, બેચરભ્રમણ વિગેરેથી કાયાને ક્લેશ થાય તેવાં કાર્યો કરવા તે. (૬) સંલીનતાતષ-પાંચ ઇન્દ્રિયોને. અંગોપાંગાદિને ગોપવી રાખવા તે. એ છ બાહ્યતપના ભેદ જાણવા. - (૧) પ્રાયશ્ચિત્તતપ–પોતે કરેલા દુષ્કૃત્યને પશ્ચાત્તાપપૂર્વક ગુરુમહારાજને જણાવી તેનું પ્રાયશ્ચિત્ત | લેવું તે. (૨) વિનય તપ-અરિહંત, સિદ્ધ, જિનપ્રતિમા, આચાયર, ઉપાધ્યાય, સાધુ, દશન, જ્ઞાન, | ચારિત્ર અને સંધને વિનય, ભક્તિ-બહુમાન-ગુણસ્તવ અને આશાતના ટાળવારૂપ મન-વચનકાયાથી કરવા, કરાવવા, અનુમોદવા રૂપે કર તે. (૩) વૈયાવચ્ચતપ-આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી સાધુ, ગ્લાન સાધુ, બાલસાધુ, તથા સાધુકુલના | અને સાધુગણના સાધુઓની આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર, સંવાહન વિગેરેથી સેવા કરવી તે. (૪) સ્વાધ્યાયતપ-શ્રી સવજ્ઞવીતરાગ ભગવંત કથિત શાસ્ત્રોને અભ્યાસ કરે, કરાવો. સ્વાધ્યાય / ૧૧૯ For Persona & Private Use Only www.ibrary or Jain Education international
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy