SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ અણહિક વ્યાખ્યાન કરતા અન્ય પદાર્થના ચિંતનમાં જાય છે, એક શબ્દ કે યોગનું ચિંતન કરતા બીજા શબ્દ કે યોગના ચિંતનમાં જાય છે. (૨) એકત્રવિર્તક અપવિચાર-શુકલધ્યાનને આ બીજો પ્રકાર બારમા અને તેરમા ગુણસ્થાનકમાં હોય છે. આ પ્રકારમાં જીવ એક જ પદાર્થ કે શબ્દ અથવા યોગના ચિંતનમાં સ્થિર રહે છે. બીજા બીજા ચિંતનમાં જ નથી. (૩) અપ્રતિપાતી સૂક્ષ્મક્રિયા–શુકલધ્યાનનો આ ત્રીજો પ્રકાર તેરમાં ગુણસ્થાનકમાંથી જીવને ચૌદમા ગુણસ્થાનકમાં લઇ જાય છે. આ પ્રકારમાં કેવલી ભગવંત તેરમા ગુણસ્થાનને અંતે બધા યોગનું નિધન કરે છે. ફક્ત સૂકમ કાયોગથી સૂમ શ્વાસોશ્વાસની ક્રિયા બાકી રહે છે એમાં પતનની સંભાવના રહેતી નથી. (૪) સમુચ્છિન્ન કિયાનિવૃત્તિ-શુકલધ્યાનનો આ ચોથે પ્રકાર ચૌદમા ગુણસ્થાનકમાં હોય છે. એ પ્રકારમાં મન, વચન, કાયાના બધા ભેગોનું નિધન થઈ જાય છે. સૂફમ શ્વાસોશ્વાસની ક્રિયા પણ રહેતી નથી. આ પ્રકારથી જીવ સવકમથી મુક્ત બની જાય છે, અને તે જ સમયે મોક્ષમાં જાય છે. એ રીતે થાનકતવ્યને કહીને હવે બાર ભાવના ભાવારૂપ કર્તવ્યને કહે છે. તથા મુમુક્ષુ આત્માઓએ બાર ભાવનાઓ ભાવવી જોઈએ. એ બાર ભાવનાઓ ભાવ્યા વિના I૮૧ Jan Econ For Personal Private Use Only nelibrary.org
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy