SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન ૧૧૫ ચલિત કરવા માટે મનુષ્ય દેવાદિના પ્રયત્ન થાય, કષ્ટ થાય છતાં સમ્યકત્વથી ચલિત ન થવું, અન્ય ધર્મના દેવ, ગુર, ધમના ગમે તેવા આડંબરે નજરે જોયા છતાં સાચા તારક તરીકે જિનેશ્વરદેવ, જૈનગુરુ અને જૈનધર્મને જ માનવા, એ બાબતમાં ચલિત ન થવું. એ પ્રમાણેના આ બાવીશ પરિષહ સમભાવે સહન કરતાં આત્મા પરમાત્મપદને પામે છે. હે જી જીવ! જિનાજ્ઞા પ્રમાણેના આ બાવીશ પરિષહેને તું સમભાવે સહન કરે તે કેવું સારું? સંવરતવમાં દશ પ્રકારને યતિધમ આ પ્રમાણે કહેલ છે. ક્ષમાધમ-કેઇપણ સંગમાં ક્રોધ ન કરતાં ક્ષમા કરવી તે. માદવ ધમ-કેઈપણ સંયોગોમાં માન ન કરતાં મૃદુતા-નમ્રતા રાખવી તે. આજવ ધમ-કઈપણ પ્રસંગમાં માયા-પ્રપંચ ન કરતાં સરલતા રાખવી તે. મુક્તિધર્મ-સંસારવધક કઈ પણ વસ્તુઓ કે સંબંધનો લેભ ન રાખતાં નિર્લોભતા રાખવી તે. તપધમ– બાહ્યાભંતર તપ કર, ઇચ્છાનો નિરોધ કરવો તે. સંયમ ધમ હિંસા, મૃષા ચોરી, મૈથુન અને પરિગ્રહથી વિરમી જવું, સ્પશેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયોને નિગ્રહ કર. કોધ, માન, માયા, લોભ એ ચાર કષાયને તવા, અને મનદંડ, વચન દંડ, કાયદંડ એ ત્રણ દંડથી વિરમવું એ રીતે સત્તર પ્રકારના સંયમને પાળવું તે. સત્ય | ધમ-સત્ય બોલવું તે, શૌચધમ–બેંતાલીશ દેષ રહિત ભાત-પાણી પા૫ રહિત કહેવાય તેનાથી ૧૧૫ Jan Edone For Persona Private Use Only hebrar og
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy