SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ અદ્વિક વ્યાખ્યાન પર્વમાં બે ઉપવાસ રૂ૫ છ અને બે એકાસણા તથા સાંવત્સરિક પર્વમાં ત્રણ ઉપવાસ રૂ૫ અઠ્ઠમ અને બે એકાસણા કરવાનું કહેલ છે. ઉપવાસ જે ન કરી શકે તેણે એક ઉપવાસને બદલે બે આયંબીલ કરવા. જે બે આયંબીલ ન કરી શકે તે એક ઉપવાસને બદલે ત્રણ નીવીઓ કરે, જે TV ત્રણ નીવીઓ પણ ન કરી શકે તે એક ઉપવાસને બદલે ચાર એકાસણું કરે, જે ચાર એકાસણું | પણ ન કરી શકે તે એક ઉપવાસને બદલે આઠ બેસણ કરે. જે આઠ બેસણું પણ ન કરી શકે તે એક ઉપવાસને બદલે બે હજાર બ્લોક પ્રમાણુ સ્વાધ્યાય કરેઅથવા નવકારમંત્રની વીશ નવકારવાળી ગણે. એ રીતે તીથલકર પરમાત્માઓએ કહેલું તપ પૂરું કરી દેવું જોઈએ. પરંતુ અસહ્ય દુઃખાને દેનાર પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. જિનેશ્વર ભગવંતાએ કહેલ અષ્ટમ તપ કરતા નાગકેતુએ પ્રત્યક્ષ ફલ પ્રાપ્ત કર્યું તે દ્રષ્ટાંત વિચારીને દરેક પાખીને એક ઉપવાસ, દરેક માસીમાં છ એટલે બે ઉપવાસ અને દરેક સાંવત્સરિક પયુષણ પર્વમાં | અદ્મ તપ એટલે ત્રણ ઉપવાસ અવશ્ય કરવા જોઈએ. વળી ભવિ એ દરરોજ યથાશક્તિ શક્તિ પ્રમાણે નમુકકારસી, પિરિસી, સાપરિસી. પુરિમટ્ટ, બેઆસણ, એકાસણુ, નવી અને આયંબિલ ઉપવાસ વિગેરે તપ પણ કરવું જોઈએ. તે | તપનું ફળ આ રીતે છે. Jain Education national For Personal Private Use Only www.janeibrary.org
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy