Page #1
--------------------------------------------------------------------------
________________
આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વર રચિત
ખ પંચસૂત્ર
પ્રકાશિકા : શ્રી શ્રવજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ-૧૪.
Page #2
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિવર રચિત પંચમ (પાંચ સૂત્ર)
(મૂલ, સંસ્કૃત કા સં
જવાર્થ સાથે)
શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા
અમદાવાદ-૧૪.
વિ.સં. ૨૦૫૬, ગુરુપૂર્ણિમા મૂલ્ય: પચીસ રૂપિયા)
Page #3
--------------------------------------------------------------------------
________________
@ારિસ્થાન ૧. જિતેન્દ્રભાઈ કાપડીયા
અજંતા પ્રિન્ટર્સ ૧૨/બી, સત્તર તાલુકા સોસાયટી, પોસ્ટઃ નવજીવન, અમદાવાદ-૩૮૦૦૧૪. ફોન : (ઓ) ૭૫૪૫૫૫૭, ૬૬૦૦૯૨૬ શરદભાઈ ઘોઘાવાળા બી-૧, વી. ટી. એપાર્ટમેન્ટ, કાળાનાળા, ભાવનગર.
કવરપેજ ડિઝાઈન સી. નરેન
નકલ : ૧૦૦૦
મૂલ્ય: પચીસ રૂપિયા
• મુદ્રકરીલાએબલ આર્ટ પ્રિન્ટરી
ઘીકાંટા રોડ, અમદાવાદ. .. ફોન : ૨૧૭૦૯૧૦, ૨૧૨૨૯૨૧
Page #4
--------------------------------------------------------------------------
________________
|| નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે |
પ્રકાશકીયમ્ વર્ષો પહેલાં ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રતાકારરૂપે આ ગ્રંથ આ સ્વરૂપે પ્રકાશિત થયો હતો. વર્તમાન સમયમાં શ્રીસંઘમાં આ પંચસૂત્ર ગ્રંથનું પઠન-પાઠન અને નિત્યપાઠ સારા પ્રમાણમાં પ્રચલિત બન્યાં છે ત્યારે આ પાંચે સૂત્રના પ્રકાશનને જરૂર આવકાર મળસે એવી ખાત્રી છે.
પૂજયપાદ આ.ભ. શ્રી વિજય દેવસૂરિ મહારાજ, પૂજ્યપાદ આ.ભ. શ્રી વિજય હેમચન્દ્રસૂરિ મહારાજ તથા પૂજય આ.ભ. શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિ મહારાજની પ્રેરણાથી સમ્યગુ જ્ઞાનને પ્રસારવાની પ્રવૃત્તિ અમારી સંસ્થા તરફથી ચાલી રહી છે. તેમાં શ્રીસંઘની શુભેચ્છા અમને સાંપડતી રહો એ જ શુભકામના સાથે..
- પ્રકાશક
વિ. સં. ૨૦પ૬ અષાઢ મહિનો
Page #5
--------------------------------------------------------------------------
________________
T
શ્રુતલાભ
પોતાના પરિવારમાં સભ્ય_જ્ઞાનની વૃદ્ધિ થાય
તે હેતુથી શ્રી કંચનબર્ટન ચીનુભાઈ ત્રિકમલાલ દોલતનગર, બોરિવલી પૂર્વ,
મુંબઈ-૪૦૦ ૦૬૬
Page #6
--------------------------------------------------------------------------
________________
श्री चिरंतनाचार्यकृतं श्री पञ्चसूत्रम् ।
(मूल तथा शब्दार्थ अने भावार्थ )
१. पावपडिग्घायगुणबीजाहाणसुत्तं
।
( १. पापप्रतिघातगुणबीजाधानसूत्रम् ) પાપનો નાશ કરવો અને ગુણરૂપી બીજનું ધારણ કરવું એ નામનું આ પ્રથમ સૂત્ર છે.
मूलम् : (१) णमो वीतरागाणं सव्वण्णूणं देविंदपूइयाणं जहट्ठियवत्थुवाईणं तेलोक्कगुरुणं अरुहंताणं भगवंताणं जे एवमाइक्खंति - इह खलु अणाइजीवे, अणादिजीवस्स भवे अणादिकम्मसंजोगणिव्वत्तिए, दुक्खरुवे, दुक्खफले, दुक्खाणुबंधे ।
छाया : (१) नमो वीतरागेभ्यः सर्वज्ञेभ्यो देवेन्द्र पूजितेभ्यो यथास्थितवस्तुवादिभ्यस्त्रैलोक्यगुरुभ्यो ऽरुहेभ्यो भगवद्भ्यः य एवमाचक्षते - इव खल्वनादिजीवः,
सूत्रम् - १
Page #7
--------------------------------------------------------------------------
________________
अनादिजीवस्य भवोऽनादिकर्मसंयोगनिर्वतितः, दुःखरूपः, દુઃgned, દુઃવાનુવશ્વ: I
ન્નાઈ: वीयरागाणं = વીતરાગ, રાગદ્વેષ રહિત સર્વજ્ઞ = જગતના સર્વભાવોને સંપૂર્ણ રીતે
જાણનારા देविंदपूइआणं = દેવેન્દ્રોએ પૂજેલા ગઠ્ઠિય = યથાસ્થિત, જેવી હોય તેવી વલ્થ =
વસ્તુને વાર્ફળ = કહેનારા તેલુગુરુvi = ત્રણ જગતના ગુરુ કદંતાળું = અહ, નહીં ઉત્પન્ન થનારા. હવે પછી
કોઈ પણ વખત પુનર્જન્મ નહીં લેનારા માવંતા = ભગવંતોને
નો = નમસ્કાર થાઓ. ને =
જે ભગવંત વં =
આ પ્રમાણે
श्री पञ्चसूत्रम्
Page #8
--------------------------------------------------------------------------
________________
નિશે
માફવંતિ = કહે છે ૬ =
આ લોકમાં ઉ| = ૩Hફળી = જીવ અનાદિ છે. નવિનીવર્સ = અનાદિ એવા જીવનો મ =
ભવ, સંસાર (પણ અનાદિનો છે.). अणादिकम्मसंजोगनिव्वत्तिए =
અનાદિ કર્મના સંયોગે કરીને બનેલો છે. સુqવે = દુઃખરૂપ છે. તુમવત્તે = દુઃખના ફળવાળો છે. સુવરવાળુવંધે = દુઃખના અનુબંધવાળો છે.
ભાવાર્થ: સર્વથા રાગ-દ્વેષ રહિત, જગતના સર્વ પદાર્થોને સર્વથા પ્રકારે જાણનારા, સર્વ સુરેન્દ્રોએ પૂજેલા, યથાર્થ વસ્તુની પ્રરૂપણા કરનારા, ત્રણ લોકના ગુરુ અને આ સંસારમાં ફરીથી જન્મ નહીં લેનાર એવા સર્વ ભગવંતોને-જિનેશ્વરોને નમસ્કાર થાઓ. આ મંગલાચરણ કરતાં સૂત્રકારે પ્રભુના ચાર મૂળ અતિશયો પણ ગર્ભિતપણે સૂચવ્યા છે. તે સર્વ જિનેશ્વરો આ પ્રમાણે કહે છે કે – આ सूत्रम्-१
Page #9
--------------------------------------------------------------------------
________________
જગતમાં જીવ અનાદિ છે. અને તે અનાદિજીવનો સંસાર અનાદિ એવા કર્મસંયોગે કરીને થયેલો છે. તથા તે સંસાર ४न्म, ४२१, भ२९, व्याधि विगेरे दु:५था मरेको छ. તથા ચારે ગતિમાં જન્મમરણાદિક ચાલુ હોવાથી તેનું ફળ પણ દુઃખરૂપ જ છે. તથા આ સંસાર દુઃખના અનેક ભવો વડે વેદી શકાય એવી કર્મની પરંપરાને બાંધનારો છે.
मूलम् : (२) एयस्स णं वोच्छित्ती सुद्धधम्माओ । सुद्धधम्मसंपत्ती पावकम्मविगमाओ । पावकम्मविगमो तहाभव्वत्तादिभावाओ।
छाया : (२) एतस्य णं व्युच्छित्तिः शुद्धधर्मात्, शुद्धधर्मसंप्राप्तिः पापकर्मविगमात्, पापकर्मविगमस्तथाभव्यत्वादिभावात् । शब्दार्थ : एअस्स णं = सामवनो वोच्छित्ती = વિચ્છેદ सुद्धधम्माओ = शुद्ध धर्मथी थायछे सुद्धधम्मसंपत्ती = शुद्ध धर्भनी प्राप्ति
श्री पञ्चसूत्रम्
Page #10
--------------------------------------------------------------------------
________________
વિવિમાનો = પાપકર્મના વિનાશથી થાય છે પાવવાનો = પાપકર્મનો વિનાશ તમબૂત્તારૂખાવામો = તથાભવ્યતાદિપણાથી થાય છે
ભાવાર્થ આ ભવનો સંસારનો) વિચ્છેદ શુદ્ધ ધર્મથી થાય છે તથા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપકર્મનો-મિથ્યાત્વ મોહનીય વિગેરેનો વિનાશ થવાથી થાય છે. તથા પાપકર્મનો વિનાશ તથાભવ્યત્વ આદિ કારણો મળવાથી થાય છે. એટલે કે સિદ્ધિગમનને યોગ્ય એવો જે અનાદિ પારિણામિક ભાવ તે તથાભવ્યત્વ કહેવાય છે. અને આદિ શબ્દ છે તેથી તથાવિધ કાળ, નિયતિ, કર્મ અને પુરુષકાર એ પણ તેનાં કારણો છે.
मूलम् : (३) तस्स पुण विवागसाहणाणि-चउसरणगमणं, दुक्कडगरिहा, सुकडासेवणं, अओ कायव्वमिणं होउकामेणं सया सुप्पणिहाणं भुज्जो भुज्जो संकि लिसे, तिकालमसंकिलिसे ।
छाया : (३) तस्य पुनः विपाकसाधनानि-चतुःशरणगमनं, दुष्कृतगर्हा, सुकृतानामासेवनम् । अतः कर्तव्यमिदं सूत्रम्-१
Page #11
--------------------------------------------------------------------------
________________
भवितु कामेन सदा सुप्रणिधानं भूयो भूयः संक्लेशे त्रिकालमसंक्लेशे॥
લાર્ક : તસ પુખ = વળી તેના એટલે તથાભવ્યત્વ
આદિના વિવા' સાથrfખ = ઉદયનાં પરિપાક થવાનાં સાધનો વડસરળ/મi = ચાર શરણ કરવાં તે સુધી રિહા = દુષ્કતની ગહ-નિંદા કરવી તે સુડા/સેવ = સુકતની સેવા – અનુમોદના કરવી તે અમો =
આ કારણથી દોડ%ામેvi = મોક્ષના અર્થી ભવ્ય પ્રાણીએ સયા =
સદા સુપ્પણિહા = શુભ એવા પ્રણિધાન વડે એટલે મન
વચન-કાયાની એકાગ્રતા વડે બૂિમિi = આ ચતુર શરણાદિ કરવા લાયક છે સંઝિનેસ = તીવ્ર રાગાદિક સંક્લેશ હોય ત્યારે મુનનો મુખનો = વારંવાર કરવા
श्री पञ्चसूत्रम्
Page #12
--------------------------------------------------------------------------
________________
ગર્ભાનિ = સંક્લેશ ન હોય તો તિનિં = ત્રણ કાળ કરવા
ભાવાર્થ : તે તથાભવ્યત્વ આદિનો ઉદય થવાનાં - પરિપાક થવાનાં - પાકવાનાં આ ત્રણ સાધન એટલે ઉપાય છે. તેમાં એક તો (૧) અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીભાષિત ધર્મએ ચારનું શરણું કરવું. (૨) પાપકર્મની નિંદા કરવી અને (૩) સુકૃત કરણી કરવી અથવા તેની અનુમોદના કરવી. આ કારણથી મોક્ષના અર્થી ભવ્ય પ્રાણીએ હંમેશાં મન, વચન અને કાયાની એકાગ્રતા વડે આ ચાર શરણ આદિક કરવાલાયક છે. તેમાં જો તીવ્ર રાગાદિક રૂપ સંક્લેશ પરિણામ હોય તો તેણે વારંવાર એ બાબતો કરવી. અને સંક્લિષ્ટ પરિણામ ન હોય તો તેણે તે ત્રણ કાળ કરવી.
मूलम् : (४) जावज्जीवं मे भगवंतो परमतिलोगणाहा अणुत्तरपुण्णसंभारा खींणरागदोसमोहा, अचिंतचिंतामणी भवजलहिपोआ एगंतसरण्णा अरहंता सरणं ॥
सूत्रम्-१
Page #13
--------------------------------------------------------------------------
________________
छाया : (४) यावज्जीवं मे भगवन्तः परमत्रिलोकनाथा, अनुत्तरपुण्य संभारा: क्षीणरागद्वेषमोहा अचिन्त्यचिन्तामणयो भवजलधिपोता एकान्तशरण्या अर्हन्तः शरणम् ।
शब्दार्थ :
जावज्जीवं
જાવજીવ સુધી
मे =
મારે
भगवंतो = સમગ્ર ઐશ્વર્યાદિક વડે યુક્ત परमतिलोगणाहा ઉત્કૃષ્ટ ત્રિલોકના નાથ अणुत्तरपुण्णसंभारा = सर्वोत्तम पुश्यना समूहवाणा खीणरागदोषमोहा = क्षीण थया छे राग-द्वेष भने मोह भेना
એવા
अर्चितचिंतामणी
જેનું સ્વરૂપ ચિંતવી ન શકાય તેવા ચિંતામણી રત્ન સમાન
સંસારરૂપી સમુદ્રને વિષે પ્રવહણ
=
भवजलहिपोआ
एगंतसरण्णा अरहंता
सरणं =
८
=
=
=
=
=
સમાન
એકાંતપણે શ૨ણ ક૨વાલાયક
અર્હતો
શરણરૂપ હો
श्री पञ्चसूत्रम्
Page #14
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ: જ્ઞાનાદિક સમગ્ર ઐશ્વર્યાદિક વડે યુક્ત, ત્રણ જગતના સર્વોત્તમ નાથરૂપ, સર્વોત્તમ પુણ્યના સમૂહવાળા, સર્વથા રાગ, દ્વેષ અને મોહ રહિત, ચિંતવ્યા વિના પણ મોક્ષ આપનાર હોવાથી અચિંત્ય ચિંતામણી રત્ન સમાન સંસારરૂપ સમુદ્રમાંથી તારનારા હોવાથી પ્રવહણ સમાન તથા સર્વ કોઈ આશ્રય કરનારના હિતકર હોવાથી એકાંતપણે શરણ કરવા યોગ્ય એવા અહંતો અર્થાત અશોક વૃક્ષાદિક આઠ મહાપ્રતિહાર્યરૂપ પૂજાને યોગ્ય એવા ભગવંતો મારે જીવિતપર્યત શરણરૂપ છે.
मूलम् : (५) तहा पहीणजरामरणा अवेयकम्मकलंका पणट्ठवाबाहा के वलनाणदंसणा सिद्धिपुरवासी णिरुवमसुहसंगया सव्वहा कयकिच्चा सिद्धा सरणं ।
छाया : (५) तथा प्रक्षीणजरामरणा अपेतकर्मकलकाः प्रणष्टव्याबाधाः केवलज्ञानदर्शनाः सिद्धिपरनिवासिनो निरुपमसुखसंगताः सर्वथा कृतकृत्याः सिद्धाः शरणम् ॥
છાર્થ: તથી =
તથા सूत्रम्-१
Page #15
--------------------------------------------------------------------------
________________
પછીનરીર = ક્ષીણ થયાં છે જરા, વૃદ્ધાવસ્થા અને
મરણ જેમનાં અવેમમil = નાશ થયું છે કર્મરૂપી કલંક જેનું પકૂવીવીદી = નાશ પામી છે સર્વ પ્રકારની પીડા જેને
એવા વતનાગવંસ = કેવલજ્ઞાન અને કેવલદર્શનવાળા સિદ્ધિપુરનવાણી = મોક્ષપુરીમાં વસનારા નિવ-સુદયા = અનુપમ સુખને પામેલા સબૂદી = સર્વથા પ્રકારે કર્યાન્વી = કર્યું છે કાર્ય જેણે, કૃતાર્થ થયેલા સિદ્ધા = . સિદ્ધો સરy = મારે સદા શરણરૂપ હો
ભાવાર્થ તથા સર્વથા પ્રકારે કૃતાર્થ થયેલા સિદ્ધોનું મારે નિરંતર શરણ હો. તે સિદ્ધના જીવો (જન્મ) જરા અને મરણ રહિત છે, તેમનો કર્મમળ સર્વથા નાશ પામ્યો છે, તેમની સર્વે બાધાઓ સર્વથા નષ્ટ થઈ છે, તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શન સહિત છે, તેઓ સિદ્ધશિલા પર રહેલા છે અને તેઓ અનુપમ સુખમાં નિરંતર મગ્ન થઈ રહેલા છે.
श्री पञ्चसूत्रम्
Page #16
--------------------------------------------------------------------------
________________
मूलम् : (६) तहा पसंतगंभीरासया सावज्जजोगविरया पंचविहायारजाणगा परोवयारनिरया पउमाइणिदंसणा झाणज्झयणसंगया विसुज्झमाणभावा साहू सरणं ।
छाया: (६) तथा प्रशान्तगंभीराशयाः सावद्ययोगविरताः पञ्चविधा-चारज्ञाः परोपकारनिरताः पद्मादिनिदर्शना ध्यानाध्ययनसंगता विशुध्यमानभावाः साधवः शरणम् ॥ शब्दार्थ: तहा =
તથા पसंतगंभीरासया = Aid सने भीर छ माशय मेटी
ચિત્તના પરિણામ જેમના सावज्जजोगविरया =सावध-५५वामा व्यापारथी विराम
પામેલા पंचविहायारजाणगा =५iय प्रा२न। मायारने ना२।
પાળનારા परोवयारनिरया= ५२५४४२ ४२वाम तत्५२ पउमाइनिर्दसणा = ५भाहिनी उपभावाणा झाणज्झयणसंगया =ध्यान भने अध्ययन व युत विसुज्झमाणभावा = विशुद्ध छे भाव मान। (i) सूत्रम्-१
सावज्जज
Page #17
--------------------------------------------------------------------------
________________
સાદ
सरणं
=
=
સાધુઓનું મને શરણ હો
ભાવાર્થ : સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે મોક્ષને સાધનારા મુનિઓનું મારે શરણ હો, તે મુનિઓના ચિત્તના પરિણામ ક્ષાંતિને લીધે અત્યંત શાંત અને અગાધ હોવાથી ગંભીર હોય છે. તેઓ (નિંદ્ય) કરવું, કરાવવું અને અનુમોદવું એ રૂપ પાપવ્યાપારથી વિરામ પામેલા હોય છે. તેઓ જ્ઞાનાચારાદિક પાંચ પ્રકારના આચારને જાણનારા અને પાળનારા હોય છે. તેઓ એકાંત અને અત્યંત પરનો ઉપકાર કરવામાં તત્પર હોય છે, તેઓ પદ્મ (કમળ) જેવા નિર્લેપ રહેનારા છે. જેમ કમળ કાદવમાંથી ઉત્પન્ન થઈ જળમાં રહે છે તો પણ તે કાદવ અને પાણી બંનેથી ન્યારું રહે છે તેમ તેઓ કામભોગરૂપ પંકથી ઉત્પન્ન થઈ કામભોગવાળા સંસારમાં રહ્યા છતાં તે બંનેથી લેપાતા નથી - તેનો ત્યાગ કરે છે. વળી તેઓ એકાગ્ર ચિત્તે ધ્યાન કરવામાં અને સ્વાધ્યાય કરવામાં નિરંતર મગ્ન રહે છે, તથા તેમના ભાવ-ચિત્તના પરિણામ અત્યંત વિશુદ્ધ-નિર્મળ હોય છે.
१२
श्री पञ्चसूत्रम
Page #18
--------------------------------------------------------------------------
________________
मूलम् : (७) तहा सुरासुरमणुयपूइओ, मोहतिमिरंसुमाली, राग-दो सविसपरममंतो, हे ऊसयलक लाणाणं, कम्मवणविहावस, साहगो सिद्धभावस्स, केवलिपण्णत्तो धम्मो जावज्जीवं मे भगवं सरणं ॥
छाया : (७) तथा सुरासुरमनुजपूजितो मोहतिमिरांशुमाली रागद्वेषविषपरममन्त्रः, हेतुः सकलकल्याणानां, कर्मवनविभावसुः, साधकः सिद्धभावस्य, केवलीप्रज्ञतो धर्मो यावज्जीवं मे भगवान् शरणम् ॥ शब्दार्थ : तहा = सुरासुरमणुअपूइओ =सुर, असुर भने मनुष्योमे पू४॥ मोहतिमिरंसुमाली =भो ३५ ५७१२नो ना ४२वामा
સૂર્ય સમાન रागदोसविसपरममंतो = रागद्वेष३५. विषनो नाश ४२वमा
ઉત્કૃષ્ટ મંત્ર સમાન सयलकल्लाणाणं = समय अत्यानुं हेऊ =
કારણ
તથા
सूत्रम्-१
Page #19
--------------------------------------------------------------------------
________________
જમ્મવવિહાવસુ = કર્મરૂપી વનને બાળવામાં અગ્નિ
સમાન સિદ્ધમાવસ = સિદ્ધપણાને, મોક્ષને સાદો = સાધનાર -
વનિપાત્તો = કેવલી ભગવંતે પ્રરૂપેલો માવં = ભગવાને ધબ્બો = ધર્મ जावज्जीवं = જાવજજીવ ને = સર = શરણરૂપ હો
ભાવાર્થ : તથા કેવળી ભગવંતે પ્રરૂપેલો સમગ્ર ઐશ્વર્યાદિકે કરી યુક્ત એવો પૂજ્ય ધર્મ મારે જાવજીવ શરણરૂપ હો. તે ધર્મ સુર, અસુર અને મનુષ્યોએ પૂજેલો છે, મોહરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન છે. રાગ-દ્વેષરૂપી વિષ દૂર કરવામાં ઉત્કૃષ્ટ મંત્ર સમાન છે. સ્વગદિક સુખનું કારણ છે. કર્મરૂપી વનને બાળવામાં અગ્નિ સમાન છે તથા મોક્ષને સાધનારો – આપનારો છે.
મારે
श्री पञ्चसूत्रम्
Page #20
--------------------------------------------------------------------------
________________
सरणमुवगओ अ एएसि गरिहामि दुक्कडं शरणमुपगतश्चैतेषां गर्हे दुष्कृतम् ॥
शब्दार्थ :
अ =
एएसि
सरणं
उवगओ
दुक्कडं गरिहामि
=
=
=
=
=
તથા
આ અરિહંતાદિકના
શરણને
પામેલો હું દુષ્કૃતની નિંદા કરું છું
ભાવાર્થ : આ રીતે ઉપર પ્રમાણે અરિહંતાદિક ચારનું શરણ કર્યા પછી દુષ્કૃતની નિંદા કરું છુ.
मूलम् : (८) जण्णं अरहंतेसु वा, सिद्धेसु वा, आयरिसु वा, उवज्झाएसु वा, साहुसु वा, साहुणीसु वा, अन्नेसु वा धम्मट्ठाणेसु माणणिज्जेसु, पूयणिज्जेसु, तहा माईसु वा, पिईसु वा, बंधूसुवा, मित्तेसुवा, उवयारीसु वा, ओहेण वा जीवेसु, मग्गट्ठिएसु, अमग्गट्ठिएसु, मग्गसाहणेसु, अमग्गसाहणेसु, जं किंचि वितहमायरियं, अणायरियव्वं अणिच्छियव्वं पावं सूत्रम् - १
१५
Page #21
--------------------------------------------------------------------------
________________
पावाणुबंधि सुहुमं वा बायरं वा मणेण वा वायाए वा कारण वाकयं वा कारावियं वा अणुमोइयं वा रागेण वा दोसेण वा मोहेण वा, एत्थं वा जम्मे जम्मंतरेसु वा, गरहियमेयं दुक्कडमेयं उज्झियव्वमेयं वियाणियं मए कल्लाणमित्त गुरुभगवंतवयणाओ, एवमेयं ति रोइयं सद्धाए, अरहंत - सिद्धसमक्खं गरहामि अहमिणं दुक्कडमेयं उज्झियव्वमेयं । एत्थ मिच्छामि दुक्कडं, मिच्छामि दुक्कडं, मिच्छामि दुक्कडं ॥
छाया : (८) यत् णं अर्हत्सु वा सिद्धेषु वाऽऽचार्येषु वा उपाध्यायेषु वा साधुषु वा साध्वीषु वाऽन्येषु वा धर्मस्थानेषु वा माननीयेषु पूजनीयेषु तथा मातृषु वा पितृषु वा बन्धुषु वा मित्रेषु वा उपकारिषु वा, ओघेन वा जीवेषु मार्गस्थितेषु, अमार्गस्थितेषु, मार्गसाधनेषु अमार्गसाधनेषु यत् किञ्चित् वितथमाचरितं, अनाचरितव्यं, अनेष्टव्यं पापं पापानुबन्धि सूक्ष्मं वा बादरं वा, मनसा वा वाचा वा कायेन वा, कृतं वा कारितं वा अनुमोदितं वा, रागेण वा द्वेषेण वा मोहेन वा, अत्र वा जन्मनि जन्मान्तरेषु वा गर्हितमेतत् दुष्कृतमेतत् उज्झितव्यमेतत् विज्ञातं मया कल्याणमित्रगुरु भगवद्वचनात् एवमेतदिति रोचितं श्रद्धया अर्हत्सिद्धसमक्षं गर्हेऽहमिदं दुष्कृतमेतत् उज्झितव्यमेतत् । अत्र मिथ्या मे दुष्कृतं, मिथ्या मे दुष्कृतं, मिथ्या मे दुष्कृतम् ।।
श्री पञ्चसूत्रम
१६
Page #22
--------------------------------------------------------------------------
________________
શબ્દાર્થ : = = अरहंतेसुक સિદ્ધપું વા = આયરિણ; = उवज्झाएसु = સાદુ = साहुणीसु = ૩૩ = धम्मट्ठाणेसु =
અરિહંતોને વિષે અથવા સિદ્ધોને વિષે અથવા આચાર્યોને વિષે ઉપાધ્યાયોને વિષે સાધુઓને વિષે સાધ્વીઓને વિષે બીજા એવા ધર્મનાં સ્થાનો, સામાન્યપણે ગુણો વડે અધિક માનવાલાયક પૂજવાલાયક ગુણીઓને વિષે તથા માતાઓને વિષે અથવા પિતાઓને વિષે અથવા બંધુઓને વિષે અથવા મિત્રોને વિષે અથવા
माणणिज्जेसु = पूअणिज्जेसु = તદ્દી = મા વા = પિફુ વા = વંધુ વા = મિત્તે વા = સૂત્રમ-૨
Page #23
--------------------------------------------------------------------------
________________
૩વયર વા = ઉપકારીઓને વિષે અથવા મહેબ વા = ઓઘે, સામાન્યપણે નીવેલુ માgિ= સમક્તિ આદિ માર્ગમાં રહેલા જીવોને
વિષે - ૩મથ્રિસુ = માર્ગમાં નહિ રહેલા સર્વ જીવો વિષે મસળેલું = માર્ગને સાધનારા પુસ્તકાદિને વિષે મસાહસુ = માર્ગને નહીં સાધનારા ખત્રાદિકને
વિષે વર્જિરિ = જે કાંઈ વિત૬ = વિપરીત મારિ = આચરણ કર્યું હોય મરિવું = ક્રિયા વડે નહીં આચરણ કરવાલાયક
ળિછિએવં = મન વડે નહીં ઈચ્છવા પાવં પાવાપુર્વાધ = પાપાનુબંધી પાપ અમે વા = સૂક્ષ્મ અથવા વાય વા = બાદર, મોટું એવું આચર્યું હોય મળવા = મન વડે અથવા વાયા વા = વાણી વડે અથવા
श्री पञ्चसूत्रम्
Page #24
--------------------------------------------------------------------------
________________
कारण वा = કાયા વડે અથવા कयं वा = મેં પોતે કર્યું હોય અથવા काराविअंवा = बी. पासे ४२।व्युं होय अणुमोइअं वा = बीमे २j सामान्यु डोय रागेण वा = रागवडे अथवा दोसेण वा = द्वेष.वडे अथवा मोहेण वा = मोरपडे इत्थं वा जम्मे = सन्मने विषे. जम्मंतरेसु वा = अन्य मोने विषे गरहिअमेअं = मानिहावाला छ दक्कडमेअं = भाष्कृत उज्झिअव्वमेअं = सात्या ४२वासाय छ मए = कल्लाणमित्त = કલ્યાણમિત્ર એવા गुरुभगवंत = ગુરુ ભગવંતના वयणाओ = . क्यनथी विआणिअं = एयूछे तेथी. एवमेअं = मासेम
सूत्रम्-१
Page #25
--------------------------------------------------------------------------
________________
તિ =
શ્રદ્ધા વડે
એ પ્રમાણે સદ્ધાણ = રોગં = મને રુચ્યું છે – પસંદ પડ્યું છે
રિહંતસિદ્ધસમરવું = અરિહંત અને સિદ્ધ સમક્ષ મહું = રૂપ =
એ સર્વ પાપને રિમિ = ગણું છું તુથી ગં = આ દુષ્કત છે કમિવર્ગ = આ ત્યાગ કરવાલાયક એમ કહું છું.
અંત:કરણથી માનું છું. ત્થ =
આ સંબંધમાં મિચ્છામિ દુક્કડં = મારું પાપ મિથ્યા થાઓ
ભાવાર્થ : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, બીજાં ધર્મસ્થાન સામાન્યપણે અધિક ગુણવાળાં, માનવાલાયક, પૂજવાલાયક તથા માતા, પિતા, બંધુ, મિત્ર, ઉપકારી અથવા સામાન્ય રીતે સમ્યકત્વાદિક માર્ગમાં રહેલા જીવો, માર્ગમાં નહીં રહેલા સર્વ જીવો, માર્ગને સાધનાર પુસ્તકાદિક અને માર્ગને નહીં સાધનારા
श्री पञ्चसूत्रम्
२०
Page #26
--------------------------------------------------------------------------
________________
ખગાદિક આ સર્વને વિષે જે કાંઈ શરીર વડે નહીં આચરવાલાયક અને મન વડે નહીં ઇચ્છવાલાયક સૂક્ષ્મ કે બાદર પાપાનુબંધી પાપ મેં વિપરીતપણે આચર્યું હોય, તે પણ મન, વચન કે કાયા વડે કર્યું, કરાવ્યું કે અનુમોદ્યું હોય, તે પણ રાગ, દ્વેષ કે મોહ વડે આ જન્મમાં કે અન્ય અતીત જન્મોમાં વિપરીત આચર્યું હોય તે સર્વે ગહિત છે, દુષ્કૃત છે, અને ત્યાગ કરવાલાયક છે એમ મેં કલ્યાણમિત્ર એવા ગુરુ ભગવંતના વચનથી જાણ્યું છે અને આ એમ જ છે એ પ્રમાણે શ્રદ્ધાથી મને રુચ્યું છે તેથી અરિહંત અને સિદ્ધની સાક્ષીએ આ ત્યાગ કરવાલાયક સર્વ દુષ્કૃતને હું ગહું છું - નિંદું છું અને આ સંબંધમાં મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ એમ ત્રણ વાર માફી માગું છું.
मूलम् : (९) होउ मे एसा सम्मं गरहा । होउ मे अकरणनियमो । बहुमयं ममेयं ति इच्छामि अणुसट्ठि अरहंताणं भगवंताणं गुरुणं कल्लाणमित्ताणं ति । होउ मे एएहिं संजोगो । होउ मे एसा सुपत्थणा । होउ मे एत्थ बहुमाणो । होउ मे इओ मोक्खबीयं ।
सूत्रम् - १
२१
Page #27
--------------------------------------------------------------------------
________________
મારે
छाया : (९) भवतु मे एसा सम्यग्गां । भवतु मेऽकरणनियमः । बहुमतं ममैतत् (द्वयं) इति इच्छामि अनुशास्तिम् अर्हतां भगवतां गुरुणां कल्याणमित्राणामिति भवतु मे एभिः संयोगः । भवतु मे एसा सुप्रार्थना । भवतु मेऽत्र बहुमानः । भवतु मे इतो मोक्षबीजमिति ॥ शब्दार्थ: मे = एसा = આ ઉપર કહી તે सम्मं = સમ્યક્ પ્રકારે, ભાવથી गरिहा =
ગહ होउ = मे = अकरणनियमो = ३री ते ५५ नडि ४२वानो नियम होउ = एअं = આ બંને બાબત मम =
મારે बहुमयं = બહુ સંમત છે
થાઓ
મારે
श्री पञ्चसूत्रम्
Page #28
--------------------------------------------------------------------------
________________
ति
=
अरहंताणं
બળવંતાણં = कल्लाणमित्ताणं
गुरुणं
અનુસરું
इच्छामि
મે -
एएहि
संजोगो
होउ
મે -
=
एसा
=
=
=
=
॥
=
सुपत्थणा
होउ
મે
एत्थ
बहुमा
सूत्रम् - १
=
=
=
=
=
॥
=
=
તે હેતુ માટે અરિહંત ભગવંતની કલ્યાણમિત્રરૂપ ગુરુ મહારાજની અનુશાસ્તિને, હિતશિક્ષાને હું ઇચ્છું છું
મારે
આ અરિહંતાદિકની સાથે સંયોગ, ઉચિતયોગ
થાઓ
મારી
આ અરિહંતાદિકના સંયોગવાળી
સારી પ્રાર્થના
થાઓ
મને
આ પ્રાર્થનાને વિષે
બહુમાન
२३
Page #29
--------------------------------------------------------------------------
________________
હોડ = થાઓ P =
મને રૂમો =
આ પ્રાર્થનાથી मुक्खबीअं = મોક્ષબીજ, કુશલાનુબંધી કર્મ હોવું = પ્રાપ્ત થાઓ
ભાવાર્થ: મારે આ ઉપર કહેલી ગહ ભાવરૂપ થાઓ અને મારે ફરીથી તેવું પાપ ન કરવાનો નિયમ હો. આ બંને બાબત મને બહુ સંમત છે. તેથી હું અરિહંત ભગવંતની તથા કલ્યાણમિત્ર એવા ગુરુ મહારાજની હિતશિક્ષા ઈચ્છું છું. મને આ અરિહંતાદિકની સાથે ઉચિત યોગ પ્રાપ્ત થાઓ. મારી આ અરિહંતાદિકના સંયોગવાળી પ્રાર્થના સારી સફળ થાઓ. આ પ્રાર્થનાને વિષે મને બહુમાન-હર્ષ ઉત્પન્ન થાઓ. તથા આ પ્રાર્થનાથી મને મોક્ષના બીજરૂપ શુભાનુબંધી કર્મ અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાઓ.
मूलम् : (१०) पत्तेसु एएसु अहं सेवारिहे सिया, आणारिहे सिया, पडिवत्तिजुत्ते सिया, निरइयार पारगे सिया ।
श्री पञ्चसूत्रम्
Page #30
--------------------------------------------------------------------------
________________
छाया : (१०) प्राप्तेषु एतेषु अहं सेवार्हः स्यां । आज्ञार्हः શાં પિત્તિયુ: ચાં નિરતિવા પર: ચામું /
રાજા :
પણું =
થઉં
પણું = એ અરિહંતાદિક
પ્રાપ્ત થયે છતે અ૬ = સેવારિ = તેમની સેવાને લાયક સિગા = થાઉં ૩માહૈિ = તેમની આજ્ઞાને લાયક સિગા = पडिवत्तिजुत्ते = તેમની સેવા-ભક્તિથી યુક્ત સિગા = થાઉં निरइआर = અતિચાર રહિતપણે પારસો =
તેમની આજ્ઞાનો પરગામી
થાઉં ભાવાર્થ તે અરિહંતાદિકની પ્રાપ્તિ થવાથી હું તેમની સેવાને લાયક થાઉં, તેમની આજ્ઞા પાળવાને લાયક થાઉં, सूत्रम्-१
ર
સિમા =
Page #31
--------------------------------------------------------------------------
________________
તેમની ભક્તિ વડે યુક્ત થાઉં અને અતિચાર રહિતપણે તેમની આજ્ઞાનો પારગામી થાઉં. અર્થાત તેમની આજ્ઞાનું નિરતિચારપણે પાલન કરી ભવના પારને ઊતરી શકું એવો था.
मूलम् : (११) संविग्गो जहासत्तीए सेवेमि सुकडं । अणुमोएमि सव्वेसिं अरहंताणं अणुट्ठाणं, सव्वेसि सिद्धाणं सिद्धभावं, सव्वेसिं आयरियाणं आयारं, सव्वेसिं उवज्झायाणं सुत्तप्पयाणं, सव्वेसिं साहूणं, साहुकिरियं, सव्वेसिं सावगाणं मोक्खसाहण-जोगे, एवं सव्वेसिं देवाणं सव्वेसिं जीवाणं होउकामाणं कल्लाणासयाणं मग्गसाहणजोगे।
छाया : (११) संविज्ञो यथाशक्ति सेवे सुकृतम् । अनुमोदे सर्वेषामहंतामनुष्ठानम् सर्वेषां सिद्धानां सिद्धभावं । सर्वेषामाचार्याणामाचारं । सर्वेषामुपाध्यायानां सूत्रप्रदानं । सर्वेषां साधूनां साधु क्रियां । सर्वेषां श्रावकाणां मोक्षसाधनयोगान् । सर्वेषां देवानां सर्वेषां जीवानां भवितुकामानां कल्याणाशयानां मार्गसाधनयोगान् । २६ .
श्री पञ्चसूत्रम्
Page #32
--------------------------------------------------------------------------
________________
शब्दार्थ : संविग्गो
जहासत्तीए
=
=
=
सुक
વેમિ = सव्वेसिं अरिहंताणं અરિહંતોના अणुट्ठाणं ધર્મકથાદિક અનુષ્ઠાનને अणुमोएमि હું અનુમોદું છું સવ્વેતિ સિદ્ધાળું = સર્વ સિદ્ધોના
=
सिद्धभावं
=
=
=
=
સંવેગવાળો, મોક્ષનો અભિલાષી થયેલો
શક્તિ પ્રમાણે, આત્મવીર્ય ગોપવ્યા
વિના
=
સુકૃતને
સેવું છું સર્વે
અવ્યાબાધ આદિ સિદ્ધપણાને અનુમોદું છું
સવ્વેસિ આયરિયાળ – સર્વ આચાર્યોના
-
आयारं સવ્વેસિ વાાયાળું- સર્વ ઉપાધ્યાયોના सुत्तप्पयाणं =
सूत्रम् - १
જ્ઞાનાચારાદિક આચારને અનુમોદું છું
દ્વાદશાંગી સૂત્રના પ્રદાનને અનુમોદું છું
२७
Page #33
--------------------------------------------------------------------------
________________
સલ્વે િસાદૂi = સર્વ સાધુઓની સાહિરિયં = સ્વાધ્યાય આદિ સારી ક્રિયાને અનુમોટું
સળેf સીવIi = સર્વ શ્રાવકોના મુકવાદળી = વેયાવચ્ચ વિગેરે મોક્ષસાધનના
યોગોને અનુમોદું છું હોડામi = સિદ્ધ થવાની ઇચ્છાવાળા,
આસન્નભવ્ય. પસયા = શુદ્ધ આશયવાળા સબેલિ રેવાખi = ઇંદ્રાદિક સર્વ દેવોના સબેસિ ગીવાઇi = સર્વ જીવોના માગો = માર્ગસાધનના યોગોને,
માર્ગાનુસારીપણાદિક કુશળ
વ્યાપારોને હું અનુમોદું . ભાવાર્થ: હું મોક્ષનો અભિલાષી થયો છું તેથી મારી શક્તિ પ્રમાણે સુકૃતને એવું છું. તે આ પ્રમાણે - સર્વ તીર્થકરોના ધર્મકથાદિક અનુષ્ઠાનની હું અનુમોદના કરું છું. એ જ રીતે સર્વસિદ્ધોના અવ્યાબાધિક સિદ્ધપણાને,
श्री पञ्चसूत्रम्
Page #34
--------------------------------------------------------------------------
________________
સર્વ આચાયોના જ્ઞાનાચારાદિક આચારને, સર્વ ઉપાધ્યાયોના દ્વાદશાંગીરૂપ સૂત્રપ્રદાનને, સર્વ સાધુઓની સ્વાધ્યાય ધ્યાન વિગેરે શુભ ક્રિયાને તથા સર્વ શ્રાવકોના વૈયાવચ્ચાદિક મોક્ષસાધનના યોગોને હું અનુમોદું છું. તેમજ આસન્નભવ્ય અને શુદ્ધ આશયવાળા ઇંદ્રાદિક સર્વ દેવોના અને સામાન્ય રીતે સર્વ જીવોના કુશળ વ્યાપારને એટલે માર્ગાનુસારીપણાને હું અનુમોદું છું.
मूलम् : (१२) होउ मे एसा अणुमोयणा सम्म विहिपुव्विगा, सम्मं सुद्धासया, सम्मं पडिवत्तिरुवा, सम्म निरइयारा, परमगुणजुत्त अरहंतादि सामत्थओ | अर्चितसत्तिजुत्ता हि ते भगवंतो वीयरागा सव्वण्णू परमकल्लाणा परमकल्लाणहेऊ सत्ताणं । मूढे अम्हि पावे अणाइमोहवासिए, अभिण्णे भावओ हियाहियाणं अभिण्णे सिया, अहियनिवित्ते सिया, हियपवित्ते सिया, आराहगे सिया, उचियपडिवत्तीए सव्वसत्ताणं, सहियं ति इच्छामि सुकडं, इच्छामि सुकडं, इच्छामि सुकडं ।
छाया : (१२) भवतु ममैषाऽनुमोदना सम्यग्विधिपूर्विका, सम्यक्शुद्धाशया, सम्यक् प्रतिपत्तिरूपा, सम्यग्निरतिचारा
सूत्रम् - १
२९
Page #35
--------------------------------------------------------------------------
________________
परमगुणयुक्तार्हदादिसामर्थ्यतः । अचिन्त्यशक्तियुक्ता हि ते भगवन्तो वीतरागाः सर्वज्ञाः परमकल्याणा: परमकल्याणहेतवः सत्त्वानाम् । मूढश्चास्मि पापोऽनादिमोहवासितः, अनभिज्ञो भावतः हिताहितयोरभिज्ञः स्याम्, अहितनिवृत्तः स्याम्. हितप्रवृत्तः स्याम्, आराधक: स्यामुचितप्रतिपत्त्या सर्वसत्त्वानां स्वहितमिति । इच्छामि सुकृतम्, इच्छामि सुकृतम्, इच्छामि सुकृतम् ।। शब्दार्थ : मे =
મારી
આ ઉપર કહી તે अणुमोअणा = અનુમોદના सम्मं = સમ્યફ - સારી રીતે विहिपुव्विआ = सूत्रमा डेली विधिपूर्व सम्म = સમ્યફ કર્મના વિનાશ વડે सुद्धासया = शुद्ध माशयवाणी थामो सम्मपडिवत्तिरुवा = सभ्यठिया३५ - ७२वा३५. संसार થાઓ
श्री पञ्चसूत्रम्
एसा =
Page #36
--------------------------------------------------------------------------
________________
સન્ન નિમાર = સમ્યક નિર્વાહ કરવારૂપ અતિચાર
રહિત થાઓ પરમાગુત્ત = ઉત્કૃષ્ટ ગુણો વડે યુક્ત અરહંતાદ્રિ = અરિહંત, સિદ્ધ વગેરેના સાત્ત્વિો = સામર્થ્યથી મારી અનુમોદના સારી
થાઓ
હોડ = દિ =
કારણ કે
તે - મવંતો અરિહંતાદિક ભગવંતો, અચિત્ય
શક્તિવાળા વગર = રાગ-દ્વેષ રહિત સવાબૂ = સર્વજ્ઞ છે સત્તા = પ્રાણીઓના પરમઠ્ઠા = ઉત્કૃષ્ટ કલ્યાણકારક પરમશ્રાદે = ઉત્કૃષ્ટ કલ્યાણના હેતુ બ = બ્દિ =
અને -
सूत्रम्-१
Page #37
--------------------------------------------------------------------------
________________
મૂ૮ =
મૂઢ છું પાવે = પાપી છું મફિનોદમણિ = અનાદિમોહથી વાસિત છું – સહિત
મનાવો = ભાવથી – પરમાર્થથી અજ્ઞાની છું તેથી
અરિહંતાદિકના સામર્થ્ય વડે હું હિમહિનાvi = હિત અને અહિતનો
મળે = જાણનાર સિગા = થાઉં મિિનવિજો = અહિતથી નિવૃત્તિવાળો સિગા =
થાઉં દિગપવિત્ત = હિતને વિષે પ્રવૃત્તિવાળો સિગા =
થાઉં સહિયં તિ = પોતાનું હિત છે તેમ ધારીને સવ્યસત્તા i = સર્વ પ્રાણીઓની વહિવત્તી = ઉચિત સેવા કરવા વડે કરીને મારો = આરાધક થાઉં
श्री पञ्चसूत्रम्
સિગા =
Page #38
--------------------------------------------------------------------------
________________
ફામિ સુધારું = ફામિ સુધરું = રૂચ્છામિ સુધ≤ =
હું સુકૃતને ઇચ્છું છું હું સુકૃતને ઇચ્છું છું હું સુકૃતને ઇચ્છું છું
ભાવાર્થ : આ મારી અરિહંતના અનુષ્ઠાનાદિક અનુમોદના ઉત્કૃષ્ટ ગુણયુક્ત અરિહંતાદિકના સામર્થ્યથી સમ્યક્ સૂત્રમાં કહેલી વિધિપૂર્વક થાઓ. કર્મના વિનાશને લીધે શુદ્ધ આશયવાળી થાઓ, સમ્યક્ ક્રિયા કરવાથી અંગીકારરૂપ થાઓ અને સમ્યક્ નિર્વાહ ક૨વાથી અતિચારરહિત થાઓ કારણ કે તે અરિહંતાદિક ભગવંતો રાગ-દ્વેષ રહિત અને સર્વજ્ઞ છે. તથા પ્રાણીઓના તે તે ઉપાય વડે ઉત્કૃષ્ટ કલ્યાણકારક અને ઉત્કૃષ્ટ કલ્યાણના હેતુ કારણરૂપ છે. અને હું તો મૂઢ, પાપી, અનાદિ મોહ સહિત અને પરમાર્થથી હિતાહિતનો અજાણ છું. તેથી તે અરિહંતાદિકના સામર્થ્યથી હું હિતાહિતનો જાણકાર થાઉં, અને તેવો થઈ અહિતથી નિવૃત્તિ પામું, હિતમાં પ્રવર્તુ અને પોતાનું હિત જાણીને સર્વ પ્રાણીઓની ઉચિત સેવા વડે આરાધક થાઉં એટલા માટે હું સુકૃતને ઇચ્છું છું, ઇચ્છું છું, ઇચ્છું છું.
सूत्रम् - १
३३
Page #39
--------------------------------------------------------------------------
________________
मूलम् : (१३) एवमेयं सम्मं पढमाणस्स सुणमाणस्स अणप्पेहमाणस्स सिढिलीभवंति परिहायंति खिज्जंति असुहकम्माणुबंधा । निरणुबंधे चाऽसुहकम्मे भग्गसामत्थे सुहपरिणामेणं कडगबद्ध विय विसे अप्पफले सिया, सुहावणिज्जे सिया, अपुणभावे सिया। _छाया : (१३) एवमेतत् सम्यक् पठतः श्रृण्वतोऽनु प्रेक्षमाणस्य श्लथीभवन्ति परिहीयन्ते क्षीयन्तेऽशुभकर्मानुबन्धाः । निरनुबन्धं चाशुभकर्म भग्नसामर्थ्य शुमपरिणामेन कटकबद्धमिव विषमल्पफलं स्यात्, सुखापनेयं स्यात्, अपुनर्भावं स्यात् ॥ शब्दार्थ: एवं =
આ પ્રકારે एअं =
આ સૂત્રને सम्म = સારી રીતે, સંવેગ સહિત पढमाणस्स = પાઠ કરનારના
બીજાની પાસે સાંભળનારના अणुप्पेहमाणस्स = अथर्नु स्म२९॥ ४२नारन।
श्री पञ्चसूत्रम्
Page #40
--------------------------------------------------------------------------
________________
અમુહમ્માનુબંધા =અશુભ કર્મના અનુબંધો सिढिलीभवंति મંદ વિપાક થવાથી શિથિલ થાય છે. કર્મનાં પુદ્ગલો દૂર થવાથી ઓછા થાય છે. પાતળા થાય છે.
परिहार्यंति
ક્ષીણ થાય છે. વિશેષ પ્રકારના અધ્યવસાય વડે મૂળથી જ નાશ પામે
खिज्जं ति
=
=
=
છે.
==
તથા
=
અનુબંધ રહિત
निरणुबंधे : असुहकम्मे सुहपरिणामेणं આ સૂત્ર પાઠાદિકથી ઉત્પન્ન થયેલા
અશુભકર્મ જે કાંઈક બાકી રહ્યું હોય તે
भग्गसामत्थे =
=
कडगबद्धे વિશે વિઞ = अप्पफले सिआ
सूत्रम् - १
=
=
=
=
શુભ પરિણામે કરીને
ભગ્ન સામર્થ્યવાળું - સામર્થ્યરહિત
થાય છે.
મંત્રના પ્રભાવ વડે કંકણથી બાંધેલા
વિષની જેમ
અલ્પ ફળવાળું, થોડા વિપાકવાળું
થાય છે.
३५
Page #41
--------------------------------------------------------------------------
________________
સુહાવળિજો = સુખે કરીને દૂર કરવા લાયક, સંપૂર્ણ
વિનાશ કરવા લાયક સિગા = થાય છે. અપુમાવે = ફરીથી તેવા પ્રકારનો કર્મબંધ નહીં
કરવાથી અપુનર્ભાવવાળું સિગા = થાય છે.
ભાવાર્થ: આ પ્રમાણે આ સૂત્રનો સંવેગ સહિત પાઠ કરનાર અથવા બીજા પાસે સાંભળનાર અથવા તેના અર્થનું ચિંતવન કરનાર મનુષ્યના અશુભ કર્મના અનુ બંધ મંદવિપાકને લીધે શિથિલ થાય છે. પુદ્ગલો દૂર થવાથી હાનિને પામે છે – પાતળા થાય છે અને વિશેષ પ્રકારના અધ્યવસાયને લીધે મૂળથી જ ક્ષીણ થાય છે. ત્યાર પછી અનુબંધ રહિત જે કાંઈ અશુભ કર્મ બાકી રહ્યું હોય તે આ સુત્રપાઠાદિક વડે ઉત્પન્ન થયેલા શુભ પરિણામે કરીને સામર્થ્ય-શક્તિ રહિત થાય છે. મંત્રના પ્રભાવથી કંકણ વડે બાંધેલા વિષની જેમ અલ્પ ફળ આપનાર થાય છે, સુખે કરીને સંપૂર્ણ વિનાશ કરવાલાયક થાય છે અને ફરીથી તેવા પ્રકારનો ઉત્કૃષ્ટ કર્મબંધન થાય તેવું અપુનર્ભાવવાળું થાય છે.
श्री पञ्चसूत्रम्
Page #42
--------------------------------------------------------------------------
________________
मूलम् : (१४) तहा आसगलिज्जंति परिपोसिज्जंति निम्मविज्जंति सुहकम्माणुबंधा । साणुबंधं च सुहकम्मं पगिटुं पगिट्ठभावज्जियं नियमफलयं सुप्पउत्ते विय महागए सुहफले सिया, सुहपवत्तगे सिया, परमसुहसाहगे सिया । अओ अप्पडिबंधमेयं असुहभावनिरोहेणं सुहभावबीयं ति सुप्पणिहाणं सम्मं पढियव्वं सोयव्वं अणुप्पेहियव्वं ति ।
छाया : (१४) तथा आसकलीक्रियन्ते परिपोष्यन्ते निर्माप्यन्ते शुभकर्मानुबन्धाः सानुबन्धं च शुभकर्म प्रकृष्टं प्रकृष्टभावार्जितं नियमफलदं सुप्रयुक्त इव महाऽगदः शुभफलं स्यात्, शुभप्रवर्तकं स्यात्, परमसुखसाधकं स्यात् । अतोऽप्रतिबन्धमेतत् अशुभभावनिरोधेन शुभभावबीजमिति सुप्रणिधानं सम्यक् पठितव्यं श्रोतव्यमनुप्रेक्षितव्यमिति । शब्दार्थ : तहा =
તથા सुहकम्माणुबंधा = शुभ भन। अनुबंधो आसगलिज्जंति = योत२३थी. मे.381 थाय छे. परिपोसिज्जंति = भावना वृद्धि व पुष्ट - हेढ थाय छ निम्मविज्जंति = नी५४ छ, संपू[ प्राथाय छ सूत्रम्-१
Page #43
--------------------------------------------------------------------------
________________
==
અને
અનુબંધ સહિત
साणुबंधं પદું :
=
પ્રકૃષ્ટ, પ્રધાન
नियमफलयं =
પશિ૬માવષ્નિવં = પ્રકૃષ્ટ-શુભભાવ વડે ઉપાર્જન કરેલું નિશ્ચે ફલ આપનારું શુભકર્મ
સારી રીતે પ્રયોગ કરેલા મોટા-શ્રેષ્ઠ ઔષધની જેમ
सुहकम्मं सुप्पउत्ते महागए विअ =
=
सुहफले
સિઞ = सुहपवत्तगे
सिआ
अओ
एअं
३८
सिआ परमसुहसाहगे :
=
=
=
=
=
=
=
=
=
શુભ ફળવાળું થાય છે
અનુબંધે કરીને શુભને વિષે પ્રવૃત્તિવાળું થાય છે
પરંપરાએ કરીને પરમસુખને, મોક્ષને
સાધનારું થાય છે
આ કારણથી આ સૂત્રને
श्री पञ्चसूत्रम्
Page #44
--------------------------------------------------------------------------
________________
अपडिबंधं =
પ્રતિબંધરહિત, નિયાણારહિત
સમુહમાનોહે ં = અશુભ ભાવના રુંધવા માટે
सुहभावबीअं
આ સૂત્ર શુભભાવનું બીજ છે
એમ ધારીને
ति
=
सुप्पणिहाणं =
સારા પ્રણિધાન-ધ્યાન વડે
સમ્યક્, શાંતચિત્તે
ભણવું, પાઠ કરવો બીજા પાસે સાંભળવું અનુત્તેઅિવંતિ = ભાવવું અર્થનું ચિંતવન કરવું
ભાવાર્થ : તથા વળી શુભ કર્મના અનુબંધ ચોતરફથી એકઠા થાય છે. ભાવની વૃદ્ધિને લીધે પુષ્ટ થાય છે. તથા સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. અને ત્યારપછી અનુબંધ સહિત પ્રધાન શુભભાવ વડે ઉપાર્જન કરેલું અને અવશ્ય ફળ આપનારું શુભ કર્મ સારી રીતે પ્રયોગ કરેલા ઉત્તમ ઔષધની જેમ ફળદાયક થાય છે. અનુબંધે કરીને શુભને વિષે જ પ્રવૃત્તિવાળું થાય છે. તથા પરંપરાએ મોક્ષસુખને સાધનારું થાય છે. તેથી કરીને નિયાણા રહિતપણે અશુભ ભાવને રુંધી આ સૂત્ર શુભ ભાવનું બીજ છે એમ જાણી તેને સારા
सूत्रम् - १
३९
સમ્મ
पढिअव्वं
सोअव्वं
=
=
=
=
Page #45
--------------------------------------------------------------------------
________________
ધ્યાન વડે એકાગ્રચિત્તે ભણવું, સાંભળવું તથા તેના અર્થનું ચિંતન કરવું.
मूलम् : (१५) नमो नमियनमियाणं परमगुरुवीयरागाणं । नमो सेसनमोक्कारारिहाणं । जयउ सव्वण्णुसासणं । परमसंबोहीए सुहीणो भवंतु जीवा, सुहीणो भवंतु जीवा, सुहीणो भवंतु जीवा । इति पावपडिघाय गुणबीयाधान सूत्तं ।
छाया: (१५) नमो नतनतेभ्यः परमगुरुवीतरागेभ्यः । नमः शेषनमस्कारार्हेभ्यः । जयतु सर्वज्ञशासनम् । परमसंबोधिना सुखिनो भवन्तु:जीवाः सुखिनो भवन्तु जीवाः सुखिनो भवन्तु जीवाः ॥
इति पापप्रतिघात गुणबीजाधान सूत्रं समाप्तम् ॥ १ ॥ शब्दार्थ : नमिअनमिआणं = नभ७१२ ४२येसा मे नमस्।२ ४३८,
| સર્વ લોકો થી નમસ્કાર કરાયેલા
દેવર્ષિઓ વડે નમસ્કાર કરાયેલા परमगुरुवीअरागाणं = ५२मगुरु श्रीवीतरागने नमो = નમસ્કાર થાઓ सेसनमुक्कारारिहाणं = 40% नभ७।२ ४२वालाय मायार्य વિગેરે ગુણાધિકને
श्री पञ्चसूत्रम्
.
Page #46
--------------------------------------------------------------------------
________________
नमो
નમસ્કાર થાઓ
સવ્વસાસŌ = સર્વજ્ઞનું શાસન
=
નયન = परमसंबोहीए =
जीवा
सुहिणो
भवंतु
નીવા = सुहिणो
મવંતુ
નીવા = सुहिणो
મવંતુ =
=
=
=
=
=
=3
=
કુતીર્થના નાશ વડે જયવંત વર્તો ૫૨મ સંબોધિએ કરીને, શ્રેષ્ઠ બોધિના સમકિતના લાભે કરીને મિથ્યાત્વને
દૂર કરી
જીવો
સુખી
થાઓ
જીવો
સુખી
થાઓ
જીવો
સુખી
થાઓ
ભાવાર્થ : સર્વ લોકોએ નમસ્કાર કરેલા જે દેવ અને ઋષિઓ, તેમણે પણ નમસ્કાર કરેલા પરમગુરુ વીતરાગતીર્થંકરોને નમસ્કાર થાઓ. તથા બીજા નમસ્કાર કરવા सूत्रम् - १
४१
Page #47
--------------------------------------------------------------------------
________________
યોગ્ય આચાર્ય, ઉપાધ્યાય વિગેરે રત્નાધિકોને નમસ્કાર થાઓ તથા સર્વજ્ઞ શ્રી જિનેન્દ્રનું શાસન અન્ય કુતીર્થના વિનાશ વડે જયવંતુ વર્ણો તથા શ્રેષ્ઠ બોધિરત્નનાસમ્યક્ત્વના લાભ વડે મિથ્યાત્વ દોષની નિવૃત્તિ થવાથી સર્વ જીવો સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ.
४२
श्री पञ्चसूत्रम्
Page #48
--------------------------------------------------------------------------
________________
अथ द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ॥ मूलम् : (१६) जायाए धम्मगुण पडिवत्तिसद्धाए भावेज्जा एएसिं सरुवं पयइ सुंदरत्तं, अणुगामित्तं, परोवयारित्तं परमत्थहेउत्तं । तहा दुरणुचरत्तं, भंगदारुणत्तं, महामोहजणगत्तं, भूयो दुल्लहत्तं त्ति । भावेऊणेवं जहासत्तीए उचियविहाणमेव अच्चंत भावसारं पडिवज्जे ज्जा, तं जहा - थूलगपाणाइवायविरमणं १. थूलगमुसावाय विरमणं २. थूलग अदत्तादानविरमणं ३. थूलगमे हुणविरमणं ४. थूलगपरिग्गहविरमण ५. मिच्चाइ ।
छाया : (१६) जातायां धर्मगुणप्रतिपत्तिश्रद्धायां भावयेदेतेषां स्वरूपं प्रकृतिसुन्दरत्वमानुगामुकत्वं परोपकारित्व परमार्थहेतुत्वम् । तथा दुरनु चरत्वं भङ्गे दारुणत्वं महामोहजनकत्वं भूयो दुर्लभत्वमिति । एवं यथाशक्ति उचितविधानेनात्यन्त भावसारं प्रतिपद्येत । तद्यथा स्थूल) प्राणातिपातविरमणं १. स्थूरमृषावादविरमणं २. स्थूरादत्तादानविरमणं ३. स्थूरमैथुनविरमणं ४. स्थूरपरिग्रहविरमण ५. मित्यादि। सूत्रम्-२
Page #49
--------------------------------------------------------------------------
________________
शब्दार्थ :
धम्मगुणपडिवत्तिसद्धाए
जायाए
एएसि
सरुवं
तहा
'
४४
=
=
સ્વરૂપ
ભાવવું તથા તેમનું
भाविज्जा = पयइसुंदरत्तं =
પ્રકૃતિથી જ - સ્વભાવથી જ સુંદ૨૫ણું अणुगामित्तं ભવાંતરમાં અનુગામિપણું, જવાપણું
परोवयारित्तं परमत्थहेउत्तं =
=
=
=
=
दुरणुचरत्तं : भंगे
=
=
ધર્મના ગુણને-વ્રતને અંગીકાર
કરવાની શ્રદ્ધા -
ઉત્પન્ન થયે છતે, આ ધર્મગુણોનું
પરોપકારીપણું
પરમાર્થપણું, પરંપરાએ મોક્ષનું સાધન હોવાથી - વાસ્તવિક કારણપણું
ભાવવું, વિચારવું
તથા તે જ ધર્મગુણનું
દુઃખે કરીને આદ૨વાપણું, પાળવાપણું તે ધર્મગુણના ભંગને વિષે ભંગ
કરવાથી
श्री पञ्चसूत्रम
Page #50
--------------------------------------------------------------------------
________________
વાપાત્ત = દારુણપણું મહામોહનબત્ત = મહામોહને ઉત્પન્ન કરવાપણું ભૂગો = ફરીથી પ્રાપ્ત થવાનું સુત્રહીત્ત તિ = દુર્લભપણું એ પણ ભાવવું પર્વ = આ પ્રકારે નહીસરી = યથાશક્તિ, શક્તિ પ્રમાણે વિવિફા = ઉચિત કરવા વડે કરીને, શાસ્ત્રમાં
કહેલા વિધિએ કરીને સવંતભાવસારં = અત્યંત ભાવનું - પ્રધાનપણું હોય તેમ પરિવજ્ઞિજ્ઞા = તે ધર્મગુણો અંગીકાર કરવા તં નહીં = તે ધર્મગુણો આ પ્રમાણે थूलगपाणाइवायविरमणं =
સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ પૂનામુસીવીવિરમi = સ્કૂલમૃષાવાદવિરમણ શૂની મત્તાવાનવિર = સ્થૂલ અદત્તાદાનવિરમણ ભૂતા મેહુવિરમM = સ્થૂલ મૈથુનવિરમણ
सूत्रम्-२
Page #51
--------------------------------------------------------------------------
________________
થૂલ પરિવરમાં = સ્થૂલ પરિગ્રહવિરમણ રુડ્યારૂ = ઇત્યાદિ, આદિ શબ્દથી દિવ્રતાદિક
ઉત્તરગુણો સમજવા ભાવાર્થ તથા પ્રકારના કર્મના ક્ષયોપશમ વડે ભાવથી ધર્મગુણ અંગીકાર કરવાની શ્રદ્ધા ઉત્પન્ન થાય ત્યારે તે ધર્મગુણોનું સ્વરૂપ વિચારવું, આ ધર્મગુણો જીવના સંક્લિષ્ટ પરિણામને શુદ્ધ કરે છે. તેથી તે સ્વભાવથી જ સુંદર છે. ભવાંતરમાં પણ તેની વાસના ઉત્પન્ન થાય છે. તેથી તે ધર્મગુણો અનુગામી એટલે જીવની સાથે જનારા છે. તથા પ્રકારે સ્વપરને પીડાદિક નહીં કરવાથી પરોપકારી છે અને પરંપરાએ મોક્ષનું કારણ હોવાથી પરમાર્થના હેતુરૂપ છે એમ વિચારવું. વળી આ ગુણો નિરંતર અભ્યાસ નહીં હોવાથી પાળવા દુષ્કર છે. તેથી જો આ ધર્મગુણોનો ભંગ થાય તો ભગવંતની આજ્ઞાનું ખંડન થવાથી તે જ ગુણો દારણ એટલે મહાભયંકર થાય છે. અર્થાત વ્રતભંગ થવાથી દુર્ગતિ આદિક પ્રાપ્ત થાય છે. તથા તે ભંગ કરનાર જીવ ધર્મને દૂષણ લગાડનાર થવાથી મહામોહનીય કર્મને બાંધે
૪૬
श्री पञ्चसूत्रम्
Page #52
--------------------------------------------------------------------------
________________
છે. તેમ જ વળી વિપક્ષ(અધર્મ)ના અનુબંધની પુષ્ટિ થવાથી ફરીને-ભવાંતરમાં તે ગુણો પામવા દુર્લભ થાય છે. જેમ તેમ પામી શકતા નથી. આ પ્રમાણે વિચારીને પોતાની શક્તિ પ્રમાણે શાસ્ત્રમાં કહેલા વિધિ વડે અત્યંત ભાવના ઉલ્લાસપૂર્વક તે ગુણો અંગીકાર કરવા. પરંતુ તેનો ભંગ થતાં દારુણ ફળ - વિપાકપણું હોવાથી વિના વિચારે પ્રવૃત્તિ કરવી નહીં. તે ધર્મગુણો આ પ્રમાણે છે - સ્થૂલ હિંસાથી વિરામ પામવું-૧, સ્થૂલ અસત્યથી વિરામ પામવું-૨, સ્થૂલ ચોરીથી વિરામ પામવું-૩, સ્થૂલ મૈથુનથી વિરામ પામવું-૪, અને સ્થૂલ પરિગ્રહથી વિરામ પામવું૫ ઇત્યાદિ એટલે આદિ શબ્દથી દિગ્વિરતિ વિગેરે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતો પણ જાણવાં.
मूलम् : (१७) पडिवज्जिऊण पालणे जइज्जा, सयाऽऽणागाहगे सिया, सयाऽऽणाभावगे सिया, सयाऽऽपरतंते सिया । आणा हि मोहविसपरममंतो, जलं दोसाइजलणस्स, कम्मवाहिचिगिच्छासत्थं कप्पपायवो सिवफलस्स ।
छाया : (१७) प्रतिपद्य पालने यतेत, सदाज्ञाग्राहक: स्यात्, सदाज्ञाभावकः स्यात्, सदाज्ञापरतंत्र: स्यात् । आज्ञा सूत्रम् - २
४७
Page #53
--------------------------------------------------------------------------
________________
.हि मोहविषपरममन्त्रः, जलं रोषादि (द्वेषादि) ज्वलनस्य, कर्मव्याधिचिकित्साशास्त्रं कल्पपादपः शिवफलस्य । शब्दार्थ : पडिवज्जिऊण = ते मावतीने ३९॥ २॥ पालणे = तेने पाणवामi जइज्जा = યત્ન કરવો. તે આ પ્રમાણે सयाणागाहगे = સદા આજ્ઞાને ગ્રહણ કરનાર सिआ = થાય – થવું सयाणाभावगे = સદા આજ્ઞાની ભાવનાવાળા, सिआ = થવું - તથા सयाणापरतंते = सहा माशाने ५२तंत्र, माधीन थj
કારણ કે आणा =
આજ્ઞા એ मोहविसपरममंतो = भो३३५ विषने २ ४२वामा ५२म
મંત્રરૂપ છે रोसाइजलणस्स = द्वषाहि मानिने शभावमi
हि =
४८
श्री पञ्चसूत्रम्
Page #54
--------------------------------------------------------------------------
________________
जलं
જલરૂપ છે
જન્મવાહિતિશિાસત્યં - કર્મરૂપી વ્યાધિનું ચિકિત્સાશાસ્ત્ર
=
सिवफलस्स = कप्पपायव
=
છે. તથા
મોક્ષરૂપી ફળનું કલ્પવૃક્ષ છે
ભાવાર્થ : તે ધર્મગુણો અંગીકાર કર્યા પછી તેનું પાલન કરવામાં યત્ન કરવો તે આ પ્રમાણે - નિરંતર આગમનું અધ્યયન અને શ્રવણ કરવા વડે ભગવંતની આજ્ઞાને ગ્રહણ કરનાર થવું, હમેશાં તેના અર્થનું ચિંતવન કરવા વડે તેમની આજ્ઞાનું ભાવુક થવું તથા આગમમાં કહ્યા પ્રમાણે કરવા વડે ભગવંતની આજ્ઞાને આધીન થવું. કારણ કે ભગવંતની આજ્ઞા એટલે આગમનું વચન મોહરૂપી વિષને દૂર કરવામાં પરમ મંત્રરૂપ છે. દ્વેષાદિક અગ્નિને શાંત કરવામાં જળરૂપ છે. કર્મરૂપી વ્યાધિનો નાશ કરવામાં ચિકિત્સાના શાસ્ત્રરૂપ છે અને મોક્ષરૂપી ફલ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે.
मूलम् : (१८) वज्जेज्जा अधम्ममित्तजोगं । चिंतेज्जा अभिणपाविए गुणे, अणाइभवसंगएय अगुणे, उदग्गसहकारितं अधम्ममित्ताणं उभयलोगगरहियत्तं, असुहजोगपरंपरं च ।
सूत्रम् - २
४९
Page #55
--------------------------------------------------------------------------
________________
छायाः (१८) वर्जयेदधर्ममित्रयोगं, चिंतयेदभिनव प्राप्तान गुणान् अनादिभवसंगतांश्चागुणान्, उदग्रसहकारित्वं अधर्ममित्राणां, उभयलोकगर्हितत्वं, अशुभयोगपरंपरां च । शब्दार्थ : अधम्ममित्तजोगं = गया। भित्रन संबंधने वज्जिज्जा = वर्डयो अभिणवपाविए = नवा प्राप्त थयेट। गुणे = સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ
ગુણોને चितिज्जा = ચિંતવવા
अ =
તથા
अणाइभवसंगए = मनाहि भवने विषे सनाथी
પ્રાપ્ત થયેલા अगुणे = અવિરતિરૂપ અગુણોને તથા अधम्ममित्ताणं = सल्याए। भित्रीन। उदग्गसहकारितं = मयं २ सध्यारी५॥ने
श्री पञ्चसूत्रम्
Page #56
--------------------------------------------------------------------------
________________
उभयलोगगरहिअत्तं =
લોકના ગર્ષિતપણાને,
બંને નિંદિતપણાને
= =
તથા
અનુદનો પરંપરં = અશુભ યોગની પરંપરાને ચિંતવવી, ચિંતવીને ત્યાગ કરવો.
ભાવાર્થ અકલ્યાણ મિત્રનો - અશુભકારી પાપ મિત્રોનો - અશુભ કરનાર મિત્રનો સંબંધ વર્જવો. નવા પ્રાપ્ત થયેલા અણુવ્રતોને ચિંતવવા તથા અવિરતિપણાને લીધે અનાદિ ભવને વિષે અનાદિકાળથી પ્રાપ્ત થયેલા અગુણોને (દુર્ગુણોને), અકલ્યાણ મિત્રોના ભયંકર સહચારીપણાને – તેમના સંબંધને, પાપની અનુમતિ વિગેરે બંને લોકના ગર્વિતપણાને (નિંદિતપણાને) અને અશુભ યોગની પરંપરાને - અનુબંધને વિચારી એ સર્વનો ત્યાગ કરવો.
मूलम् : (१९) परिहरेज्जा सम्मं लोगविरुद्धे अणुकंपापरे जणाणं, न खिसावेज्ज धम्मं संकिलेसो खु एसा, परमबोहिबीयं अबोहिफलमप्पणोत्ति । एवमालोचेज्जा न खलु एत्तो परो अणत्थो, अंधत्तमेएं संसाराडवीए, जणगमणिट्ठावायाणं, सूत्रम् - २
५१
Page #57
--------------------------------------------------------------------------
________________
अइदारुणं सरुवेणं, असुहाणुबंधमच्चत्थं ॥
छया : (१९) परिहरेत् सम्यक् लोकविरुद्धानि करुणापरो जनानां, न खिसयेद्धर्म, संक्लेश एवैषा, परमबोधिबीजमबोधिफलमात्मन इति। एवमालोचयेत् - न खल्वतः परोऽनर्थः, अन्धत्वमेतत् संसाराटव्यां, जनकमनिष्टापातानां, अतिदारुणं स्वरूपेण अशुभानुबन्धमत्यर्थम् । शब्दार्थ : जणाणं = લોકોની ઉપર करुणापरे = કરુણામાં તત્પર એવો लोकविरुद्ध = લોકવિરુદ્ધ કાર્યને सम्मं = સમ્યક પ્રકારે परिहरिज्जा = ત્યાગ કરે धम्मं = ધર્મની न खिंसाविज्ज = निहन रावे एसा =
આ નિંદા संकिलेशो खु = संस२३५४ छ परं =
उदृष्ट अबोहिबीअं = सबोधिन बी४ ५२
श्री पञ्चसूत्रम्
Page #58
--------------------------------------------------------------------------
________________
પણો =
ગપ્પો = પોતાને अबोहिफलं = અબોધિના ફળરૂપ છે ત્તિ =
એમ ધારી ધર્મની નિંદા ન થવા દેવી પર્વ = આ પ્રમાણે ગીતોન્ના = વિચાર કરવો કે રૂત્તો = આ અબોધિ ફળ થકી
બીજો મલ્યો અનર્થ ન 9 = નથી જ ગ્ન =
આ અબોધિ ફળ સંસારાડવી = સંસારરૂપી અટવીને વિષે ગંધd = અંધપણારૂપ છે બિટ્ટાવાયાd = અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિને નri = ઉત્પન્ન કરનારું છે સર્વ = સ્વરૂપ વડે મારુ = અતિ દારુણ છે અશ્વત્થ = અત્યંત મજુદાજુવંધું = અશુભનો અનુબંધ કરનારું છે. सूत्रम्-२
५३
Page #59
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ લોકો પર અનુકંપા રાખતો, તેઓ અધર્મન પામે એટલા માટે લોકવિરુદ્ધ કાર્ય બિલકુલ કરવાં નહિ અને લોકવિરુદ્ધ કાર્ય કરીને માણસો પાસે ધર્મની નિંદા કરાવવી નહિ. કારણ કે એ નિંદા અશુભ અધ્યવસાય રૂપ હોવાથી સંક્લેશ એટલે સંક્લિષ્ટ પરિણામરૂપ જ છે. ધર્મ પરનો દ્વેષ ઉત્કૃષ્ટ અબોધિના બીજરૂપ છે. અર્થાત્ અબોધિમિથ્યાત્વ પમાડનાર છે. એમ ધારી ધર્મનિંદાનો સર્વથા ત્યાગ કરવો – થવા ન દેવી. વળી આ પ્રમાણે વિચારવું કે - આ અબોધિફળ (મિથ્યાત્વ) થકી બીજો કોઈ પણ અનર્થ નથી અથતુ આ જ મોટામાં મોટો અનર્થ છે. આ અબોધિફળ સંસારરૂપી અટવીમાં હિતમાર્ગ દેખાડનાર નહીં હોવાથી અંધત્વરૂપ છે. નરકાદિકનું કારણ હોવાથી અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરનારું છે. સંક્લિષ્ટ પરિણામની મુખ્યતા હોવાથી સ્વરૂપે કરીને જ અતિદાણ છે તથા પરંપરાએ ઉપઘાત કરનાર હોવાથી અત્યંત અશુભનો અનુબંધ કરનાર છે. તે માટે જ કહ્યું છે કે, “ધર્મને આચરનારા સર્વને લોકોનો જ આધાર હોય છે. તેથી લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ કાર્યનો અવશ્ય ત્યાગ કરવો.”
श्री पञ्चसूत्रम्
५४
Page #60
--------------------------------------------------------------------------
________________
मूलम् : (२०) सेवेज्ज धम्ममित्ते विहाणेणं, अंधो विय अणुकड्ढगे, वाहिओ विव वेज्जे, दरिद्दो विय ईसरे, भीओ विय महानायगे । न इओ सुंदरतरमन्नं ति बहुमाणजुत्ते सिया, आणाकंखी, आणापडिच्छगे, आणाअविराहगे, आणानिप्फायगे त्ति ।
छाया : (२०) सेवेत धर्ममित्राणि विधानेन, अन्ध इवानुकर्षकान्, व्याधित इव वैद्यान्, दरिद्र इवेश्वरान् भीत इव महानायकान् । न इतः सुन्दरतरमन्यदिति बहुमानयुक्त: स्यात् आज्ञाकांक्षी आज्ञाप्रतीच्छक आज्ञाऽविराधक आज्ञानिष्पादक इति ॥
शब्दार्थ : धम्ममित्ते विहाणेण
सेविज्ज
अंधोविव =
=
=
=
=
अणुकट्ठ वाहिए विव =
विज्जे
सूत्रम् - २
=
ધર્મમિત્રોની
શાસ્ત્રમાં કહેલી વિવિધ વડે
સેવા કરવી
જેમ આંધળો
દોરનારને સેવે
જેમ વ્યાધિવાળો વૈધને સેવે
५५
Page #61
--------------------------------------------------------------------------
________________
દ્દિો વિવ = જેમ દરિદ્ર માણસ
રે = લક્ષ્મીવંતને સેવે મીનો વિવ = જેમ ભય પામેલ માણસ મહાન = " મોટા નાયકોને સેવે તેમ રૂમો =
આ ધર્મમિત્રોની સેવા થકી ૩ä = બીજું કાંઈ પણ સંવતર = અત્યંત સુંદર ન =
નથી ત્તિ =
એમ ધારીને વધુમાણનુત્તે = ધર્મમિત્રોને વિષે બહુમાનયુક્ત સિમા = થવું આવિંઘી = તેમની આજ્ઞાના ઇચ્છાવાળા થવું ઉમાપડિજી = આજ્ઞાને અંગીકાર કરનારા થવું બાળવિરહો = આજ્ઞાના અવિરાધક થવું आणानिप्फायगेत्ति =
આજ્ઞાને નીપજાવનાર, આજ્ઞા પ્રમાણે કરનાર થવું
श्री पञ्चसूत्रम्
Page #62
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ-જેમ અંધ માણસ પડી જવાના ભયથી પોતાને દોરનારનો આશ્રય કરે છે, જેમ વ્યાધિવાળો માણસ દુઃખના ભયથી વૈદ્યનો આશ્રય કરે છે, જેમ દરિદ્ર માણસ પોતાની આજીવિકા માટે ધનવંતનો આશ્રય કરે છે અને જેમ ભય પામેલો માણસ શરણને માટે મહાસુભટ નાયકનો આશ્રય કરે છે તેમ ભક્તિ વિગેરે વડે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ધર્મમિત્રોનો આશ્રય કરવો. તેમના આશ્રય વિના બીજું કાંઈ પણ સુંદર નથી, એમ જાણી તેમનું બહુમાન કરવું. તેમની આજ્ઞાની ઈચ્છા કરવી, આજ્ઞા આપે ત્યારે તેનો અંગીકાર કરવો, તેમની આજ્ઞા વિરાધવી નહીં, અને તેમની આજ્ઞા પ્રમાણે ઉચિતપણાએ કરીને ક્રિયાનુષ્ઠાન કરવું.
मूलम् : (२१) पडिवन्नधम्मगुणारिहं च वट्टिज्जा गिहिसमुचिएसु गिहिसमागारे सु परिसुद्धाणुट्ठाणे परिसुद्धमणकिरिए परिसुद्धवइकिरिए परिसुद्धकायकिरिए ।
छाया : (२१) प्रतिपन्नधर्मगुणाहं च वर्तेत गृहिसमुचितेषु गृहिसमाचारेसु परिशुद्धानुष्ठानः परिशुद्धमनः क्रियः, परिशुद्धवाक्क्रियः परिशुद्धकायक्रियः ॥
सूत्रम्-२
Page #63
--------------------------------------------------------------------------
________________
છતા : ૨ =
તથા पडिवनधम्मगुणारिहं =
અંગીકાર કરેલ ધર્મગુણ-અણુવ્રતને
લાયક દિલમુકું = ગૃહસ્થને ઉચિત હિસાયાસુ = ગૃહસ્થીઓના આચારોમાં પરિશુદ્ધાળુઠ્ઠા = શુદ્ધ અનુષ્ઠાનવાળા પરિણુદ્ધમવિgિ =મનની શુદ્ધ ક્રિયાવાળા પરિવિિરપ = વચનની શુદ્ધ ક્રિયાવાળા પરિવિિણ = કાયાની શુદ્ધ ક્રિયાવાળા શ્રાવકે વટા = વર્તવું
ભાવાર્થ તથા અંગીકાર કરેલા શ્રાવક ધર્મના ગુણનેવ્રતને લાયક ગૃહસ્થીને ઉચિત એવા સામાન્ય રીતે વિવિધ પ્રકારના ગૃહસ્થીના સર્વ આચારમાં સામાન્યપણે જ વિશુદ્ધ મન, વચન અને કાયાના વ્યાપારમાં સાવધાન રહી શુદ્ધ અનુષ્ઠાન - ક્રિયા કરનાર થવું.
श्री पञ्चसूत्रम्
Page #64
--------------------------------------------------------------------------
________________
मूलम् : (२२) वज्जेज्जाऽणेगोवघायकारगं गरहणिज्जं बहुकिलेसं आयइविराहगं समारंभं । न चितेज्ज परपीडं । न भावेज्ज दीणयं । न गच्छेज्ज हरिसं । न सेवेज्ज वितहाभिणिवेसं । उचियमणपवत्तगे सिया । एवं न भासेज्ज अलियं न फरुसं, न पेसुन्नं, नाणिबद्धं । हिय-मिय-भासगे सिया । एवं न हिंसेज्ज भूयाणि । न गिण्हेज्ज अदत्तं । न निरिक्खेज्ज परदारं । न कुज्जा अणत्थदंडं । सुहकायजोगे
सिया।
छया : (२२) वर्जयेदनेकोपघातकारकं गर्हणीयं बहुक्लेशं आयतिविराधकं समारम्भं न चिन्तयेत् परपीडां । न भावयेत् दीनतां । न गच्छेत हर्ष । न सेवेत वितथाभिनिवेशं। उचितमनः प्रवर्तकः स्यात् । न भाषेताऽलिकं, न परुषं, न पैशुन्यं, नानिबद्धं । हितमितभाषक: स्यात् । एवं न हिस्यात् भूतानि । न गृहणीयाददत्तं । न निरीक्षेत परदारान् । न कुर्यादनर्थदण्डं। शुभकाययोगः स्यात् ।
शब्दार्थ:
अणेगोवघायकारगं = मने पाने उपधात ४२नार गरहणिज्जं = ४२वसाय
सूत्रम्-२
Page #65
--------------------------------------------------------------------------
________________
તીખથે =
વસિં = ઘણો કલેશ આપનાર આ વિપદા = આગામી ભવમાં વિરાધકપણું
પમાડનાર સમામ = આરંભ-કમદાન વMિા = વર્જવા परपीडं = પરને પીડા થાય એવું દ્વિતિના = ચિંતવવું નહીં
દીનતાને न भाविज्जा =
ન ભાવવી હરિસં = હર્ષ ન છન્ના = ન પામવો વિતર્કોમનવેલું = અતત્ત્વનો અધ્યવસાય, કદાગ્રહ 7 વિજ્ઞા = ન સેવવો વિકમાવવત્ત = વચનને અનુસાર ઉચિત મનની
પ્રવૃત્તિવાળા સિગા =
તિગં = ખોટું આળ વિગેરે અસત્ય ન મન્નિા = ન બોલવું ६०
श्री पञ्चसूत्रम्
થવું
Page #66
--------------------------------------------------------------------------
________________
ન = કઠોર વચન ન બોલવું ને પેલુત્ર = ચાડીનું વચન ન બોલવું નાબદ્ધ = સંબંધ રહિત વિકથાદિક ન બોલવું ત્રિ-મિગ માણો =હિતકારક અને મિત વચન બોલનાર સિગા = થવું પર્વ =
એ જ પ્રમાણે ભૂમાનિ = પૃથિવ્યાદિક પ્રાણીઓની હિંસન્ના = હિંસા ન કરવી ૩માં = અદત્તને, નહીં આપેલાને ન ઉઠ્ઠM = ગ્રહણ ન કરવું પરંવાર = પરસ્ત્રીને
નિિિ#ઉન્ન = રાગદૃષ્ટિએ ન જોવી મળત્યવંદું = અનર્થદંડ ને જ્ઞા = ન કરવો સુદાયનો = શુભ કાર્યયોગવાળા સિમ = થવું
સૂત્ર-૨
Page #67
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ સામાન્ય રીતે અનેક જીવોને ઉપઘાત કરનાર, સ્વાભાવિક રીતે જ નિંદા કરવા લાયક, કાર્ય કરતાં પણ ઘણો કલેશ આપનાર, અને પરભવમાં દુર્ગતિ આદિકની પીડા કરનાર અને અધર્મ પમાડનાર એવા અંગાર-કર્માદિક આરંભો (કર્માદાનો) વર્જવા. તથા પરને પીડા ઊપજે એવો વિચાર પણ કરવો નહીં. ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થવાથી દીનતા કરવી નહીં. પ્રાપ્તિ થવાથી હર્ષ કરવો નહીં તથા અતત્ત્વના અધ્યવસાયરૂપ કદાગ્રહ સેવવો નહીં - અતત્ત્વનો આગ્રહ કરવો નહીં પરંતુ પોતે જે વચન કહ્યું હોય તેને અનુસારે મનની પ્રવૃત્તિવાળા થવું. તથા અભ્યાખ્યાનાદિક આળ આપવા રૂપ અસત્ય, કઠોર, પિશુનતાવાળું અને વિકથાદિક અસંબંધવાળું વચન બોલવું નહીં. પરંતુ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અન્ય જીવને હિતકારક તથા પ્રમાણોપેત વચન બોલનાર થવું, એ જ પ્રમાણે પ્રાણીઓની હિંસા ન કરવી, અદત્ત ગ્રહણ ન કરવું, પરસ્ત્રી સામે રાગથી જોવું નહીં અને અનર્થદંડ કરવો નહીં, પરંતુ શુભ કાયયોગ (આચરણ)વાળા થવું.
श्री पञ्चसूत्रम्
Page #68
--------------------------------------------------------------------------
________________
मूलम् : (२३) तहा लाभोचियदाणे लाभोचियभोगे लाभोचियपरिवारे लाभोचियनिहिकरे सिया, असंतावगे परिवारस्स, गुणकरे जहासत्ति, अणुकंपापरे, निम्ममे भावणं । एवं खु तप्पालणे वि धम्मो जहऽन्नपालणे त्ति । सव्वे जीवा पुढो पुढो, ममत्तं बंधकारणं । ___ छाया : (२३) तथा लाभोचितदानो, लाभोचितभोगो, लाभोचितपरिवारो लाभोचितनिधिकारः स्यात् । असंतापकः परिवारस्य गुणकरो यथाशक्ति अनुकम्पापरो निर्ममो भावेन । एवं खलु तत्पालनेऽपि धर्मः यथाऽन्यपालने इति । सर्वे जीवाः पृथक् पृथक् । ममत्व बन्धकारणम् । शब्दार्थ : तहा = लाहोचियदाणे = सामने यित हान हेन।२ थर्बु लाहोचियभोगे = सामने यित भोगवना२ थj लाहोचियपरिवारे = सामने 6थित परिवारवा ,
પરિવારનું ભરણપોષણ કરનાર થવું लाहोचियनिहिकरे सामने 6यित निधान २नार सिआ =
થવું सूत्रम्-२
તથા
Page #69
--------------------------------------------------------------------------
________________
પરિવારસ = असंतावगे = નહીત્ત = Tળવારે =
પરિવારને સંતાપ કરનાર ન થવું પોતાની શક્તિ પ્રમાણે ભવની સ્થિતિ કહેવા વડે ગુણ કરનાર
થવું
अणुकंपापरे = પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વિના
અનુકંપામાં તત્પર થવું માવે = ભાવથી-મનના અધ્યવસાયથી નિમ્પ = મમતા રહિત થવું હું =
કારણ કે ૬ =
જેમ અન્નપત્તિ ત્તિ = અન્ય જીવોને પાળવામાં ધર્મ છે પર્વ =
એ જ પ્રમાણે तप्पालणे वि = તે પરિવારને પાળવામાં પણ ધHો = ધર્મ જ છે સત્રે =. સર્વ ગીવા = જીવો પુરે પુત્રો = જુદા જુદા જ છે
श्री पञ्चसूत्रम्
Page #70
--------------------------------------------------------------------------
________________
મમત્ત = તેમને વિષે જે મમતા રાખવી તે વંધાર = બંધનું કારણ છે
ભાવાર્થ તથા લાભને ઉચિત એટલે શ્રાવકનો ચોથો ભાગ વિગેરે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે દાન દેવું. લાભને ઉચિત પોતાના ભોગમાં વાપરવું, લાભના પ્રમાણમાં પરિવારનું ભરણ-પોષણ કરવું અને લાભના પ્રમાણમાં નિધાનમાં રાખવું. તે વિષે કહ્યું છે કે “ચોથો ભાગ નિધાનમાં રાખવો (સંગ્રહી રાખવો), ચોથો ભાગ ધનની વૃદ્ધિમાં વેપારવ્યાજ વગેરેમાં રાખવો (રોકવો), ચોથો ભાગ ધર્મકાર્યમાં અને પોતાના ઉપભોગમાં વાપરવો તથા ચોથો ભાગ પરિવારના ભરણપોષણમાં વાપરવો.” વળી અન્ય સ્થળે કહ્યું છે કે – “આવકમાંથી અર્ધ અથવા તેથી પણ અધિક ધન ધર્મમાં વાપરવું અને બાકી રહેલા ધન વડે યત્નથી આ લોક સંબંધી સર્વ તુચ્છ કાર્યો કરવાં વિગેરે. તથા પરિવારને સંતાપ ઉપજાવવો નહીં. તેમને પોતાની શક્તિ પ્રમાણે સંસારનું સ્વરૂપ સમજાવી ગુણકારક થવું. સામા ફળની ઇચ્છા રાખ્યા વિના તેમના પર અનુકંપા કરવી અને ભાવથી તેમના પર મમતારહિત રહેવું કારણ કે જેમ બીજા સૂરમ-૨,
६५
Page #71
--------------------------------------------------------------------------
________________
જીવોને પાળવામાં ધર્મ છે તે જ પ્રમાણે જીવપણું સર્વમાં સમાન હોવાથી જો મમત્વબુદ્ધિ રાખવામાં ન આવે તો તેમને પાળવામાં પણ તેમનો ઉપકાર થવાથી ધર્મ જ છે. કારણ કે સર્વ જીવો પોતપોતાના લક્ષણના ભેદ વડે જુદા જુદા જ છે. માત્ર મોહથી તેમના પર જે મમતા રાખવી, એટલે કે આ પરિવાર મારો છે એવી જે બુદ્ધિ રાખવી તે જ બંધનું કારણ છે. કહ્યું છે કે – “આ સંસારસમુદ્રમાં સર્વ પ્રાણીઓ કર્મરૂપી તરંગોથી અથડાઈને એકઠા થાય છે અને જુદા પડે છે. ત્યાં કોને કોનો બાંધવ જાણવો? કોઈ કોઈનો બંધ પણ નથી ને શત્રુ પણ નથી.” તથા - જેમાં વારંવાર જન્મ-મરણ થયા કરે છે એવા આ અત્યંત મોટા સંસારમાં કોઈ પ્રાણી એવો નથી કે જે અનેક વાર બંધુ ન થયો હોય ઈત્યાદિ. માત્ર સર્વથા પ્રકારે પોતાપણાની ભાવનાથી જ સ્વજન છે પણ વાસ્તવિક રીતે કોઈ કોઈનો સ્વજન નથી.
मूलम् : (२४) तहा तेसु तेसु समायारेसु सइसमन्नागए सिया, अमुगे अहं अमुगकुले अमुगसीसे, अमुगधम्मट्ठाणट्ठिए, न मे तव्विराहणा, न मे तदारंभो वुड्डी ममेयस्स, एयमेत्थसारं, एयमायभूयं एवं हियं । असारमन्नं सव्वं विसेसओ
श्री पञ्चसूत्रम्
Page #72
--------------------------------------------------------------------------
________________
अविहिगहणेणं विवागदारुणं च त्ति । एवमाह तिलोगबंधू परमकारुणिगे सम्मं संबुद्धे भगवं अरहंते त्ति । एवं समालोचिय तदविरुद्धेसु समायारेसु सम्मं वट्टेज्जा भावमंगलमेयं तन्निप्फत्तीए । ___ छायाः (२४) तथा तेषु तेषु समाचारेषु स्मृतिसमन्वागत: स्यात् अमुकोऽहं, अमुक कु लः, अमु कशिष्यः, अमुकधर्मस्थानस्थितः न मे तद्विराधना, न मे तदारम्भः वृद्धिर्ममैतस्य एतदत्र सारं एतदात्मभूतं एतद्धितं, असारमन्यत्सर्वं विशेषतोऽविधिग्रहणेन एवमाह त्रिलोकबन्धुः परमकारुणिकः सम्यक् संबुद्धो भगवानर्हन् इति । एवं समालोच्य तद्विरुद्ध षु समाचारेषु सम्यग् वतेत, भावमङ्गलमेतत् तन्निष्पत्तेः ॥ शब्दार्थ : तहा =
તથા तेसु तेसु = तेते, स्थने यित. समायारेसु = सभ्य मायारीने विषे सइसमणागए = .. स्मृतियुजत. सिआ = य सूत्रम्-२
Page #73
--------------------------------------------------------------------------
________________
મુને હું = હું અમુક નામનો છું મુત્તે = અમુક કુળવાળો છું મુસ્તેિ = અમુક ધર્માચાર્યનો શિષ્ય છું અમુક ધમ્મક્રાતિ = અણુવ્રતાદિક અમુક ધર્મસ્થાનમાં
રહેલો છું Rછે શ્વરહિણી = અત્યારે તે ધર્મસ્થાનની ભારે વિરાધના
નથી 7 તલામો = મારે તેની વિરાધનાનો આરંભ નથી ગુઠ્ઠી મખેમસ = મારે એ ધર્મસ્થાનની વૃદ્ધિ થાય છે પણ =
આ ધર્મસ્થાન જ સ્થ =
આ સંસારમાં સ = સારભૂત છે કાયમૂ = પરભવમાં પણ આત્માની સાથે
આવનાર હોવાથી આત્મભૂત છે સં =
આ ધર્મસ્થાન હિર્ગ = હિતકારક છે અvvi = બીજું ધનાદિક સä =
श्री पञ्चसूत्रम्
સર્વ
६८
Page #74
--------------------------------------------------------------------------
________________
વિશેસો = વિશેષ કરીને વિધારો i = વિધિરહિત ગ્રહણ કરવાથી असारं = અસાર છે. વિંગ
આ પ્રમાણે, तिलोगबंधू = ત્રિલોકના બંધુ પરમપુર = અતિ કરુણાવાળા सम्मं संब સમ્યફપ્રકારે બોધ પામેલા મવુિં =
ભગવાન રિતે ત્તિ = અરિહંત બ૬ =
કહે છે. સમનોવિજ્ઞ = વિચારી – જાણી तदविरुद्धेसु = પ્રકૃત ધર્મસ્થાનને અવિરુદ્ધ समायारेसु = સમ્યફ આચારોને વિષે સમું = સમ્યફ, આગમમાં કહ્યા પ્રમાણે વન્નિા = વર્તવું ગં = આ, આગમોક્ત વિધિ પ્રમાણે જે
વર્તવું તે तनिष्फत्तीए = તેની નિષ્પત્તિનું, પ્રકૃત સમાચારની
પ્રાપ્તિનું સૂટ-૨
Page #75
--------------------------------------------------------------------------
________________
भावमंगलं =
ભાવમંગળ છે.
ભાવાર્થ : તથા ગૃહસ્થને ઉચિત એવા તે તે સમ્યક્ આચારોને વિષે ઉપયોગવાળા થવું, કે હું અમુક નામનો, અમુક કુળનો, અમુક ધર્મગુરુનો શિષ્ય અને અણુવ્રતાદિક અમુક ધર્મસ્થાનમાં રહેલો છું. અત્યારે મારે તે ધર્મસ્થાનની વિરાધના થતી નથી (હું વિરાધના કરતો નથી) તેમ જ તેની વિરાધનાનો આરંભ પણ કરતો નથી. પરંતુ અત્યારે મારે તે ધર્મસ્થાનની વૃદ્ધિ થયા કરે છે. આ ધર્મસ્થાન જ આ જગતમાં સારભૂત છે. વળી આત્માની સાથે પરભવમાં જવાથી આત્મભૂત છે. અને સુંદર પરિણામરૂપ હોવાથી હિતકારક છે. બીજું સર્વ ધનાદિક વિશેષે કરીને વિધિરહિત ગ્રહણ કરવાથી અસાર છે. કહ્યું છે કે – “ધન મેળવવામાં અંધ થયેલ પ્રાણી પાપાનુબંધી પુણ્ય વડે કદાચ ધનપ્રાપ્તિરૂપ ફળને પામે તો પણ તે ડિશામિષ (માછલીને પકડવા માટે જેમ તેને લોટની ગોળી ખવડાવે છે અને પછી પકડી લે છે)ની જેમ પરિણામે તે પ્રાણીનો વિનાશ કર્યા વિના રહેતું નથી.” એમ ત્રિલોકબંધુ, પરમ કરુણાવાળા અને
श्री पञ्चसूत्रम्
७०
Page #76
--------------------------------------------------------------------------
________________
પરની અપેક્ષા વિના પોતાની મેળે જ સમ્યક્ બોધ પામેલા ભગવાન અરિહંત કહે છે. આ પ્રમાણે જાણીને પ્રસ્તુત ધર્મસ્થાનમાં વિરોધ ન આવે તેવા સમ્યક્ આચારોને વિષે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રવર્તવું. કેમ કે આ પ્રમાણે જે વર્તવું તે પ્રસ્તુત આગમકથિત- સમાચારની પ્રાપ્તિનું ભાવમંગળ छे.
मूलम् : (२५) तहा जागरिज्ज धम्मजागरियाए को मम कालो, किमेयस्स उचियं । असारा विसया, नियमगामिणो विरसावसाणा, भीसणो मच्चू, सव्वाभावकारी, अविन्नायागमणो, अणिवारणिज्जो पुणो पुणोऽणुबंधी | धम्मो एयस्स ओसहं एगंतविसुद्धो महापुरिससेविओ सव्वहियकारी निरइयारो परमाणंदहेऊ ।
1
छाया : (२५) तथा जागृयात् धर्मजागरिकया, को मम काल:, किमेतस्योचितं, असारा विषया नियमगामिनो विरसावसानाः, भीषणो मृत्युः, सर्वाभावकारी अविज्ञातागमनो ऽनिवारणीयः, पुनः पुनरनुबंधी । धर्म एतस्यौषधमेकान्तविशुद्धो महापुरुषसेवितः सर्वहितकारी निरतिचारः परमानन्दहेतुः ॥
सूत्रम् - २
७१
Page #77
--------------------------------------------------------------------------
________________
પાર્થ : તફા =
તથા ધમ્મના રિયા = ભાવનિદ્રાનો ત્યાગ કરી તત્ત્વના
વિચારરૂપ ધર્મજાગરણ વડે નારિ = જાગવું, વિચારવું જો મમ વાતો = ક્યો મારો કાળ છે?
સ = આ કાળને . હિં ૩૩ = ઉચિત કર્યું ધર્માનુષ્ઠાન છે?
અસાર એવા વિસા = આ કામભોગાદિક વિષયો નિમમ'મિળો = અવશ્ય ચાલ્યા જવાવાળા છે વિર વિસા = જેનું પરિણામવિરસ કટુક હોય છે મીસ = ભયંકર એવું મળ્યું = આ મૃત્યુ
વ્યાપાવાડી = સર્વનો અભાવ-વિનાશ કરનાર છે વિનાયામ = નથી જાણ્યું આવવું જેનું વાળનો = સ્વજનાદિક કોઈના બળ વડે નિવારી ન શકાય
श्री पञ्चसूत्रम्
७२
Page #78
--------------------------------------------------------------------------
________________
પુળો પુળોજુવંધી = વારંવાર જન્માદિકનો અનુબંધ કરનાર ધબ્બો - એક ધર્મ જ મસ્ત = આ વ્યાધિ જેવા મૃત્યુનું ઓસë = ઔષધ છે vidવયુદ્ધો = એકાંત વિશુદ્ધ, નિવૃત્તિરૂપ મહાપુરિસેવિગો = મહાપુરુષોએ સેવેલો. સબૈદિકરી = સર્વને હિતકારક નિરમા = અતિચારરહિત પાળવાથી પરમાનંદે = મોક્ષનાં કારણરૂપ છે
ભાવાર્થ તથા પ્રમાદાદિક ભાવનિદ્રાનો ત્યાગ કરી તત્ત્વના વિચારરૂપ ધર્મજાગરિકા વડે જાગૃત થવું. વિચાર કરવો કે હાલ મારી કઈ અવસ્થા છે? આ અવસ્થાને કર્યું ધર્માનુષ્ઠાન ઉચિત છે? વળી વિષયો તો અવશ્ય જવાવાળા અને પરિણામે ભોગવ્યા પછી વિરસ (કટક) હોવાથી અત્યંત અસાર છે. તથા સર્વનો વિનાશ કરનાર, અણચિંતવ્યું આવનાર, સ્વજનાદિક કોઈના બળ વડે. નિવારી ન શકાય તેવું અને વારંવાર જન્માદિકનો અનુબંધ કરનારું આ મૃત્યુ મહાભયંકર છે. એ અપૂર્વ વ્યાધિતુલ્ય सूत्रम्-२
૭૩
Page #79
--------------------------------------------------------------------------
________________
મૃત્યુનું ઔષધ માત્ર નિવૃત્તિરૂપ હોવાથી એકાંત વિશુદ્ધ, તીર્થંકરાદિક મહાપુરુષોએ સેવેલો, મૈત્રાદિક ભાવના વડે સર્વને હિતકારક, ગ્રહણ કર્યા પ્રમાણે પાળવાથી અતિચાર રહિત નિર્દોષ અને મોક્ષના કારણરૂપ એક ધર્મ જ છે.
मूलम् : (२६) नमो इमस्स धम्मस्स' | नमो एयधम्मपयासयाणं । नमो एयधम्मपालयाणं, नमो एयधम्मपरुवयाणं । नमो एयधम्मपवज्जगाणं । इच्छामि अहमिणं धम्मं पडिवज्जित्तए सम्मं मण- वयण- कायजोगेहिं । होउ ममेयं कल्लाणं परमकल्लाणाणं जिणाणमणुभावओ । सुप्पणिहाणमेवं चितेज्जा पुणो पुणो । एयधम्मजुत्ताणं अववायकारी सिया । पहाणं मोहच्छेयणमेयं । एवं विसुज्झमाणे विसुज्झमाणे भावणाए कम्मापगमेणं उवेइ एयस्स जोग्गयं । तहा संसारविरत्ते संविग्गे भवइ अममे अपरोवयावी विसुद्धे विसुज्झमाणभावे त्ति ।
साहुधम्मपरिभावणासुत्तं समत्तं ॥ २ ॥
छाया : (२६) नम एतस्मै धर्माय । नम एतद्धर्म प्रकाशके भ्यः । नम एतद्धर्मपालकेभ्यः । नम एतद्धर्मप्ररूपकेभ्यः । नम एतद्धर्मप्रतिपत्तृभ्यः । इच्छाम्यहमेनं
श्री पञ्चसूत्रम्
७४
Page #80
--------------------------------------------------------------------------
________________
धर्म प्रतिपत्तुं सम्यग्मनोवाकाययोगैः । भवतु ममेतत्कल्याणं परमकल्याणानां जिनानामनुभावतः । सुप्रणिधानमेवं चिन्तयेत् पुनः पुनः । एतद्धर्मयुक्तानामवपातकारी स्यात् । प्रधान मोहच्छेदनमेतत् । एवं विशुध्यमानो भावनया कपिगमेनोपैत्येतस्य योग्यताम् । तथा संसारविरक्तः संविग्नो भवत्यममोऽ परोपतापी विशुद्धो विशुद्ध्यमानभावः त्ति ।
साधु धर्म परिभावना सूत्रं समाप्तम् ॥ शब्दार्थ: इमस्स = આ ઉપર કહેલા धम्मस्स = धर्मन नमो =
नमस्र थामो. एयधम्मपयासगाणं =मा धर्मश २ ना२. सरितीने .. नमो =
नमस्र थामो एयधम्मपालगाणं = २. धने पाणनार भनिभाने
નમસ્કાર થાઓ एयधम्मपरुवगाणं = धनी ३५९॥ ४२नार साधुमाने नमो = નમસ્કાર થાઓ सूत्रम्-२
Page #81
--------------------------------------------------------------------------
________________
વધમ્મપવજ્ઞાળ = આ ધર્મને અંગીકાર કરનાર શ્રાવકાદિકને
નમસ્કાર થાઓ
હું
नमो अहं
इणं धम्मं :
=
सम्म
||
=
=
७६
સમ્યક્ પ્રકારના શુભ એવા મળવયળાયનોદિ = મન, વચન અને કાયાના યોગ વડે पडिवज्जित्तए : અંગીકાર કરવા
=
इच्छामि परमकल्लाणाणं जिणाणं अणुभावओ =
QR = कल्लाणं
=
મમ =
होउ
एवं
=
=
=
=
=
सुप्पणिहाणं
=
આ ધર્મને
=
ઇચ્છું છું
પરમકલ્યાણરૂપ જિનેશ્વરોના અનુગ્રહ વડે આ ધર્મની પ્રાપ્તિરૂપ
કલ્યાણ
મારે
હો.
આવુ
શુભ
પ્રણિધાન – એકાગ્રધ્યાન
श्री पञ्चसूत्रम्
Page #82
--------------------------------------------------------------------------
________________
પુનો પુળો = વારંવાર રતિજ્ઞા = ચિતવવું Tગ ધમ્મનુત્તi = આ ધર્મ વડે યુક્ત એવા સાધુઓની अववायकारी = આજ્ઞા પાળનાર સિગા = થવું. કારણ કે
આ તેમની આજ્ઞામાં વર્તવું તે પહાણ = પ્રધાન મોહજેમM - મોહને છેદનારું છે પર્વ =
આ પ્રમાણે કુશળ અભ્યાસ વડે भावणाऐ = શુભ ભાવનાએ કરીને વિમા = વિશુદ્ધ થતો થતો બ્બાપાને= કર્મનો વિનાશ થવાથી
= આ ધર્મની ગુN = યોગ્યતાને ૩ઃ = પામે છે संसारविरत्ते = સંસારનો દોષ જાણવાથી તેના પર
વિરક્ત થાય છે સંવિને = સંવેગવાળો = મોક્ષનો અર્થી
सूत्रम्-२
Page #83
--------------------------------------------------------------------------
________________
થાય છે
મવડું = અમે = મમતા રહિત થાય છે. અપરોવતાવી = પરની પીડાનો પરિહાર કરનાર થાય છે વિશુદ્ધ = ગ્રંથિભેદાદિક વડે વિશુદ્ધ થાય છે વિશુદ્ધમાનભાવે = શુભકંડકની વૃદ્ધિ વડે વિશુદ્ધ વિશુદ્ધ
ભાવવાળો થાય છે ભાવાર્થ : આ ઉપર કહેલા ધર્મને નમસ્કાર હો. આ ધર્મના પ્રકાશક તીર્થકરોને નમસ્કાર હો. આ ધર્મના પાલક સાધુઓને નમસ્કાર હો. આ ધર્મની પ્રરૂપણા કરનાર સાધુઓને નમસ્કાર હો. તથા આ ધર્મ અંગીકાર કરનાર શ્રાવકાદિકને નમસ્કાર હો. હું મન, વચન અને કાયાના શુભ વ્યાપાર વડે આ ધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું. પરમ કલ્યાણરૂપ જિનેશ્વરોની કૃપા વડે મને આ ધર્મ પ્રાપ્ત થાઓ. આવું એકાગ્રધ્યાન વારંવાર કરવું તથા આ ધર્મ વડે યુક્ત એવા સાધુઓની આજ્ઞા પ્રમાણે વર્તવું. કારણ કે તેમની આજ્ઞાનું પાલન જ મોહ છેદવાનું મુખ્ય સાધન છે. આ પ્રમાણે કુશળાનુષ્ઠાનના અભ્યાસની ભાવનાએ કરીને
૭૮
श्री पञ्चसूत्रम्
Page #84
--------------------------------------------------------------------------
________________
વિશુદ્ધ-વિશુદ્ધ પરિણામ થતાં કર્મનો વિનાશ થવાથી આ ધર્મની યોગ્યતા પ્રાપ્ત થાય છે તથા સંસારના દોષ ભાવવાથી તે સંસાર પરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તેથી કરીને આ જીવ મમતારહિત, પરની પીડા રહિત, રાગદ્વેષાદિક ગ્રંથિના ભેદાદિક વડે વિશુદ્ધ અને શુભ કંડકની વૃદ્ધિ વડે વિશુદ્ધ વિશુદ્ધ ભાવવાળો થઈ સંવિગ્ન - મોક્ષનો અર્થી થાય છે. આ રીતે ભાવથી સાધુધર્મની પ્રાપ્તિના ઉપાયભૂત અર્થને સૂચવનાર આ બીજા સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઈ.
सूत्रम् - २
७९
Page #85
--------------------------------------------------------------------------
________________
अथ तृतीयं प्रव्रज्याग्रहणविधिसूत्रम् ॥
मूलम् : (२७) परिभाविए साहुधम्मे, जहोदियगुणे जएज्जा सम्ममेयं पडिवज्जित्तए अपरोवतावं । परोवतावों हि तप्पडिवत्तिविग्घो । अणुपाओ खु एसो। न खलु अकुसलारंभओ हियं । अप्पडिबद्धे कर्हिचि पडिबोहेज्जा अम्मापियरे । उभयलोगसफलं जीवियं सपुदायकडा कम्मा समुदायफल ति । एवं सुदीहो अविओगो । अण्णहा एगरुक्खनिवासि सउणतुल्लमेयं । उद्दामो मच्चू पच्चासण्णो य । दुल्लहं मणुयत्तं समुद्दपडियरयणलाभतुल्लं । अइप्पभूया अन्ने भवा दुक्खबहुला मोहंधयारा अकुसलाणुबंधिणो अजोग्गा सुद्धधम्मस्स । जोग्गं च एयं पोयभूयं भवसमुद्दे, जुत्तं सकज्जे निउंजिउं संवरटुइयछिद्दं नाणकण्णधारं तवएसा जीवाणं। जं न इमीए जम्मो, न जरा, न मरणं, न इट्ठविओगो, नाणिट्ठसंपजोगो, न खुहा, न पिवासा, न अन्नो कोइ दोसो, सव्वहा अपरतंतं जीवावत्थाणं असुभरागाइरहियं संतं सिवं अव्वाबाहं ति ।
छाया : (२७) परिभाविते साधुधर्मे यथोदितगुणो यतेत सम्यगमुं प्रतिपत्तुं अपरो पतापम् । परोपतापो हि तत्प्रतिपत्तिविघ्नः, अनुपाय एवैष, न खल्वकुशलारम्भतो
श्री पञ्चसूत्रम्
८०
Page #86
--------------------------------------------------------------------------
________________
हितं । अप्रतिबुद्धौ कथञ्चित् प्रतिबोधयेन्मातापितरौ । उभयलोकसफलं जीवितं (प्रशस्यते) समुदायकृतानि कर्माणि समुदायफलानीति । एवं सुदीर्घः (च) वियोग: अन्यथा । एकवृक्षनिवासिशकुनतुल्यमेतत् । उद्दामो मृत्युः प्रत्यासन्नश्च । दुर्लभं मनुजत्वं समुद्रपतितरत्न-लाभतुल्यं । अतिप्रभूता अन्ये भवा दुःखबहुला मोहान्धकारा अकुशलानुबन्धिनोऽयोग्या: शुद्धधर्मस्य । योग्यं चैतत् पोतभूतं भवसमुद्रे युक्तं स्वकार्ये नियोक्तुं संवरस्थगितच्छिद्रं ज्ञानकर्णधारं तपः पवनजवनं । क्षणो दुर्लभः सर्वकायोपमातीतः सिद्धिसाधकधर्मसाधकत्वेन । उपादेया चैषा जीवानां । यन्नास्यां जन्म, न जरा, न मरणं, नेष्टवियोग: नानिष्टसंप्रयोगः, न क्षुधा, न पिपासा, नान्यः कश्चिद्दोषः । सर्वथाऽपरतन्त्रं जीवावस्थानमशुभरागादिरहितं शान्तं शिवमव्याबाधम् ॥ शब्दार्थ : साहुधम्मे = साधुधर्म परिभाविऐ = વિચારે છતે जहादिअगुणे = संसा२वि२६ गुणो
सूत्रम्-३
Page #87
--------------------------------------------------------------------------
________________
अपरोवतावं
सम्म
एअं
=
=
पडिवज्जित्तए
નખ્ખા =
દિ હ - परोवतावो
खलु
યત્ન કરે
કારણ કે
પરને ઉપતાપ કરવો તે
તળવિત્તિવિë = ધર્મ અંગીકાર કરવામાં વિઘ્નરૂપ છે આ પરોપતાપ
ધર્મ અંગીકાર કરવામાં ઉપાયરૂપ નથી
જ
નિશ્ચે
८२
एसो
अणुपाओ खु =
=
=
=
हिअं न
॥
=
=
અસલારંભો = અકુશળ-પાપ આરંભ થકી પ્રાણીનું હિત થતું નથી. ધર્મ અંગીકાર કરવામાં પરોપતાપ કરવો તે અકુશળ આરંભ જ છે.
બીજાને ઉપતાપ-સંતાપ ન થાય તેવી
રીતે
સમ્યક્ પ્રકારે, વિધિ પ્રમાણે
આ ધર્મ
અંગીકાર કરવા માટે
श्री पञ्चसूत्रम्
Page #88
--------------------------------------------------------------------------
________________
િિ =
કોઈપણ પ્રકારે, કર્મના વિચિત્રપણા
( ૩૩ = પ્રતિબોધ નહીં પામેલા મમ્મપિ = માતાપિતાને પડિવોદMા = પ્રતિબોધ પમાડે ૩ોસિદi = બંને લોકમાં સફળ નીવિગં = જીવિત પ્રશંસા કરવા યોગ્ય છે સમુદાયેલડી = સમુદાયે કરેલા જેમી = શુભ કર્મો સમુદાયન ત્તિ = સમુદાયને ફલ આપનારા હોય છે એ =
અને SUણિી = અન્યથા, શુભ કર્મ નહીં કરવાથી વુિં =
આ પ્રકારે, ભવપરંપરાએ કરીને નવી વિગો = આપણા
સર્વનો અતિદીર્ઘકાળનો વિયોગ થશે ગ્ન =
અને એ ચેખા તો
એક વૃક્ષ પર નિવાસી = વસનાર
सूत्रम्-३
Page #89
--------------------------------------------------------------------------
________________
અને
સ૩Uતુષ્ઠ = પક્ષી તુલ્ય થશે. મળ્યુ = મૃત્યુ ઉદ્દામી = નિવારી ન શકાય તેવું
= पच्चासण्णो = પ્રાયે જીવો અલ્પ આયુષ્યવાળા
હોવાથી નજીકમાં જ રહેલું છે મyગd = મનુષ્યપણું સમુદ્દપવિત્ર = સમુદ્રમાં પડી ગયેલા
ચિંતામણીરત્નના નામતુષ્ઠ = લાભતુલ્ય
અતિદુર્લભ છે અને = બીજા, મનુષ્ય સિવાયના નવી = પૃથ્વીકાયાદિક ભવો અમૂગા = અત્યંત ઘણા છે તુવરવહુના = ઘણા દુઃખવાળા છે નોરંધયાર = મોહરૂપી અંધકારવાળા છે નવુસતાવંધળો અશુભ કર્મના અનુબંધવાળા છે સુદ્ધધર્મસ = ચારિત્રરૂપ શુદ્ધ ધર્મને
श्री पञ्चसूत्रम्
८४
Page #90
--------------------------------------------------------------------------
________________
અનુપ = અયોગ્ય છે ગુN = યોગ્ય તો भवसमुद्दे = ભવરૂપી સમુદ્રમાં ગમૂએ = વહાણરૂપ =
આ મનુષ્યભવ જ છે સંવરકુટુંછિદ્ = સંવર વડે પ્રાણાતિપાતાદિક છિદ્રોને
ઢાંકનારું નાખUUધાર = જ્ઞાનરૂપી કર્ણધારવાનું તવપવUગવ = અનશનાદિક - તારૂપી પવન વડે
વેગવાળું આ મનુષ્યભવરૂપી વહાણ સન્ન = ધર્મરૂપ આત્માના કાર્યમાં નિનિયું = જોડવાને ગુd = યોગ્ય છે
બ્રોવાઈ = સર્વ કાર્યમાં ઉપમારહિત gh = આ મનુષ્યભવરૂપી ક્ષણ-અવસર सिद्धिसाहगधम्मसाहगत्तेण =
મોક્ષને સાધનારા ધર્મનો સાધક હોવાથી
દુર્લભ છે સૂટમ-૩ "
૮૧
Page #91
--------------------------------------------------------------------------
________________
=
एसा
નીવાળું =
उवादेआ
जं
=
=
રૂમીણ = न जम्मो
न जरा
न मरणं
=
न इट्ठविओगो = નાનિકસંપઓનો =
अण्णो
कोइ
दोसो
=
–
न खुधा न पिवासा
=
=
=
=
सव्वहा
अपरतंतं
८६
=
=
=
=
અને, વળી આ સિદ્ધિ જ
સર્વ જીવોને
ગ્રહણ કરવા લાયક છે જે કારણ માટે
આ સિદ્ધિને વિષે, સિદ્ધિ પામ્યા પછી
ફરીથી જન્મ નથી
વૃદ્ધાવસ્થા નથી
મરણ નથી
ઇષ્ટજનનો વિયોગ નથી અનિષ્ટનો સંયોગ નથી
સુધા નથી
તૃષા નથી
બીજો શીત, ઉષ્ણ વિગેરે
કોઈ પણ દોષ, ઉપદ્રવ નથી
સર્વથા પ્રકારે
પરતંત્રતા રહિત - સ્વતંત્ર
श्री पञ्चसूत्रम्
Page #92
--------------------------------------------------------------------------
________________
અમર/ફિટિંગં = અશુભ રાગાદિકથી રહિત સંd = ક્રોધાદિક રહિત હોવાથી શાંત fસર્વ = કલ્યાણરૂપ એથ્વીવહિં = વ્યાબાધા રહિત નીવાવસ્થામાં = જીવોનું ત્યાં અવસ્થાન છે
ભાવાર્થ સાધુધર્મની ભાવના થવાથી સંસારવિરક્ત, સંવિગ્ન, મમતારહિત, અપરોપતાપી, વિશેષ વિશેષ વિશુદ્ધ થતા પરિણામ યુક્ત એવા ગુણવાળો થઈ (માતપિતાદિક) બીજાને ઉપપાત ન થાય તેમ વિધિ પ્રમાણે ચારિત્રધર્મ અંગીકાર કરવા માટે યત્ન કરે. કારણ કે અકુશળ આરંભથી હિત થાય જ નહીં. એટલે કે ધર્મ અંગીકાર કરવામાં જે પરોપતાપ કરવો તે અકુશળ આરંભ જ છે કારણ કે અકુશળ આરંભથી હિત થાય જ નહીં એટલે કે ધર્મ અંગીકાર કરવામાં જે પરોપતાપ કરવો તે અકુશળ આરંભ જ છે. ધર્મ અંગીકાર કરવામાં પ્રાયે પરોપતા૫ જ અકુશલારંભ સંભવે છે. માટે આ કાર્યમાં સંભવી શકે એવા પરોપતાપને દૂર કરવા માટે કહે છે કે – કોઈપણ પ્રકારે
सूत्रम्-३
9.
Page #93
--------------------------------------------------------------------------
________________
કર્મના વિચિત્રપણાને લીધે માતાપિતા પ્રતિબોધ ન પામેલા હોય તો તેમને પ્રથમ પ્રતિબોધ પમાડવા મહાસત્ત્વવાળાના માતાપિતા પામેલા જ હોય છે. છતાં કદાચ તેવા ન હોય તો તેમને આ પ્રમાણે કહીને પ્રતિબોધ પમાડવા (સમજાવવા)
“હે માતાપિતા ! આ જીવિત બંને ભવમાં સફળ થાય તો જ તે પ્રશંસા કરવા લાયક છે. તથા સમુદાયે કરેલા શુભ કર્મ સમુદાયને ફળ આપનાર થાય છે. અને અન્યથા એટલે શુભ કર્મ નહીં કરવાથી તો ભવપરંપરા વડે આપણો સર્વનો અતિદીર્ઘકાળનો વિયોગ થશે. અને એમ થવાથી તો એક વૃક્ષ ૫૨ રાત્રે આવીને નિવાસ કરતાં અને પ્રાતઃકાળે ઊડીને જતાં રહેતાં પક્ષીઓ તુલ્ય આપણી વિયોગચેષ્ટા ગણાશે. કેમ કે કોઈથી રોકી ન શકાય એવું મૃત્યુ અલ્પ આયુષ્યપણાને લીધે આપણી સમીપ જ રહેલું છે. અને મનુષ્યભવ સમુદ્રમાં પડી ગયેલા ચિંતામણીરત્નની પ્રાપ્તિની જેમ અતિદુર્લભ છે. મનુષ્યભવ સિવાયના બીજા પૃથ્વીકાયાદિક ભવો તો આ જીવે અસંખ્ય કરેલા છે પણ તે સર્વે અત્યંત દુઃખવાળા, તીવ્ર મોહાંધકારવાળા અને અશુભ કર્મનો અનુબંધ કરાવનારા
श्री पञ्चसूत्रम्
८८
Page #94
--------------------------------------------------------------------------
________________
છે. તેથી તે સર્વે ભવો ચારિત્રરૂપ શુદ્ધ ધર્મને અયોગ્ય છે. માત્ર એક મનુષ્યભવ જ સંસારસમુદ્રમાં નાવની જેમ ચારિત્રધર્મને માટે યોગ્ય છે. તેથી કરીને સંવર વડે પ્રાણાતિપાતાદિક છિદ્રોને બંધ કરનારું, જ્ઞાનરૂપી સુકાનવાળું અને અનશનાદિક તપરૂપ પવન વડે વેગથી ચાલનાર આ મનુષ્યભવરૂપી વહાણને ધર્મરૂપ આત્મકાર્યમાં જોડવું યોગ્ય છે. કેમ કે સર્વ કાર્ય કરવામાં અનુપમ એવો આ મનુષ્યભવ રૂપી અવસર મોક્ષને સાધનારા ધર્મનો સાધક હોવાથી અતિદુર્લભ છે. અને વળી મોક્ષ જ સર્વ જીવોને આદરવાલાયક છે. કેમ કે એ મોક્ષને વિષે જન્મ, જરા, મરણ, ઇષ્ટવિયોગ, અનિષ્ટ સંયોગ, ક્ષુધા, તૃષ્ણા કે બીજા શીતઉષ્ણાદિક કાંઈપણ ઉપદ્રવ નથી. અને સર્વથા પ્રકારે સ્વતંત્ર, અશુભ રાગાદિક રહિત, શાંતિ, શિવ અને અવ્યાબાધપણે જીવોનું અવસ્થાન છે.
मूलम् : (२८) विवरीओ य संसारो इमीए अणवट्ठियसहावो । एत्थ खलु सुही वि असुही, संतमसंतं, सुविणे व सव्वमाउलं ति । ता अलमेत्थ पडिबंधेणं । करेह मे अणुग्गहं । उज्जमह एवं
1
सूत्रम् - ३
८९
Page #95
--------------------------------------------------------------------------
________________
वोच्छिदित्तए । अहं पि तुम्हाणुमईए साहेमि एयं निविण्णो जम्ममरणेहिं । समिज्झइ य मे समीहियं गुरुपभावेणं । एवं सेसे वि बोहेज्जा। तओ सममेएहिं सेवेज्ज धम्मं । करेज्जोचियकरणिज्जं निरासंसो हु सव्वदा। एयं परममुणिसासणं ।। - छायाः (२८) विपरीतश्च संसारोऽस्या: अनवस्थित स्वभावः ।
अत्र खलु सुख्यप्यसुखी, सदष्यसत्, स्वप्न इव सर्वमालमालमिति । ततोऽलमत्र प्रतिबन्धेन । कुरुत ममानुग्रहं। उद्यच्छतैनं व्यवच्छेत्तुं । अहमपि युष्माकमनुमत्या साधयाम्येतत् । निर्विणो जन्ममरणाभ्यां । समृद्ध्यति च मम समीहितं गुरुप्रभावेण । एवं शेषाण्यपि बोधयेत् । ततः सममेभिः सेवेत धर्म। कुर्यादुचितकर्तव्यं निराशंस एव सर्वदा । एतत् परममुनिशासनम् । शब्दार्थ : अ =
તથા संसारो = આ સંસાર इमीए =
આ સિદ્ધિથી विवरीओ = વિપરીત अणवद्विअसहावो = सनवस्थित स्वभाववालो छ खलु = નિશ્ચ ९०
श्री पञ्चसूत्रम्
Page #96
--------------------------------------------------------------------------
________________
=
આ સંસારમાં સુધી વિ = સુખી પ્રાણી પણ અસુધી = અસુખી છે સંત =
છતી વસ્તુ પણ અસંત = અછતી થઈ જાય છે-વિનાશ પામી
જાય છે સુવિત્ર = . સ્વપ્રની જેમ સä =
આ સર્વ માનની િતિ = આળપંપાળ છે તા =
તેથી કરીને
આ સંસારમાં દિવંધેvi = પ્રતિબંધ-મમતા કરવા વડે અd = P =
મારા પર अणुग्गहं = દ =
કરો = આ સંસારનો
છત્તિ = ઉચ્છેદ-વિનાશ કરવા सूत्रम्-३
લ્થ =
સર્યું
કૃપા
Page #97
--------------------------------------------------------------------------
________________
તથા
उज्जमह = ઉદ્યમ કરો મદં પિ = હું પણ तुम्हाणुमईए = તમારી આજ્ઞાથી એ =
આ સંસારવિચ્છેદને સામિ = સાધુ जम्ममरणेहि = જન્મમરણ વડે વિવિઘો = હું નિર્વેદ, ખેદ, કંટાળો પામ્યો છું = =
મારું સદિગં ગં સંસારવિચ્છેદરૂપ ઇચ્છિત गुरुपभावेणं = ગુરુના પ્રભાવ વડે समिज्झइ = સમૃદ્ધિવાળું થશે – સિદ્ધ થશે તેણે વિ = બીજા સ્ત્રીપુત્રાદિકને પણ વોહિન્ના = ઉચિત પ્રમાણે પ્રતિબોધ કરે एएहि समं = એઓની સાથે ધર્મો : ચારિત્રધર્મને સેવિ = સેવે-પાળે વિગળિનું = ઉચિત કર્તવ્યને
૨૨.
श्री पञ्चसूत्रम
Page #98
--------------------------------------------------------------------------
________________
નિરા ૩ = આશંસારહિત અર્થ =
આ પરમુખસાસણ = પરમ મુનિ વીતરાગનું વચન છે
ભાવાર્થ : આ સંસાર મોક્ષથી વિપરીત અને અસ્થિર સ્વભાવવાળો છે. કેમ કે આ સંસારમાં પર્યાય ફરી જવાથી સુખી હોય તે પણ સહજમાં દુઃખી થાય છે અને વિદ્યમાન વસ્તુ પણ અવિદ્યમાન થઈ જાય છે. (નાશ પામી જાય છે.) આ સર્વ સ્વજનાદિક આળમાળ-સ્વમતુલ્ય ક્ષણવિનશ્વર છે. તેથી આ સંસારમાં મમતાદિક વડે પ્રતિબંધ કરવો યોગ્ય નથી. માટે મારા પર કૃપા કરો અને આ સંસારનો વિચ્છેદ કરવા તમે પણ યથાશક્તિ ઉદ્યમવંત થાઓ. હું પણ તમારી આજ્ઞાથી આ સંસારનો વિચ્છેદ કરીશ કારણ કે આ સંસારમાં નિરંતર થતા જન્મમરણાદિક વડે હું અત્યંત ખેદ પામેલો છું તથા મારું સંસારોચ્છેદરૂપ વાંછિત ગુરુના પ્રભાવથી પૂર્ણ થવા સંભવ છે. આ પ્રમાણે માતાપિતાની જેમ બીજા પણ સ્ત્રીપુત્રાદિ સ્વજનોને ઉચિત પ્રમાણે પ્રતિબોધ કરી, પછી તેમની સાથે ચારિત્રધર્મનું
सूत्रम्-३
Page #99
--------------------------------------------------------------------------
________________
સેવન કરવું અને પંચમહાવ્રતના પાલનરૂપ ઉચિત કર્તવ્ય આશંસારહિત થઈ નિરંતર કરવું એમ પરમ મુનિ શ્રી वीतरागनुं वयन - खाज्ञा छे.
मूलम् : (२९) अबुज्झमाणेसु च कम्मपरिणईए विहेज्जा जहासत्तिं तदुवकरणं आओवायसुद्धं समईए । कयण्णुया खु एसा । करुणा य धम्मपहाणजणणी जणम्मि । तओ अणुण्णाए पडिवज्जेज्ज धम्मं । अण्णहा अणुवहे चेवोवहाजुत्ते सिया । धम्माराहणं खु हियं सव्वसत्ताणं । तहा तहेयं संपाडेज्जा । सव्वहा अपडिवज्जमाणे चएज्ज ते अट्ठाणगिलाणो सहत्थ चागनाएणं ।
छाया : (२९) अबुध्यमानेषु च कर्मपरिणत्या विदध्याद्यथाशक्ति तंदु पकरणमायो पायशुद्धं स्वमत्या । कृतज्ञता खल्वेषा करुणा च धर्मप्रधानजननी जने । ततोऽ ऽनुज्ञातः प्रतिपद्येत धर्मं । अन्यथाऽनुपध एवोपधियुक्तः स्यात् । धर्माराधनं खलु हितं सर्वसत्त्वानां । तथा तथैतत् संपादयेत् । सर्वथाऽप्रतिपद्यमानान् त्यजेत् तान् अस्थानग्लानौषधार्थत्यागज्ञातेन ।
९४
श्री पञ्चसूत्रम
Page #100
--------------------------------------------------------------------------
________________
=
તથા મૂરિળ = કર્મના પરિણામને મનુષ્યમા = માતાપિતાદિક બોધ નહીં પામે છતે નહીd = પોતાની શક્તિ પ્રમાણે समईए = પોતાની બુદ્ધિથી માગોવાયલુદ્ધ = આવક અને ઉપાયથી શુદ્ધ કુવર =
તે માતાપિતાદિકનું ઉપકરણ,
નિર્વાહનું સાધન વિહિષ્કા = કરી આપે
નિશ્ચ Hી =
એ જ જયપુઝા = કૃતજ્ઞતા ય =
દયા છે નમિ = લોકને વિષે ધમ્માની = શાસનની ઉન્નતિને ઉત્પન્ન કરનારી છે તો = ત્યારપછી
રવું =
અને
सूत्रम्-३
Page #101
--------------------------------------------------------------------------
________________
guળાઈ = તેમની અનુજ્ઞા વડે ધH =
ચારિત્રધર્મ ડિવાન્ગન્ન = અંગીકાર કરવો ગણિી = તેવો પ્રયાસ કર્યા છતાં પણ તેમની
અનુજ્ઞા ન મળે તો अणुवहे चेव = ભાવથી ઉપાધિ, માયા-કપટ રહિત
છતો ૩વહિન = ઉપાધિ, માયાયુક્ત સિયા = થાય ઘમ્મર ઘુ = ધર્મનું આરાધન જ
વ્યસત્તા = સર્વ પ્રાણીઓને દિગં ગં હિતકારક છે તહાં તહી = તથા તથા પ્રકારે. દુષ્ટ સ્વપ્રાદિક કહેવા
વડે અનુજ્ઞા લઈને ગં ગં
આ ધર્મનું આરાધન સંપMિા = પ્રાપ્ત કરે. તેમ છતાં પણ. સંવઠા = સર્વથા પ્રકારે અપડિવામાળ = નહીં અંગીકાર કરતા, આજ્ઞા નહીં
આપતા
श्री पञ्चसूत्रम्
Page #102
--------------------------------------------------------------------------
________________
તે =
માતાપિતાદિકને અજ્ઞાપિતા = અસ્થાને રહેલા ગ્લાનનો ओसहत्थ = ઔષધને માટે વાના = ત્યાગ કરવો પડે એ દૃષ્ટાંત વડે રફન્ના =
ત્યાગ કરે ભાવાર્થ: કદાચ તથા પ્રકારના કર્મપરિણામને લીધે માતાપિતાદિક પ્રતિબોધન પામે - સમજે નહીં તો પોતાની શક્તિ પ્રમાણે પોતાની બુદ્ધિથી તેમને આવક અને ઉપાય વડે શુદ્ધ એવું નિર્વાહનું સાધન કરી આપવું કારણ કે એ જ કૃતજ્ઞતા અને કરુણા છે. વળી એ જ લોકમાં શાસનની ઉન્નતિ કરનારી છે. ત્યારપછી તેમની અનુજ્ઞા લઈ ચારિત્રધર્મ અંગીકાર કરવો. તેમ કર્યા છતાં પણ તેમની અનુજ્ઞા ન મળે તો ભાવથી (અંતઃકરણ) માયારહિત છતાં જ દ્રવ્યથી (બહારથી) માયાવી થવું. કેમ કે ધર્મનું આરાધન જ સર્વ પ્રાણીઓને હિતકર છે. તેથી ખોટી માયા વડે તે તે પ્રકારે “મને દુષ્ટ સ્વમ આવ્યું છે. તેથી મારું મરણ નજીક લાગે છે' ઇત્યાદિક કહીને પણ તેમની અનુજ્ઞા મેળવીને
सूत्रम्-३
Page #103
--------------------------------------------------------------------------
________________
ધર્મનું આરાધન કરવું. તેમ કર્યા છતાં પણ સર્વથા પ્રકારે ન આજ્ઞા આપે તો અસ્થાને રહેલા ગ્લાનનો ઔષધ મેળવવા માટે ત્યાગ કરવો પડે - ઔષધ લેવા પરદેશમાં જવું પડે એ દૃષ્ટાંતે તેમનો ત્યાગ કરવો.
मूलम् : (३०) से जहा नाम केइ पुरिसे कहंचि कंतारगए अम्मापितिसमेए तप्पडिबद्धे वच्चेज्जा । तेसिं तत्थ नियमघाई पुरिसमित्तासज्झे संभवंतोसहे महायंके सिया । तत्थ से पुरिसे तप्पडिबंधाओ एवमालोचिय न भवंति एए नियमओ ओसहमंतरेण, ओसहभावे य संसओ, कालसहाणि य एयाणि तहा संठविय संठविय तदोसहनिमित्तं सवित्तिनिमित्तं च चयमाणे साहू । एस चाए अचाए । अचाए चेव चाए । फलमेत्थ पहाणं बुहाणं । धीरा एयदंसिणो । स ते ओसहसंपाडणेण जीवावेज्जा । संभवाओ पुरिसोचियमेयं ।
छाया : (३०) तद्यथा नाम कश्चित्पुरुषः कथञ्चित् कान्तारगतो मातापितृसमेतः तत्प्रतिबद्धो व्रजेत् । तयोस्तत्र नियमघाती पुरुषमात्रासाध्यः संभवदौषधो महातङ्कः स्यात् । तत्रासौ पुरुषस्तत्प्रतिबन्धादेवमालोच्य न भवत एतौ नियमत
श्री पञ्चसूत्रम्
९८
Page #104
--------------------------------------------------------------------------
________________
औषधमन्तरेण, औषधभावे च संशयः कालसहौ चैतौ । तथा संस्थाप्य संस्थाप्य तदौषधनिमित्तं स्ववत्तिनिमित्तं च त्यजन् साधुः । एष त्यागोऽत्यागः । अत्याग एव त्यागः । फलमत्र प्रधानं बुधानां । धीरा एतद्दर्शिनः । स तौ
औषधसंपादनेन जीवयेत् संभवात् पुरिसोचितमेतत् । शब्दार्थ: से = जहा नामए = यथा - अभु नामवाणी केइ पुरिसे = કોઈ પુરુષ कहंचि = કોઈક પ્રકારે कंतारगए = અટવીમાં ગયો થકો अम्मापिइसमेए = मातापिता सहित अथवा मायाह
સહિત तप्पडिबद्धे = તે માતાપિતાદિકના પ્રતિબંધવાળો वच्चिज्जा = જાય तेसिं = તેમને तत्थ =
તે અટવીમાં निअमघाई = निश्च प्राधात ४२ तेवो सूत्रम्-३
Page #105
--------------------------------------------------------------------------
________________
ત્યાં
पुरिसमित्तासज्झे = ધૂળ પુરુષથી સામાન્ય મનુષ્યથી અસાધ્ય સંધવોસદે = સંભવતું છે ઔષધ જેનું મહાયં = મહાવ્યાધિ થાય તત્થ = તે પુર = તે પુરુષ તપૂડિવંધામો = તેમના પ્રતિબંધથી પર્વ =
આ પ્રમાણે મનોવિજ્ઞ = વિચારીને પણ =
માતાપિતાદિક નિગમો =
નિશે મોદકં = ઔષધ વિના
મવંતિ = નહીં હોય, નહીં જીવે સમાવે = = અને ઔષધ છતે સંબો = સંશય છે, કદાચ જીવે પણ ખરા એ =
તથા, વળી ગાણિ = આ માતાપિતાદિક નિહાનિ = કાળને સહન કરે તેવા છે. થોડા
કાળમાં મરણ પામે તેમ નથી.
૨૦૦
श्री पञ्चसूत्रम्
Page #106
--------------------------------------------------------------------------
________________
તફા = તથા પ્રકારે, ભોજન, આચ્છાદન
વિગેરે પ્રકારે સંવર્ગ = સમ્યફ પ્રકારે સ્થાપન કરી કરીને,
સારી રીતે તેમની ગોઠવણ કરી
આપીને તલોનિમિત્ત = તેમના ઔષધને નિમિત્તે વિત્તિનિમિત્ત = અને પોતાની વૃત્તિ નિમિત્તે चयमाणे = તેમનો ત્યાગ કરતો
સારો છે
સાદું =
આ
વાણ =
એવાણ =
ત્યાગ વાસ્તવિક રીતે સંયોગના ફળવાળો હોવાથી અત્યાગ જ છે અને અત્યાગ જ વિયોગરૂપ ફળવાળો હોવાથી ત્યાગ
अचाए चेव = વાણ =
જ છે
લ્થ = જુદાઈ =
આ બાબતમાં પંડિતોને
सूत्रम्-३
Page #107
--------------------------------------------------------------------------
________________
फलं
पहाणं एअदंसिणो
धीरा सते
=
=
ધીર-પંડિત પુરુષો હોય છે તે પુરુષ માતાપિતાદિકને
ઓસહસંપાયનેળ = ઔષધ લાવી આપવા વડે
સંભવ હોવાથી
જીવાડે
આ પ્રકારે ત્યાગ કરવો તે પુરુષને ઉચિત છે.
=
१०२
=
संभवाओ :
=
जीवाविज्जा
=
છ્યું : पुरुषोचिअं
=
=
ફળ જ
પ્રધાન છે
આ બાબતને જોનારા, નિપુણ બુદ્ધિથી
ફળને જોનારા
=
ભાવાર્થ : જેમ કોઈ એક પુરુષ માતાપિતા કે પત્ની આદિક સહિત કોઈ પણ પ્રકારે અટવીમાં આવી ચડ્યો છે. ત્યાં તેમના પ્રતિબંધવાળો એટલે તેમના પર મમતા રાખી તેમની સાથે રહે છે. તેવામાં તેમને (માતાપિતાને) અવશ્ય ઘાત કરનાર એટલે મૃત્યુ પમાડનાર અને કેવળ મનુષ્યથી ન સાધી શકાય પરંતુ જેના ઔષધનો સંભવ
श्री पञ्चसूत्रम्
Page #108
--------------------------------------------------------------------------
________________
હોય એવો મહાવ્યાધિ ઉત્પન્ન થયે છતે તે પુરુષ તેમના પ્રતિબંધથી એવો વિચાર કરે કે આ માતાપિતાદિક ઔષધ વિના અવશ્ય મરણ પામશે. અને ઔષધ હશે તો મરણમાં સંદેહ છે. એટલે કે કદાચ જીવશે પણ ખરા. વળી આ માતાપિતાદિક કાળને સહન કરે તેવા છે. ટૂંક સમયમાં મરી જાય તેમ નથી એમ વિચારી તેમના ભોજન આચ્છાદન વિગેરે માટે તથા નિર્વાહ માટે સારી ગોઠવણ કરીને તેમના ઔષધ નિમિત્તે તથા પોતાની આજીવિકા નિમિત્તે તેમનો ત્યાગ કરે તે ત્યાગ સારો છે. કેમ કે આ ત્યાગ ફરીથી પરિણામે તેમનો સંયોગ કરનાર હોવાથી વાસ્તવિક રીતે અત્યાગ છે. અને જો ઔષધાદિક માટે તેમનો ત્યાગ ન કરે તો તેવો અત્યાગ પરિણામે મરણજનક થવાથી વિયોગરૂપ હોવાથી વાસ્તવિક રીતે ત્યાગરૂપ જ છે. આ બાબતમાં પંડિતોને ફળની જ, પરિણામની જ પ્રધાનતા-મુખ્યતા છે. એમ નિપુણ બુદ્ધિથી પરિણામદષ્ટિ રાખનારા ધીર પંડિત પુરુષો કહે છે. તે પુરુષ તે માતાપિતાદિકને ઔષધ લાવી આપવા વડે સંભવ હોવાથી જીવાડે. આ રીતે ત્યાગ કરવો તે પુરુષને ઉચિત છે.
सूत्रम्-३
१०३
Page #109
--------------------------------------------------------------------------
________________
मूलम् : (३१) एवं सुक्कपक्खिगे महापुरिसे संसारकंतारपडिए अम्मापिइ संगए धम्मपडिबद्ध विहरेज्जा । तेसिं तत्थ नियमविणासगे अपत्तबीजाइ-पुरिसमित्तासज्झे संभवंतसम्मताइओसहे मरणाइविवागे कम्मायंके सिया। तत्थ से सुक्कपक्खिगपुरिसे धम्मपडिबंधाओ एवं समालोचिय विणस्संति एए अवस्सं सम्मत्ताइ ओसहविरहेण, तस्संपायणे विभासा, कालसहाणि य एयाणि ववहारओ तहा संठविय संठविय इहलोग चिंताए तेसिं सम्मताइओसहनिमित्तं विसिट्ठगुरुमाइभावेणं सवित्तिनिमित्तं च किच्चकरणेण चयमाणे संयमपडिवत्तीए ते साहु सिद्धीए । एस चाए अचाए, तत्तभावणाओ । अचाए चेव चाए मिच्छाभावणाओ। तत्तफलमेत्थ पहाणं बुहाणं परमत्थओ। धीरा एयदंसिणो आसन्नभव्वा ।
छाया : (३१) एवं शुक्लपाक्षिको महापुरुषः संसारकान्तारपतितो मातापितृसंगतो धर्मप्रतिबद्धो विहरेत् । तयोस्तत्र नियमविनाशकोऽप्राप्तबीजादि पुरुषमात्रासाध्य: संभवत्सम्यक्त्वाद्यौषधो मरणादिविपाक: कर्मातङ्कः स्यात् । तत्रा सौ शुक्लपाक्षिकः पुरुषो धर्मप्रतिबन्धादेवं समालोच्य
१०४
श्री पञ्चसूत्रम्
Page #110
--------------------------------------------------------------------------
________________
विनश्यत एतौ अवश्यं सम्यक्त्वाद्यौषधविरहेण । तस्य संपादने विभाषा, कालसहौ चैतौ व्यवहारतः । तथा संस्थाप्य संस्थाप्ये हलो कचिन्तया तयोः सम्यक्त्वाद्यौषध निमित्तं विशिष्टगुर्वादिभावेन स्ववृत्तिनिमित्तं च कृत्यकरणेन त्यजन् संयमप्रतिपत्त्या साधुसिद्धौ एष त्यागोऽत्यागस्तत्त्व भावनातः अत्याग एव त्यागो मिथ्याभावनातः । तत्त्वफलमत्र प्रधानं परमार्थतः । धीरा एतद्दर्शिन आसन्नभव्याः ।
शब्दार्थ :
एवं
=
सुक्कपक्खिए महापुरिसे
तत्थ
तेसिं
सूत्रम् - ३
મહાપુરુષ संसारकंतारपडिए = संसार३यी अटवीमां पड्यो छतो अम्मापिइसंगए માતાપિતા સહિત
धम्मपडिबद्धे
विहरिज्जा =
=
=
=
=
એ જ પ્રમાણે
કોઈ શુક્લપાક્ષિક
=
ધર્મના પ્રતિબંધયુક્ત
વિચરે
ત્યાં
તે માતાપિતાદિકને
१०५
Page #111
--------------------------------------------------------------------------
________________
નિવાસ = નિત્યે વિનાશ કરનાર એવો ૩પવીનારું = જેણે બોધિબીજાદિક પ્રાપ્ત નથી કર્યું
એવા પુરિમિત્તાસ = કેવળ સામાન્ય પુરુષથી સાધી ન શકાય સંમવંત = સંભવતું છે સમ્મતારૂગોદો = સમ્માદિક ઔષધ જેનું અરવિવાર = મરણાદિકના વિપાકવાળો - ફળવાળો જન્માકં = કર્મરૂપી મહાવ્યાધિ સિમા = થાય તલ્થ = તેમાં, તે બાબતમાં
તે શુક્લપાક્ષિક પુણે = પુરુષ ધમ્મપવિંધાણો = ધર્મના પ્રતિબંધથી પર્વ =
આ પ્રમાણે સમનિોવિક = વિચાર કરીને US =
આ માતાપિતાદિક सम्मत्ताइ ओसहविरहेण =
સમ્યક્તાદિક ઔષધને અભાવે
१०६
श्री पञ्चसूत्रम्
Page #112
--------------------------------------------------------------------------
________________
અવર્સ = અવસ્યા વિસંતિ = વિનાશ પામશે તસ્ય = તે સમ્યક્તાદિક ઔષધની સંપાડ = પ્રાપ્તિ વડે વિમાસા = કદાચ વિનાશ ન પામે ન =
અને વળી ववहारओ = વ્યવહારથી 3ળ = આ માતાપિતાદિક નિસહાણ = કાળને સહન કરનારા છે, હજુ તેમનું
આયુષ્ય છે તફા = તે પ્રકારે, તેમને જે પ્રકારે મનમાં
સંતોષ-તૃપ્તિ થાય તે પ્રકારે તેનાં યોગ્ય
નિર્વાહનાં સાધનો રૂદત્તોપંત = આ લોકની ચિંતા વડે સંવિય સંવિય = સ્થાપન કરી કરીને તેહિં - તે માતાપિતાદિકના सम्मत्ताइओसहनिमित्तं =
સમ્યક્વાદિક ઔષધને નિમિત્તે सूत्रम्-३
१०७
Page #113
--------------------------------------------------------------------------
________________
વિસિનુમામાવેગ - વિશિષ્ટ-ગુર્વાદિકના ભાવ વડે
અને
નઃ
=
सवित्तिनिमित्तं પોતાની વૃત્તિને નિમિત્તે किच्चकरणेण તઘોગ્ય કૃત્ય કરવાના હેતુથી સંગમવિત્તીય્ = સંયમ ગ્રહણ કરવા વડે માતાપિતાદિકનો ત્યાગ કરતો
સિદ્ધિના વિષયમાં સારો છે
આ
ત્યાગ
તત્ત્વની ભાવનાથી અત્યાગરૂપ છે
चयमाणे
साहुसिद्धिए
एस
=
=
ચાણ્ = तत्तभावणाओ
चाए
ફત્હ =
परमत्थओ
तत्तफलं
१०८
=
=
અવાક્ = અવાણુ વેવ = મિચ્છાભાવનાઓ – મિથ્યાભાવનાથી
અત્યાગ જ
ત્યાગરૂપ છે અહીં પરમાર્થથી
તાત્ત્વિક ફળ જ
=
॥
=
=
=
श्री पञ्चसूत्रम्
Page #114
--------------------------------------------------------------------------
________________
पहाणं
एअदंसिणो
હીરા = आसन्नभव्वा =
ભાવાર્થ : એ જ પ્રમાણે કોઈ શુક્લપાક્ષિક મહાપુરુષ માતાપિતા સહિત સંસારરૂપી અટવીમાં પડ્યો છતો ધર્મને વિષે પ્રતિબંધવાળો થઈને વિચરે તેમાં તે માતાપિતાદિકને અવશ્ય વિનાશ કરનારો, બોધિબીજાદિક રહિત સામાન્ય પુરુષથી ન સાધી શકાય તેવો અને જેનું સમ્યક્ત્વાદિક ઔષધ સંભવે છે એવો મરણાદિકના વિપાક(ફળ)વાળો મહાવ્યાધિ ઉત્પન્ન થાય ત્યારે તે શુક્લપાક્ષિક પુરુષ ધર્મના પ્રતિબંધને લીધે આ પ્રમાણે વિચાર કરે કે માતાપિતાદિક સમ્યક્ત્વાદિક ઔષધને અભાવે અવશ્ય વિનાશ પામશે અને સમ્યક્ત્વાદિક ઔષધની પ્રાપ્તિ વડે કદાચ વિનાશ નહીં પામે. વળી વ્યવહારથી જોતાં તેમનું આયુષ્ય હજુ છે એમ વિચારી તેમના મનને સંતોષ થાય તે પ્રકારે તેમનું આ લોકની ચિંતારૂપ નિર્વાહનું સાધન કરી
આ
सूत्रम् - ३
१०९
=
=
પંડિતોને પ્રધાન છે, અંગીક૨ણીય છે આવું નિપુણ બુદ્ધિથી જોનારા
ધીર પુરુષો આસન્નભવ્ય હોય છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
આપી તે માતાપિતાદિકના વિશિષ્ટ ગુર્વાદિકના યોગ વડે સમ્યક્ત્વાદિક ઔષધને નિમિત્તે તથા પોતાની વૃત્તિને નિમિત્તે યોગ્ય કૃત્ય કરવાના હેતુથી સંયમ ગ્રહણ કરી માતાપિતાદિકનો ત્યાગ કરે તે સિદ્ધિની પ્રાપ્તિના વિષયમાં સારો છે. આવો ત્યાગ તત્ત્વની ભાવનાથી અત્યાગરૂપ છે અને અત્યાગ જ મિથ્યાભાવના હોવાથી ત્યાગરૂપ છે. અહીં પરમાર્થથી તાત્ત્વિક ફળ જ પંડિતોને પ્રધાન-માન્ય છે. આવા નિપુણ બુદ્ધિથી જોનારા ધીરપુરુષો આસન્નભવ્ય होय छे.
मूलम् : (३२) स ते सम्मताइओसहसंपाडणेण जीवावेज्जा अच्चंतिय अमरमरणावं झबी अजोगेणं । संभवाओ सपुरिसोचियमेयं । दुप्पडियाराणि अम्मापिईणि । एस धम्मो सयाणं । भगवं एत्थ नायं परिहरमाणे अकुसलाणुबंधि अम्मापिइसोगं ति । एवमपरोतावं सव्वहा सुगुरुसमीवे, पूजिऊण भगवंते वीयरागे साहू य तोसिऊण विहवोचियं किवणाई, सुप्पउत्तावस्सग्गे सुविसुद्धनिमित्ते समहिवासिए विसुद्धजोगे विसुज्झमाणे महया पमोएणं सम्मं पव्वज्जा
श्री पञ्चसूत्रम्
११०
Page #116
--------------------------------------------------------------------------
________________
लोगधम्मेहिंतो लोगुत्तरधम्मगमणेणं । एसा जिणाणमाणा महाकल्लाण त्ति न विराहियव्वा बुहेणं महाणत्थभयाओ सिद्धिकंखिणत्ति ।
पव्वज्जागहणविहि सुत्तं समत्तं - ३ छाया : (३२) स तौ सम्यक्त्वाद्योषधसंपादनेन जीवयेत् आत्यन्तिकममरणावन्ध्यबीजयोगेन संभवात्। सुपुरुषोचितमेतत् । दुष्प्रतिकारौ च मातापितरौ । एष धर्मः सतां । भगवानत्र ज्ञातं परिहरन् अकुशलानुबन्धिनंमातापितृशोकमिति । एवमपरोपतापं सर्वथा सुगुरुसमीपे पूजयित्वा भगवतो वीतरागान् साधूंश्च, तोषयित्वा विभवोचितं कृपणादीन्, सुप्रयुक्तावश्यकः सुविशुद्धनिमित्तः समभिवासितो विशुद्ध्यमानो महता प्रमोदेन सम्यक् प्रव्रजेत् लोकधर्मेभ्यो लोकोत्तरधर्मगमनेन । एषा जिनानामाज्ञा महाकल्याणेति न विराधितव्या बुधेन महानर्थभयात् सिद्धिकांक्षिणा ।
शब्दार्थ :
स =
=
इति प्रव्रज्याग्रहणविधिसूत्रं समाप्तम् - ३
सूत्रम् - ३
તે શુક્લપાક્ષિક પુરુષ તે માતાપિતાદિકને
१११
Page #117
--------------------------------------------------------------------------
________________
સમ્મતા = સમ્યક્તાદિક મોદ = ઔષધની સંપાળો = પ્રાપ્તિ વડે અમર = ચરમ મરણના સવંત્રી = અવંધ્ય બીજનો નોનેvi = યોગ કરીને संभवाओ = જીવાડવાનો સંભવ છે માટે અવંતિમ = અત્યંત, ફરી મરવું ન પડે તેમ નીવવિજ્ઞા = જીવાડે સં =
આ જે પ્રકારે ત્યાગ કરવો તે सुपुरुषोचिअं = સપુરુષને ઉચિત છે = = અષ્ણપિ = માતાપિતા Mડિબાળ = દુપ્રતિકાર, પ્રત્યુપકાર ન કરી શકાય
અને
તેવા
સયા = સપુરુષોનો एस धम्मो = આ ધર્મ છે
ત્ય = આ બાબતમાં બસંતાપુર્વાધ = અશુભ કર્મના અનુબંધવાળા ११२
श्री पञ्चसूत्रम्
Page #118
--------------------------------------------------------------------------
________________
અષ્ણપિફvi તિ = પ્રવ્રયાથી ઉત્પન્ન થતા માતાપિતાના
શોકથી परिहरमाणे = ગર્ભમાં જ અભિગ્રહ ધારણ કરવા વડે
દૂર કરતા એવા મવુિં = ભગવાન શ્રી વર્ધમાનસ્વામી પોતે નાય = . દૃષ્ટાંતરૂપ છે પર્વ = આ રીતે સબ્રહી = સર્વથા પ્રકારે મોવતાવે = પરને ઉપતાપ ન થાય તેમ ભવિત = ભગવંત વગર = વીતરાગ શ્રી જિનેશ્વરોની પૂરા = દ્રવ્યથી અને ભાવથી પૂજા કરીને = = સહૂિ = સાધુઓને પણ દ્રવ્ય ભાવથી તસિડ = સંતોષ પમાડીને વિહોવિદં = વૈભવને ઉચિત શિવપારું = દીનહીનને સંતોષ પમાડીને
તથા
सूत्रम्-३
११३
Page #119
--------------------------------------------------------------------------
________________
सुप्पउत्तावस्सए સારી રીતે, ઉચિત વેષ ધારણ કરીને, આવશ્યકનો ઉચ્ચાર કરી
સુવિયુદ્ધનિમિત્તે = સારું શુદ્ધ નિમિત્ત જોઈ ગુરુએ ગુરુમંત્ર વડે અધિવાસિત કરેલો
समहिवासिए
મોટા
પ્રમોદ – હર્ષ વડે
વિશુદ્ધ વિશુદ્ધ પરિણામવાળો થતો
=
महया
पमोएणं विसुज्झमाणो = लोगधम्मेहिंतो લૌકિક ધર્મ થકી તોપુત્તરધર્મી મળેળું = લોકોત્તર ધર્મમાં જવા વડે સદ્ગુરુની સમીપે
=
सुगुरुसमीवे =
માં = पव्वइज्जा
=
एसा
નળાખં =
=
=
=
=
બાળા = महाकल्लाण त्ति
सिद्धिकंखिणा બુંદેળ =
११४
=
॥
સમ્યક્ પ્રકારે, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રવ્રજ્યા ગ્રહણ કરે
આ
જિનેશ્વરોની
આજ્ઞા
મહાકલ્યાણકારક છે એમ જાણી સિદ્ધિને ઇચ્છનાર ડાહ્યા પુરુષે
श्री पञ्चसूत्रम्
Page #120
--------------------------------------------------------------------------
________________
મહાત્થપયામો = વિરાધનાથી મહાઅનર્થ થાય છે એવા
ભયથી જ વિહિવ્યા = જિનાજ્ઞા વિરાધવી નહીં. આજ્ઞા
વિરાધન જેવો બીજો અનર્થ નથી. ભાવાર્થ: તે શુક્લપાક્ષિક પુરુષ માતાપિતાદિકને સમ્યક્તાદિક ઔષધની પ્રાપ્તિ કરાવી ચરમ મરણ (મોક્ષ)ના અવંધ્ય બીજના યોગ વડે જીવાડવાનો સંભવ હોવાથી અત્યંતપણે જીવાડી શકે છે. આ હેતુથી જે ત્યાગ કરવો તે સત્પરુષને ઉચિત છે. કેમ કે માતાપિતાનો પ્રત્યુપકાર થઈ શકતો નથી. સત્પરુષનો ધર્મ છે કે કોઈ પણ પ્રકારે ધર્મ પમાવડો. આ બાબતમાં અકુશલાનુબંધિ (શોક કરનારા) માતાપિતાના શોકને અભિગ્રહ વડે દૂર કરનાર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીનું જ ઉદાહરણ છે. તેથી કરીને આ રીતે સર્વથા પ્રકારે પરને ઉપતાપ ઉપજાવ્યા વિના ભગવંત શ્રી વીતરાગની દ્રવ્ય અને ભાવપૂજા કરી સાધુને-સુપાત્રોને તથાવૈભવ પ્રમાણે બીજા દીનહીન વિગેરેને દાનાદિ વડે સંતોષ માડી, મુનિને ઉચિત એવા
सूत्रम्-३
११५
Page #121
--------------------------------------------------------------------------
________________
વેષને ધારણ કરી આવશ્યકનો ઉચ્ચાર કરી (કરેમિ ભંતે ઉચ્ચરી) સારું શુભ મુહૂર્ત જોઈને ગુરુએ ગુરુમંત્ર વડે વાસક્ષેપ કરેલો અને મોટા હર્ષ વડે ચઢતા પરિણામવાળો થઈ, લૌકિક ધર્મનો ત્યાગ અને લોકોત્તર ધર્મનું ગ્રહણ કરવા વડે સદ્ગુરુની સમીપે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પ્રવ્ર જયા ગ્રહણ કરે. આવી જિનેશ્વરની આજ્ઞા મહાકલ્યાણકારક છે એમ જાણી, મોક્ષના ઇચ્છુક ડાહ્યા પુરુષે તેને વિરાધવાથી મહાઅનર્થ થાય છે. એવા ભયથી જિનાજ્ઞા કદી પણ વિરાધવી નહીં કેમ કે એના જેવો બીજો કોઈ અનર્થ નથી. આજ્ઞા આરાધવી એ જ મોક્ષમાર્ગ છે એમ જાણવું. - પ્રવ્રયાગ્રહણના વિધિનું ત્રીજું સૂત્ર સમાપ્ત.
११६
श्री पञ्चसूत्रम्
Page #122
--------------------------------------------------------------------------
________________
अथ पव्वज्जा परिपालणा सूत्तं - ४ मूलम् : (३३) स एवमभिपव्वइए समाणे सुविहिभावओ किरियाफलेण जुज्जइ, विसुद्धचरणे महासत्ते, न विवज्जयमेइ। एयाभावेऽभिप्पेयसिद्धी उपायपवित्तीओ । नाविवज्जत्थोऽणुवाएपयट्टइ। उवाओ य उवेयसाहगो नियमेण । तस्सतत्तच्चाओ अण्णहा अइप्पसंगाओ, निच्छयमयमेयं ।
छाया : (३३) स एवमभिप्रव्रजितः सन् सुविधिभावतः क्रियाफलेन युज्यते । विशुद्धचरणो महासत्त्वो न विपर्ययमेति । एतदभावेऽभिप्रेतसिद्धिरुपायप्रवृत्तेः । नाविपर्यस्तोऽनुपाये प्रवर्तते । उपायचोपेयसाधको नियमेन । तत्स्वतत्त्वत्यागः अन्यथाsतिप्रसङ्गात्, निश्चयमतमेतत् । शब्दार्थ : स =
ते मुमुक्षु एवं =
ઉપર કહ્યા પ્રમાણે अभिपव्वइए समाणे - प्रतिथयो छतो सुविहिभावओ = सारी विष५९॥ने सीधे किरिआफलेण = स्यानाव
सूत्रम्-४
११७
Page #123
--------------------------------------------------------------------------
________________
जुज्जइ
=
विसुद्धचरणे महासत्ते
विवज्जयं =
=
न एइ
=
अअभावे अभिप्पेअसिद्धी
११८
=
=
વાયપવિત્તીઓ = अविवज्जत्थो अणुंवाए
न पयट्टइ =
उवाओ अ = निअमेण उवेयसाहगो
अण्णहा =
=
=
=
=
=
જોડાય છે, આ ચારિત્રની ક્રિયા સમ્યક્ હોવાથી તેનું ફળ તેને પ્રાપ્ત થાય છે તે મુમુક્ષુ વિશુદ્ધ ચારિત્રવાળો
મહાસત્ત્વવાળો હોય છે મિથ્યાજ્ઞાનરૂપ વિપર્યયને પામતો નથી
એ વિપર્યયને અભાવે
સામાન્યપણે જ ઇચ્છિતની સિદ્ધિ થાય
છે
ઉપાયમાં પ્રવૃત્તિ છે વિપર્યયને નહીં પામેલો પ્રાણી
અનુપાયને વિષે પ્રવર્તતો નથી અને જે ઉપાય, કારણ છે
નિશ્ચે
ઉપેયને, કાર્યને સાધનાર છે અન્યથા, જો ઉપાય ઉપેયને ન સાધે તો
श्री पञ्चसूत्रम्
Page #124
--------------------------------------------------------------------------
________________
તતત્તન્નામો = તે ઉપાયને પોતાના તત્ત્વનો ત્યાગ જ
પ્રાપ્ત થાય મરૂપસંગો = અતિપ્રસંગ દોષ લાગે માટે નિયમયં = આ નિશ્ચયનયનો મત છે તેથી
કાંઈ વ્યવહારના ઉચ્છેદની શંકા રહેતી
નથી. ભાવાર્થ તે મુમુક્ષુ ઉપરના સૂત્રમાં કહ્યા પ્રમાણે દીક્ષા ગ્રહણ કરી સારી વિધિપણાને લીધે ક્રિયાના ફળ વડે જોડાય છે કે આ ચારિત્રક્રિયા સમ્યક ક્રિયા હોવાથી તેનું ફળ તેને મળે છે. વળી તે મુમુક્ષુ વિશુદ્ધ ચારિત્રાવાળો અને મહાસત્ત્વવાળો હોવાથી મિથ્યાજ્ઞાનરૂપ વિપર્યયને પામતો નથી અને વિપર્યય નહીં પામવાથી ઉપાયમાં પ્રવૃત્તિ હોવાને લીધે તેનું વાંછિત સિદ્ધ થાય છે. કેમ કે જે વિપર્યયને પામેલ ન હોય તે ઉપાયને છોડી અનુપાયમાં પ્રવર્તે જ નહીં અને જે ઉપાય (કારણ) હોય તે અવશ્ય ઉપેયને (કાર્યને) સાધનાર હોય જ છે. અન્યથા જો ઉપાય-ઉપેયને સાધ્ય કરે નહીં તો ઉપાય પોતાના તત્ત્વનો ત્યાગ જ કરે કેમ કે તેથી અતિપ્રસંગ દોષ આવે છે આ પ્રમાણે નિશ્ચયનયનો મત છે. પરંતુ તેથી सूत्रम्-४
११९
Page #125
--------------------------------------------------------------------------
________________
વ્યવહારનયનો ઉચ્છેદ થવાની શંકા રહેતી નથી. આ નિશ્ચયનય સૂક્ષ્મ મતિવાળા જ જાણી શકે છે.
मूलम् : (३४) से समले द्रुकं चणे समसत्तु मित्ते नियत्तग्गहदुक्खे पसमसुहसमेए सम्म सिक्खमाइयइ, गुरुकुलवासी, गुरुपडिबद्धे, विणीए, भूयत्थदरिसी, न इओ हियतरं ति मन्त्रइ, सुस्सूसाइगुणजुत्ते तत्ताभिनिवेसा विहिपरे परममंतो त्ति अहिज्जइ सुत्तं बद्धलक्खे आसंसाविप्पमुक्के आययट्ठी । स तमवेइ सव्वहा । तओ सम्मं निउंजइ । एवं धीराण सासणं । अण्णहा अणिओगो, अविहिगहियमंतनाएणं ।
छाया : (३४) से समलोष्ठकाञ्चनः समशत्रु मित्रो निवृत्ताग्रहदुःखः प्रशमसुखसमेतः सम्यक्शिक्षामादत्ते । गुरुकुलवासी, गुरुप्रतिबद्धो विनीतो भूतार्थदर्शी 'नेतो हितं तत्त्वं' इति मन्यते । शुश्रुषादिगुणयुक्तः तत्त्वाभिनिवेशात् विधिपर परममन्त्र इति (कृत्वा) अधीते सूत्रं बद्धलक्ष आशंसाविप्रमुक्त आयतार्थी । स तदवैति सर्वथा । ततः सम्यक् नियुङ्क्ते । एतद्धीराणां शासनम् । अन्यथाऽनियोगोऽविधिमन्त्रज्ञातेन ।
श्री पञ्चसूत्रम
१२०
Page #126
--------------------------------------------------------------------------
________________
તે =
પાર્થ :
તે દીક્ષિત થયેલો સમજેક્વો = પથ્થર અને કાંચનને વિષે સમાન સમામિત્તે = શત્રુ અને મિત્રને વિષે સમાન નિગાહહુવષે - જેને આગ્રહનું દુઃખ નિવૃત્ત થયું છે
એવો સમસુહમે = પ્રશમ સુખને પામેલો સાધુ સ = સમ્યક પ્રકારે લિવું = ગ્રહણા અને આસેવના રૂપ શિક્ષાને મારૂઝ = ગ્રહણ કરે છે, પામે છે, આદરે છે ગુરુનવાણી = ગુરુકુળમાં વસનાર ગુરુપડિબ = ગુરુને વિષે પ્રતિબંધવાળો, ગુરુનું
બહુમાન કરનાર વિઘા = બાહ્ય વિનયવાળો ભૂગથરિસી = તત્ત્વાર્થને જોનાર એવો રૂમો = આથી, ગુરુકુલવાસથી બીજું હિર્ગ = હિતકારક તd =
તત્ત્વ सूत्रम्-४
- ૨૨૨
Page #127
--------------------------------------------------------------------------
________________
કાંઈપણ નથી એ પ્રમાણે માને છે
સુશ્રૂસાનુળનુત્તે = શુશ્રુષાદિક ગુણે કરીને યુક્ત तत्ताभिनिवेसा તત્ત્વને વિષે આગ્રહ હોવાથી વિધિને વિષે તત્પર
ન =
ति
मन्नइ
=
विहिपरे बद्धलक्खे
ति
=
=
सुत्तं परममंतो
आययट्ठी :
=
=
આસંસાવિમુઘ્ન = આલોક-પરલોક સંબંધી આશંસાદોષથી રહિત
=
अहिज्जइ
સ =
सव्वहा
ૐ
॥
१२२
=
=
=
=3
=
સાધ્ય પ્રત્યે બાંધ્યું છે લક્ષ્ય જેણે એવો, નિશ્ચિત લક્ષ્યવાળો
મોક્ષનો અર્થી
સૂત્રને પરમ મંત્રરૂપ છે એમ જાણી
ભણે છે
તે ભણનાર સર્વથા યથાર્થપણે તે સૂત્રને
श्री पञ्चसूत्रम्
Page #128
--------------------------------------------------------------------------
________________
અવેરૂ = જાણે છે તમો = તે જાણવા થકી અi =
સમ્યક્ પ્રકારે નિરંગ = તે સૂત્રનો નિયોગ કરે છે, ઉપયોગ કરે
છે, વર્તનમાં મૂકે છે P = આ ભણેલા સૂત્રનો જે સમ્યફ નિયોગ
કરવો તે ધીરાણ =
તીર્થંકરાદિકે ધીરપુરુષોનું સાસ = શાસન છે મહા = અન્યથા, વિધિ વિના ભણે તો अविहिगहिअ = અવિધિએ ગ્રહણ કરેલા મંતના = મંત્રના દૃષ્ટાંત વડે ગળોનો = નિયોગનો અભાવ, અસત્ ઉપયોગ
થાય છે. વિપરીતપણું પ્રાપ્ત થાય છે ભાવાર્થ તે દીક્ષિત, પથ્થર અને કાંચનને વિષે તથા શત્રુ અને મિત્રને વિષે સમદષ્ટિવાળો, આગ્રહરહિત (સરળ સ્વભાવવાળો) અને પ્રશમસુખમુક્ત થઈ સમ્યફ પ્રકારે
सूत्रम्-४
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રહણા અને આસેવનારૂપ શિક્ષાને ગ્રહણ કરે છે તથા ગુરુકુળવાસી, ગુરુનું બહુમાન કરનાર, બાહ્ય વિનય કરનાર અને પરમાર્થને જાણનાર એવો તે ગુરુકુળવાસને જ તત્ત્વથી હિતકારક માને છે તથા શુશ્રુષાદિક બુદ્ધિના આઠ ગુણે કરીને યુક્ત, તત્ત્વને વિષે આગ્રહ હોવાથી વિધિયુક્ત ક્રિયા કરવામાં તત્પર, સાધ્યને વિષે લક્ષ્ય (ધ્યાન) રાખનાર, આલોક-પરલોક સંબંધી આશંસા દોષ રહિત અને મોક્ષનો અર્થી એવો તે સુત્રને પરમમંત્રરૂપ જાણી તેનો અભ્યાસ કરે છે અને તે જ સર્વથા યથાર્થપણે તે સૂત્ર અને તેના અર્થને જાણે છે. તે જાણવાથી સમ્યફ પ્રકારે તે સૂત્રનો સદુપયોગ કરી શકે છે. આ સૂત્રનો જે સદુપયોગ કરવો તે જ તીર્થકરાદિક ધીર પુરુષોનું શાસન છે – આજ્ઞા છે. અન્યથા એટલે વિધિ વિના (અવિધિએ) સૂત્રનો અભ્યાસ કરે તો અવિધિએ ગ્રહણ કરેલો મંત્ર જેમ ઉન્માદાદિક દોષ ઉત્પન્ન કરે છે તેમ વિપરીત ફળ આપનાર થાય છે.
मूलम् : (३५) अणाराहणाए न किंचि, तदणारंभओ धुवं । एत्थ मग्गदेसणाए दुक्खं, अवधीरणा, अप्पडिवत्ती । नेवमहीयमहीयं अवगमविरहेण । न एसा मग्गगामिणो ।
श्री पञ्चसूत्रम्
१२४
Page #130
--------------------------------------------------------------------------
________________
छाया : (३५) अनाराधनायां न किञ्चित् तदनारंभतो ध्रुवं । अत्र मार्गदेशनायां दुःखं १ अवधीरणा, २. अप्रतिपत्तिः ३ नैवमधीतमधीतमवगमविरहेण । नैषा मार्गगामिनः ॥
ભાઈ:
अणाराहणाए = એકાંતપણે અભ્યાસની આરાધના
નહીં જ કરવામાં તો તરંમાગો = તત્ત્વથી તેનો અભ્યાસનો આરંભ નહીં
કરેલો હોવાથી ધ્રુવં = નિશ્ચ કવિ = કાંઈ પણ મોક્ષરૂપ શુભ કે ઉન્માદાદિક
અશુભ ફળ મળતું નથી લ્થ =
આ અનારાધના છતે मग्गदेसणाए = તાત્ત્વિક માર્ગદશના પ્રસંગે કરવાથી કુવવું = તે સાંભળતાં જ સાંભળનારને દુઃખ
ઉત્પન્ન થાય છે अवधीरणा = કાંઈક લઘુકર્મીને દુઃખ થતું નથી પણ
અવગણના-અનાદર થાય છે
सूत्रम्-४
१२५
Page #131
--------------------------------------------------------------------------
________________
પર્વ =
મલિવરી = . વધારે લઘુકર્મીને દુઃખ તથા
અવધીરણા થતી નથી પરંતુ શુદ્ધ માર્ગનો અસ્વીકાર હોય છે -
આ પ્રકારે અનારાધના વડે હસં = જે સૂત્ર ભણાયું હોય તે અવનવિ = સમ્યક જ્ઞાન રહિત હોવાથી મદીરું = તાત્ત્વિક ભણેલું ન જ કહેવાય
આ અનારાધના I'મિણો = માર્ગગામીને ન =
હોતી નથી ભાવાર્થ એકાંતપણે અભ્યાસમાં ન જ પ્રવર્તે તેણે અભ્યાસનો આરંભ નહીં કરેલો હોવાથી તેને કોઈપણ મોક્ષરૂપ શુભ ફળ કે ઉન્માદાદિક અશુભ ફળ મળતું નથી. આ અનારાધકની પાસે તાત્ત્વિક માગદશના કરવામાં આવે તો તેને સાંભળતાં જ દુઃખ ઉત્પન્ન થાય છે. શુદ્ધ માગદશના તેના કર્ણને કટુક લાગે છે. જો તે કંઈક લઘુકર્મી હોય તો તેને તેવું દુઃખ ન થાય તો પણ તેના પર અવગણના તો
१२६
श्री पञ्चसूत्रम्
Page #132
--------------------------------------------------------------------------
________________
થાય છે. જો વધારે લઘુકર્મી હોય તો તેને દુઃખ કે અવધીરણા થતી નથી પણ તે દેશનાનો સ્વીકાર થતો નથી. આ પ્રમાણે અનારાધના વડે કદી કાંઈક સૂત્રનો અભ્યાસ કર્યો હોય તો પણ તે સમ્યક્ જ્ઞાન રહિત હોવાથી તાત્ત્વિક અભ્યાસ કરેલો કહેવાય નહીં. આવી અનારાધના માર્ગગામીને હોતી નથી. કેમ કે તે (માર્ગગામી) સમ્યક્ત્વાદિક સહિત હોવાથી સર્વથા સન્ક્રિયામાં જ પ્રવર્તે છે.
मूलम् : (३६) विराहणा अणत्थमुहा, अत्थहेऊ, तस्सारंभओ धुवं । एत्थ मग्गदेसणाए अणभिनिवेसो, पडिवत्तिमेत्तं, किरियारंभो । एवं पि अहीयं अहीयं अवगमलेसजोगओ । अयं सबीओ नियमेण । मग्गगामिणो खु एसा अवाय बहुलस्स ।
छाया : (३६) विराधनाऽनर्थमुखांऽर्थहेतुः तस्यारम्भात् ध्रुवं । अत्र मार्गदेशनायामनभिनिवेशः प्रतिपत्तिमात्रं २ क्रियारम्भः ३ । एवमप्यधीतमधीतमवगमलेशयोगतः । अयं सबीजो नियमेन | मार्गगामिनः खल्वेषाऽपायबहुलस्य ॥
शब्दार्थ : विराहणा
सूत्रम् - ४
=
અભ્યાસની વિરાધના
१२७
Page #133
--------------------------------------------------------------------------
________________
अणत्थमुहा = મોટા દોષને લીધે ઉન્માદાદિક અનર્થ
મુખવાળી છતાં તસામાનો પુર્વ = મોક્ષગમનના જ આરંભવાળી હોવાથી
પરંપરાએ અર્થના હેતુભૂત, મોક્ષના
અંગરૂપ થાય છે. ફેલ્થ =
આ વિરાધના છતાં મહેસાઈ = તાત્ત્વિક માર્ગદશના સાંભળવાથી ૩મનિવેસો = તે સાંભળતાં જ હેય ઉપાદેયના
વિષયોમાં અભિનિવેશ-કદાગ્રહ થતો
નથી. पडिवत्तिमित्तं = અલ્પવિરાધનાવાળાને અભિનિવેશ
તો થતો નથી, માત્ર અંગીકાર
કરવાપણું પણ થાય છે. किरिआरंभो = ઘણી અલ્પ વિરાધનાવાળાને
અનભિનિવેશ અને અંગીકાર તો થાય છે પણ ક્રિયા કરવાનો આરંભ પણ
થાય છે. પર્વ પિ = આ પ્રમાણે વિરાધના વડે
१२८
श्री पञ्चसूत्रम्
Page #134
--------------------------------------------------------------------------
________________
અહીબં = જે સૂત્ર ભણાયું તે અવમતેલગોળો - સમ્યક્ જ્ઞાનના લેશનો યોગ હોવાથી ભાવથી મળ્યું જ કહેવાય
આ ઉપ૨ કહ્યો તે વિરાધક
નિશ્ચે
બીજ સહિત હોય છે, સમ્યક્ત્વાદિક
યુક્ત હોય છે આવી વિરાધના માર્ગગામીને જ હોઈ શકે છે; તે પણ સર્વ માર્ગગામીને નહિ. અતિક્લિષ્ટ કર્મવાળાને, જે કર્મનો ઉપઘાત ન થઈ શકે એવા ક્લિષ્ટ કર્મવાળાને જ આવી વિરાધના સંભવે
अहीअं
अयं
=
एसा
=
निअमेण
सबीओ
=
=
=
मग्गगामिणो खु
=
अवायबहुलस्स =
છે.
ભાવાર્થ : અભ્યાસની વિરાધના ઘણી કરી હોય તો પ્રથમ તેને ઉન્માદાદિક દોષ પ્રાપ્ત થાય છે. પરંતુ પરિણામે મોક્ષના આરંભવાળી તે ક્રિયા હોવાથી પરંપરાએ મોક્ષના હેતુરૂપ થાય છે. કારણ કે આવા વિરાધક પાસે તાત્ત્વિક सूत्रम् - ४
१२९
Page #135
--------------------------------------------------------------------------
________________
માર્ગદશના કરવામાં આવે તો તેને તે દેશના સાંભળતાં હેય અને ઉપાદેયના વિષયમાં કદાગ્રહ થતો નથી. એટલું જ નહીં પણ અલ્પવિરાધક હોય તો અંગીકાર પણ કરે છે. અને તેથી પણ વધારે અલ્પવિરાધક હોય તો તે ક્રિયાનો આરંભ પણ કરે છે. આવી વિરાધનાથી પણ જે સૂત્ર ભણાયું હોય તે સમ્યક જ્ઞાનના લેશની પણ પ્રાપ્તિ હોવાથી ભાવથી (પારમાર્થિક) ભર્યું કહેવાય છે. આ ઉપર કહ્યો તે વિરાધક અવશ્ય સમ્યક્વાદિક બીજયુક્ત હોય છે કેમ કે આવી વિરાધના માર્ગગામીને જ હોઈ શકે છે. તેમાં પણ જે
અતિક્લિષ્ટ કર્મવાળો હોય તેને જ સંભવે છે. __ मूलम् : (३७) निरवाए जहोदिए सुत्तुत्तकारी हवइ पवयणमाइसंगए पंचसमिए तिगुत्ते । अणत्थपरे एयच्चाए अवियत्तस्स सिसुजणणिचायनाएण वियत्ते एत्थ केवली एयफलभूए । सम्ममेयं वियाणइ दुविहाए परिण्णाए ।
छाया : (३७) निरपायो यथोदितः सूत्रोक्तकारी भवति प्रवचनमातृसंगतः पञ्चसमितस्त्रिगुप्तः । अनर्थपर एतत्त्यागोऽव्यक्तस्य शिशुजननीत्यागज्ञातेन । व्यक्तोऽत्र के वली एतत्फल-भूतः सम्यगेतद्विजानाति द्विविधया परिज्ञया ॥
श्री पञ्चसूत्रम्
Page #136
--------------------------------------------------------------------------
________________
બ્લિાઈ: निरवाए = અપાય રહિત, તેવા ક્લિષ્ટ કર્મ રહિત
જે હોય છે તે તો जहोदिए = જેવો કહ્યો તેવો યથાર્થ માર્ગગામી જ
હોય છે સુપુત્તરી = સૂત્રમાં કહ્યા પ્રમાણે ક્રિયા કરનાર પવળાફર્સ = અષ્ટપ્રવચનમાતાયુક્ત પંવામિણ = પાંચ સમિતિવાળો તિરે = ત્રણ ગુપ્તિવાળો હવઠું
હોય છે મિક્વાણ = આ પ્રવચનમાતાનો ત્યાગ ચારિત્રરૂપી
પ્રાણનો નાશ કરે છે अविअत्तस्स = અવ્યક્ત, ભાવની અપેક્ષાએ
બાળજીવને सिसुजणणीचायनाएण =
બાળક માતાનો ત્યાગ કરે એ દષ્ટાંતે
કરીને ઉત્થરે = અનર્થકારક છે
ગ૬ -
સ
=
सूत्रम्-४
१३१
Page #137
--------------------------------------------------------------------------
________________
લ્થ =
અહીં ભાવચિંતાને વિષે વિગતે = વ્યક્ત તો एअफलभूए = આ પ્રવચનમાતાના ફળભૂત જેવી = સર્વજ્ઞ ભગવાન दुविहाए = જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા એ
બંને પ્રકારની परिण्णाए = પરિજ્ઞા વડે સન્ન = સમ્યક પ્રકારે gi = આ સર્વે ઉપર કહ્યું તે વિધ્યારૂ = જાણે છે
ભાવાર્થ ક્લિષ્ટકર્મ રહિત હોય તે તો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે માર્ગગામી હોય છે અને તે સૂત્રોક્ત ક્રિયા કરનાર તથા પાંચ સમિતિ અને ત્રણ ગુતિ એ આઠ પ્રવચનમાતા સહિત હોય છે. આ અષ્ટ પ્રવચનમાતાનો ત્યાગ ચારિત્રરૂપી પ્રાણનો નાશક હોવાથી બાળજીવને જેમ માતાનો ત્યાગ કરનાર બાળક અનર્થને પામે છે તેમ અનર્થ પમાડનાર થાય છે. અહીં ભાવચિંતાને વિષે વ્યક્ત તો પ્રવચનમાતાના ફળરૂપ સર્વજ્ઞ ભગવાન જ્ઞપરિજ્ઞા અને
श्री पञ्चसूत्रम्
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રત્યાખ્યાન પરિજ્ઞા એ બંને પ્રકારની પરિજ્ઞા વડે સમ્યક પ્રકારે આ સર્વ જાણે છે.
मूलम् : (३८) तहा आसासपयासदीवं संदीणाऽथिराइभेयं । असंदीण-थिरत्थमुज्जमइ । जहासत्तिमसंभंते अणूसगे, असंसत्तजागाराहए भवइ । उत्तरुत्तरजोग सिद्धीए मुच्चइ पावकम्मण त्ति विसुज्झमाणे आभवं भावकिरियमाराहेइ । पसमसुहमणुहवइ अपीडिए संजम-तवकिरिआए, अव्वहिए परीसहोवसग्गेहि, वाहिय सुकिरियानाएणं ।
छाया : (३८) तथाऽऽश्वासप्रकाशद्वीपं (दीपं वा) स्पन्दनास्थिरादिभेदम् । अस्पन्दनस्थिरार्थमुद्यच्छति यथाशक्ति। असंभ्रान्तोऽनुत्सुकोऽसंसक्तयोगाराधको भवति । उत्तरोत्तर योगसिद्ध्या मुच्यते पापकर्मणेति। विशुद्ध्यमानः (सन्) आभवं भावक्रियामाराधयति। प्रशमसुखमनुभवति अपीडितः संयमतपः क्रिययाऽव्यथितः परीषहोपसर्गाधितसुक्रिया ज्ञातेन । शब्दार्थ : तहा = तथा मा मात्मामी संदीणाऽथिराइभेअं =स्पन्न भने मस्थिर माह मेहवामा
सूत्रम्-४
१३३
Page #139
--------------------------------------------------------------------------
________________
માયાવીä =ભવસાગરમાં આશ્વાસ-વિશ્રાંતિ લેવા
માટે દ્વીપને અને ગાઢ દુ:ખવાળા મોહરૂપી અંધકારમાં પ્રકાશને માટે
દીપ – દીવાને જાણે છે.
= અસ્પન્દન અને સ્થિરતાને અર્થે ૩નામરૂ = ઉદ્યમ કરે પદાર્જ = યથાશક્તિ મમતે = ભ્રાન્તિરહિત મધૂણો = ફલસંબંધી ઉત્સુકતાથી રહિત સત્તનો રહણ = સૂત્રોનુસારે શુદ્ધ ચારિત્રવ્યાપારનો
આરાધક મવડું =
થાય છે ૩ોસિદ્ધી ઉત્તરોત્તર શુદ્ધ ચારિત્ર વ્યાપારની શુદ્ધિ
મુન્દ્ર = વિમુક્ત થાય છે : પાવમુખ ત્તિ = તે તે ગુણના રોધક પાપકર્મથી વિકુમાણે = એ રીતે વિશુદ્ધ પરિણામવાળો થતો
થતો
१३४
श्री पञ्चसूत्रम्
Page #140
--------------------------------------------------------------------------
________________
મામવું = જન્મપર્યત કે સંસારપર્યત માવઝિબિમરિફ = મોક્ષસાધક – ભાવક્રિયાને આરાધે છે પસમમyહવવું = પ્રશમ સુખને - શાંત સુધારસને
અનુભવે છે બપીવિણ = શરીરે પીડા પામ્યા વિના સંગમતવિMિાઈ =સંયમ અને તપની ક્રિયાથી મāહિ = મનમાં ક્ષોભ પામ્યા વિના પરીદોવસર્દિ = સુધાદિક પરીસહો અને દિવ્યાદિક
ઉપસર્ગોથી वाहिअसुकिरिआ नाएणं =
વ્યાધિવાળાને જેમ શુભ ક્રિયાની
પરંપરાથી આરામ થાય છે તે દષ્ટાંત વડે ભાવાર્થ તથા આ મહાત્માઓ સ્પન્દન અને અસ્થિર આદિ ભેદવાળા ભવસાગરમાં વિશ્રાંતિ લેવા માટે દ્વીપને અને ગાઢ દુઃખવાળા મોહરૂપી અંધકારમાં પ્રકાશને માટે દીપ - દીવાને જાણે છે. તે બંનેમાં જે પ્રથમ ક્ષાયોપથમિક ચારિત્રરૂપ દ્વીપ અને ક્ષાયોપથમિક જ્ઞાનરૂપ દીપ છે તે પ્રતિપાતી – આવેલું જાય તેવું – પતનશીલ હોવાથી सूत्रम्-४
१३५
Page #141
--------------------------------------------------------------------------
________________
ચિરકાળે ઇષ્ટસિદ્ધિને માટે થાય છે. અને જે ક્ષાયિક ચારિત્રદ્વીપ તથા ક્ષાયિક જ્ઞાનદીપ છે તે તો અપ્રતિપાતી હોવાથી તત્કાળ - તે ભવમાં જ સિદ્ધિને માટે થાય છે. આ પ્રમાણે દ્વીપ અને દીપના ભેદો છે. તે લક્ષમાં રાખી સૂત્રનો ભાવાર્થ સમજવો. તે નીચે પ્રમાણે તથા તે મુનિ આ ભવસાગરમાં સ્પંદનાદિક ભેદવાળા આશ્વાસનદ્વીપને અને અસ્થિરાદિક ભેદવાળા પ્રકાશક દ્વીપને સારી રીતે જાણે છે. એટલું જ નહીં પણ તે સર્વ ભેદોમાંથી અસ્પંદન (ક્ષાયિક ચારિત્ર) દ્વીપ અને સ્થિર ક્ષાયિક જ્ઞાનદીપને અર્થે શક્તિ પ્રમાણે ઉદ્યમ કરે છે તથા ભ્રાંતિરહિત, ફળ માટે ઉત્સુકતારહિત અને સૂત્રાનુસારે શુદ્ધ ચારિત્રવ્યાપારનો આરાધક થાય છે. અને એ જ પ્રમાણે ઉત્તરોત્તર શુદ્ધ ચારિત્રવ્યાપારની શુદ્ધિ વડે તે તે ગુણના રોધક પાપકર્મથી વિમુક્ત થાય છે. એ રીતે વિશુદ્ધ પરિણામવાળો થતો થતો જન્મપર્યંત કે સંસા૨પર્યંત મોક્ષસાધક ભાવક્રિયાને આરાધે છે. ત્યારપછી સંયમ અને તપની ક્રિયાથી શરીરે પીડા પામ્યા વિના અને ક્ષુધાદિક પરીષહો તથા દિવ્યાદિક
श्री पञ्चसूत्रम्
१३६
Page #142
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગોથી મનમાં ક્ષોભ પામ્યા વિના વ્યાધિવાળાને જેમ શુભ ક્રિયાની પરંપરાથી આરામ થાય છે તે દષ્ટાંત વડે તે પ્રશમસુખને, શાંત સુધારસને અનુભવે છે.
मूलम् : (३९) से जहा के इ महावाहिगहिए, अणुभूयतव्वेयणे, विण्णाया सरुवेण, निविण्णे तत्तओ, सुवेज्जवयणेण, सम्मं तमवगच्छिय जहाविहाणओ पवन्ने सुकिरियं, निरुद्धजहिच्छाचारे, तुच्छपत्थभोई मुच्चमाणे वाहिणा नियत्तमाणवेयणे समुवलब्भारोग्गं पवड्डमाणतब्भावे, तल्लाभनिव्वुईए तप्पडिबंधाओ सिराखाराइजोगे वि वाहिसमारोग्गविण्णाणेण इट्ठनिप्फत्तीओ अणाकुलभावयाए किरिओवओगेण, अपीडिए, अव्वहिए, सुहलेस्साए वड्डइ, वेज्जं च बहु मन्नइ ।
छाया : (३९) तद्यथा नाम कश्चिन्महाव्याधिगृहीतोऽनुभूततद्वेदनो विज्ञाता स्वरूपेण निविण्णस्तत्त्वतः । सुवैद्यवचनेन सम्यक् तमवगम्य यथाविधानतः प्रपन्नः सुक्रियां । निरुद्धयथेच्छाचारस्तुच्छपथ्यभोजी मुच्यमानो व्याधिना निवर्तमानवेदनः समुपलभ्यारोग्यः प्रवर्धमानतद्भावस्तल्लाभ
सूत्रम्-४
१३७
Page #143
--------------------------------------------------------------------------
________________
निर्वृत्त्या तत्प्रतिबन्धात् शिराक्षादियोगेऽपि व्याधिशमारोग्यविज्ञानेनेष्टनिष्पत्तेरनाकुलभावतया क्रियोपयोगेनापीडितोऽव्यथितः शुभलेश्यया वर्धते । वैद्यं च बहु मन्यते । शब्दार्थ: से जहा = તે આ પ્રમાણે नामए =
યથાનામ केइ =
કોઈ પુરુષ महावाहिगहिए = पुष्टाहमहाव्यापि हरायो
હોય अणुहूअतव्वेअणे = ते. व्यापिनी वनाने अनुमवतो सरुवेण = વેદનાને સ્વરૂપ વડે विणाया = જાણતો છતો तत्तओ = તત્ત્વથી निविणे = નિર્વેદ - ખેદ પામતો सुविज्जवयणेण = स॥२॥ वैधना वयन पडे सम्मं = સમ્યક પ્રકારે
તે વ્યાધિને अवगच्छिअ =
तं.
જાણીને
१३८
श्री पञ्चसूत्रम्
Page #144
--------------------------------------------------------------------------
________________
નિહાવિહામો = દેવપૂજાદિક યથાર્થ વિધાનથી
પરિપાચનાદિક સારી ક્રિયાને પવળે = અંગીકાર કરે નિરુદ્ધહિચ્છી વારે મરણાદિકના ભયથી સ્વેચ્છાચારને
ધી
તુછપત્થરો = હલકું અને પથ્ય ભોજન કરતો વાદળ = કુષ્ઠાદિક વ્યાધિથી મુવમા = મુક્ત થતો જાય છે નિબત્તમાળવેમe = ખરજ વિગેરેને અભાવે વેદનાથી
નિવૃત્ત થઈ મારોmi = આરોગ્યને સમુવમ = પામી તમનબુર્રા = તે આરોગ્યના લાભથી ઉત્પન્ન થયેલી
નિવૃત્તિ – શાંતિ વડે પવરૃમપતિભાવે = વૃદ્ધિ પામતું છે આરોગ્ય જેને એવો
થાય છે. તડવંધામો = તે આરોગ્યને વિષે પ્રતિબંધ હોવાથી,
આરોગ્ય મેળવવામાં આગ્રહી હોવાથી
सूत्रम्-४
१३९
Page #145
--------------------------------------------------------------------------
________________
સિવારફળ વિ = શિરાવેધ અને ક્ષારાદિકનો યોગ થયા
છતાં પણ वाहिसमारुग्गविणाणेण =
વ્યાધિનો ઉપશમ થવાથી મને
આરોગ્ય થશે એમ જાણવાથી ફનિષ્ઠત્તીગો = ઇષ્ટ એવા આરોગ્યની થતી જતી
પ્રાપ્તિને લીધે ગાવું નમાવયાણ = આકુળતારહિતપણાએ કરીને કિોિવગોળ = તે સંબંધી ક્રિયામાં ઉપયોગ રાખવા
વડે, વૈદ્યના કથન પ્રમાણે અમુક ક્રિયા
'કરવી છે એવો ઉપયોગ-જ્ઞાન હોવાથી માલિઈ = શરીરે થતી પીડા લેખવ્યા વિના अव्वहिए = મનમાં વ્યથા લેખવ્યા વિના सुलहेस्साए = શુભ લેગ્યાએ કરીને વÇ૬ = વૃદ્ધિ પામે છે વિનં = તથા વૈદ્યને વૈદુમડુ =
બહુ માને છે
१४०
श्री पञ्चसूत्रम्
Page #146
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ : કોઈ પુરુષ કુષ્ઠાદિક મહાવ્યાધિથી ગ્રસ્ત થયો હોય, તેથી તેની વેદનાને અનુભવતો વેદનાનું સ્વરૂપ જાણી તત્ત્વથી ખરેખરો ખેદ પામ્યો હોય, તેવામાં કોઈ સુવૈદ્યના વચન વડે સમ્યક્ પ્રકારે તે વ્યાધિને જાણી દેવપૂજાદિક યથાર્થ વિધિથી પરિપાચનાદિક રૂપ સારી ક્રિયાને કરે અને મરણાદિકના ભયથી સ્વેચ્છાચારને રૂંધી હલકું અને પથ્ય ભોજન કરી કુષ્ઠાદિક વ્યાધિથી મુક્ત થતો જાય. પછી ખરજ વિગેરે દૂર થયે વેદનારહિત થઈ, આરોગ્યને પામી, તે આરોગ્યના લાભથી મળેલી શાંતિ વડે તેનું આરોગ્ય વૃદ્ધિ પામવા લાગે. તેથી તે આરોગ્ય મેળવવામાં તત્પર હોવાથી શિરાવેધ અને ક્ષારાદિકના પાતરૂપ આકરા ઉપચાર કરીને પણ વ્યાધિના ઉપશમથી આરોગ્યનું જ્ઞાન થવાથી અને ઇષ્ટ આરોગ્યની પ્રાપ્તિ મને જરૂર થશે એવી ખાત્રી થવાથી આકુળતારહિતપણે વૈદ્ય બતાવેલી ક્રિયામાં ઉપયોગ રાખી શરીરમાં તથા મનમાં થતી પીડા ગણ્યા વિના પ્રશસ્ત ભાવરૂપ શુભલેશ્યા વડે વૃદ્ધિ પામે છે અને તે વૈદ્યનું બહુમાન કરે છે. सूत्रम्-४
१४१
Page #147
--------------------------------------------------------------------------
________________
मूलम् : (४०) एवं कम्मवाहिगहिए, अणुभूयजम्माइवेयणे, विण्णाया दुक्खरुवेणं, निविण्णे तत्तओ तओ, सुगुरुवयणेण अणुट्ठाणाइणा तमवगच्छिय पुव्वुत्तविहाणओ पवने सुकिरियं पवज्जं, निरुद्धपमायचारे, असारसुद्धभोई मुच्चमाणे कम्मवाहिणा, नियत्तमणिट्ठवियोगाइवेयणे, समुवलब्भ चरणारोग्गं पवड्वमाणसुहभावे, तल्लाभनिव्वुईए तप्पडिबंधविसेसओ, परीसहोवसग्गभावे वि तत्तसंवेयणाओ कुसलसिद्धीए थिरासयत्तेण धम्मोवओगाओ सया थिमिए तेउलेस्साए वड्डइ, गुरुंच बहु मन्त्रइ जहोचियं असंगपडिवत्तीए, निसग्गपवित्तिभावेण एसा गुरु वियाहिया भावसारा विसेसओ भगवंतबहुमाणेणं । जो मं पडिमन्नइ से गुरुं ति तयाणा । अन्नहा किरिया अकिरिया कुलडानारीकिरियासमा, गरहिया तत्तवेईणं, अफलफलजोगओ। विसण्णतत्तीफलमेत्थ नायं । आवट्टे खु तत्फलं असुहाणुबंधे ॥
छायाः (४०) एवं कर्मव्याधिगृहीतोऽनुभूतजन्मादिवेदनोविज्ञाता दुःखरूपेण निविण्णस्तत्त्वतस्ततः । सुगुरुवचनेनानुशनादिना तमवगम्य पूर्वोक्तविधानतः प्रपन्नः (सन) सक्रियां प्रव्रज्यां निरुद्ध प्रमादाचारोऽसारशुद्धभोजी मुच्यमानः
श्री पञ्चसूत्रम्
१४२
Page #148
--------------------------------------------------------------------------
________________
कर्मव्याधिना निवर्तमानेष्टवियोगादिवेदनः समुपलभ्य चरणारोग्यं प्रवर्धमानशुभभावः तल्लाभनिर्वृत्या तत्प्रतिबन्धविशेषात् परीषहोपसर्गभावेऽपि तत्त्वसंवेदनात् कुशलाशयवृद्ध्या स्थिराशयत्वेन धर्मोपयोगात् सदा स्तिमितस्तेजोलेश्यया प्रवर्धते । गुरुं च बहु मन्यते यथोचितमसङ्गप्रतिपत्त्या निसर्गप्रवृत्तिभावेन । एषा गुर्वी व्याख्याता भावसारा विशेषतो भगवद्बहुमानेन । यो मां प्रतिमन्यते स गुरुमिति तदाज्ञा । अन्यथा क्रियाऽक्रिया कुलटानारीक्रियासमा गर्हिता तत्त्ववेदिनामफलयोगतो विषान्नतृप्तिफलमत्र ज्ञातं, आवर्त एव तत्फलमशुभानुबन्धः ॥
शब्दार्थ :
एवं
એ જ પ્રમાણે કોઈ પુરુષ कम्मवाहिगहिए = ुर्भ३५ व्याधिथी ग्रहण उरायेलो,
કર્મરૂપ ઘેરાયેલો
=
अणुभूअजम्माइवेअणे -
दुक्खरुवेणं विण्णाया
सूत्रम्-४
=
=
જેણે જન્માદિકની વેદના અનુભવી છે એવો તથા તે વેદનાને
દુઃખરૂપે જાણતો છતો
१४३
Page #149
--------------------------------------------------------------------------
________________
तओ
તત્તઓ = निव्विण्णे
=
सुकिरिअं पव्वज्जं
पवन्ने
सुगुरुवयणेण
अणुट्ठाणाइणा
તું
अवगच्छिअ =
પુન્નુત્તવિહાળો = પૂર્વે ત્રીજા સૂત્રમાં કહેલા વિધિથી
શુભ ક્રિયાવાળી પ્રવ્રજ્યાને
પામ્યો છતો
નિરુદ્ધપમાયાયારે = રુંધ્યું છે પ્રમાદાચરણ જેણે એવો તે સાધુ
असारसुद्धभोई
શુદ્ધ, નિર્દોષ
=
=
=
=
कम्मवाहिणा मुच्चमाणे निअत्तमाण
१४४
=
=
=
1=
13
તે વેદનાને લીધે તત્ત્વથી
નિવેદ પામ્યો, સંસાર પરથી ખેદ
પામ્યો.
=
સુગુરુના વચનથી ક્રિયાનુષ્ઠાનાદિક વડે તે ગુરુને અને કર્મવ્યાધિને
બરાબર જાણી
અસાર, અંતપ્રાંત અને ભોજન કરવા લાગ્યો
કર્મરૂપી વ્યાધિ વડે
મુકાતો
નિવૃત્તિ પામતી, દૂર થતી
श्री पञ्चसूत्रम्
Page #150
--------------------------------------------------------------------------
________________
વિગોફગળે = ઇષ્ટવિયોગાદિક વેદના જેની વરાણા = ચારિત્રરૂપી આરોગ્યને મુવમ = પામી पवड्ढमाण = ઘણા કર્મવ્યાધિના વિકારની નિવૃત્તિ
થવાથી વૃદ્ધિ પામતો છે સુદમાવે = 0 ચારિત્ર સંબંધી શુભ ભાવ જેનો તાનિબુફા = ચારિત્રારોગ્યની પ્રાપ્તિથી ઉત્પન્ન
થયેલી નિવૃત્તિ વડે, શાંતિ વડે તડવંધવિક્ષેપો = તે ચરણારોગ્યને વિષે વિશેષ પ્રતિબંધ
- આગ્રહ હોવાથી - રાગ બંધાયાથી परीसहोवसग्गभावे वि =
સુધાદિક પરીષહો અને દિવ્યાદિક
ઉપસર્ગો થયા છતાં તત્તસંવેમાગો = તત્ત્વજ્ઞાન હોવાથી સતાવવુઠ્ઠી = કુશલાશયની, ક્ષાયોપથમિક ભાવની
વૃદ્ધિ વડે fથરાયેળ = ચિત્તની સ્થિરતા હોવાથી सूत्रम्-४
१४५
Page #151
--------------------------------------------------------------------------
________________
ધHોવાનો = ધર્મના ઉપયોગથી અમુક ક્રિયા કરવી.
છે એવા ઉપયોગરૂપ જ્ઞાન હોવાથી સયા =
સદા थिमिए = સ્થિર - રાગદ્વેષાદિક તંદ્રને અભાવે
શાંત થયો तेउलेस्साए = શુભ ભાવરૂપ તેજોવેશ્યા સુખાનુભવ
= =
પદ્ધક્ = વૃદ્ધિ પામે છે
તથા ગુરું =
ગુરુને ગોવિયં = જેમ ઉચિત હોય તેમ સંપવિત્તી = નિઃસંગ પ્રતિપત્તિ વડે સ્નેહરહિત તે
ગુરુનો અભિપ્રાય અંગીકાર કરવા વડે વઘુ મગ્ન = બહુ માને છે અક્ષા =
આ અસંગ પ્રતિપત્તિ નિસપિવિત્તિમાન = સ્વાભાવિક પ્રવૃત્તિ હોવાથી
ભીવંતHIM = ભગવંતના બહુમાનપણાથી વિમો = વિશેષે કરીને १४६
श्री पञ्चसूत्रम्
Page #152
--------------------------------------------------------------------------
________________
માવતરી = ગુરુ = વિમહિમા = નો =
પ્રધાન-ઉત્કૃષ્ટ ભાવવાળી મોટી ભગવંતે કહી છે જે મને ભાવથી માને છે
કં =
પવિત્રર્ =
હૈ =
ગુરુને પણ માને છે તિ =
એવી તેવામાં =
તે ભગવંતની આજ્ઞા છે #હ = અન્યથા, ગુરુનું બહુમાન કર્યા વિના જિરિમા = જે પડિલેહાદિક ક્રિયા કરાય તે
િિા = અક્રિયા, અસલ્કિયારૂપ છે कुलडानारीकिरिआसमा =
કલટા સ્ત્રીની ઉપવાસાદિક ક્રિયાની જેવી તત્તવે = તત્ત્વજ્ઞોએ મwગોગો = અફળના યોગથી હિમા - ગહ - નિંદી છે सूत्रम्-४
१४७
Page #153
--------------------------------------------------------------------------
________________
ફલ્થ =
અહીં, આવી અસત્ ક્રિયા કરવામાં વિસતીed = વિષમિશ્રિત અન્નથી થતી તૃપ્તિ જેવું
અલ્પ ફળ નાર્થ = તત્ત્વજ્ઞાનીઓએ જાણ્યું છે તન્ન = તેનું તાત્ત્વિક ફળ તો
સુહાગુવંધે = અશુભ અનુબંધવાળો ગવષે વું = આવર્ત, સંસાર જ છે
ભાવાર્થ ઉપરના દાંતનો ઉપનય કહે છે કે - એ જ પ્રમાણે કર્મરૂપ વ્યાધિથી ગ્રસ્ત થયેલો કોઈ પુરુષ કે જેણે જન્મ-જરા-મરણાદિકની વેદના અનુભવી છે તથા જે તે વેદનાને દુઃખરૂપે જાણી તે વેદનાને લીધે ખરેખર સંસારથી ખેદ (વૈરાગ્ય) પામે છે. ત્યારપછી સદ્ગુરુના વચનથી ક્રિયાનુષ્ઠાનાદિક વડે તે ગુરુને ઓળખી અને કર્મવ્યાધિને જાણી પ્રથમ ત્રીજા સૂત્રમાં કહેલા વિધિ વડે શુભ ક્રિયાવાળી પ્રવ્રજ્યા ગુરુ પાસે અંગીકાર કરે છે. પછી પ્રમાદાચરણને સુંધી અંતપ્રાંત (લુખો સૂકો) નિર્દોષ આહાર કરી કર્મવ્યાધિથી અનુક્રમે જેમ જેમ મુકાતો જાય છે તેમ તેમ
१४८
श्री पञ्चसूत्रम्
Page #154
--------------------------------------------------------------------------
________________
તેની ઈષ્ટવિયોગાદિક જનિત વેદના દૂર થતી જાય છે. તેને તે વેદનારૂપે ગણતો નથી. પછી ચારિત્રરૂપી આરોગ્યને પામી કર્મવ્યાધિના ઘણાખરા વિકારો નિવૃત્ત થવાથી તેનો ચારિત્ર સંબંધી શુભ ભાવ વધતો જાય છે. એ રીતે ચારિત્રારોગ્યની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલી શાંતિ વડે તે ચારિત્રારોગ્ય મેળવવામાં વિશેષ આગ્રહવાળો હોવાથી સુધાદિક પરીષહો અને દિવ્યાદિક ઉપસર્ગો થયા છતાં પણ તત્ત્વજ્ઞાન હોવાથી, તથા ક્ષાયોપથમિક ભાવરૂપ કુશલાશયની વૃદ્ધિ વડે ચિત્તની સ્થિરતા થવાથી તથા અમુક કાળે અમુક ક્રિયા કરવી છે એવો ઉપયોગ (જ્ઞાન) હોવાથી સદા રાગ-દ્વેષ, સુખ-દુઃખ વિગેરે કંઠને અભાવે શાંતિ (સમતા)યુક્ત થઈ શુભ ભાવરૂપ તેજોલેશ્યા વડે વૃદ્ધિ પામે છે તથા ઉચિતતા પ્રમાણે ગુરુના અભિપ્રાયને નિઃસંગપણે - સ્નેહરહિતપણે જાણી તે પ્રમાણે આચરણ કરવા વડે તે ગુરુનું પણ બહુમાન કરે છે કારણ કે આ નિઃસંગપણે ગુરુના અભિપ્રાયનું જ્ઞાન સ્વાભાવિક પ્રવૃત્તિરૂપ હોવાથી તથા ભગવંત ઉપર બહુમાનપણું હોવાથી વિશેષ કરીને પ્રધાનભાવવાળું અને મોટું છે. એમ ભગવંતે કહ્યું છે કે
१४९
सूत्रम्-४
Page #155
--------------------------------------------------------------------------
________________
જે મને ભાવથી માને - સ્વીકારે છે તે ગુરુને પણ માને છે એવી ભગવંતની આજ્ઞા છે. અન્યથા ગુરુનું બહુમાન કર્યા વિના જે પડિલેહણાદિક ક્રિયા કરાય તે તત્ત્વથી અક્રિયા (અસત્ ક્રિયા) જ છે અને તે કુલટા સ્ત્રીની ઉપવાસાદિક ક્રિયા જેવી હોવાથી તત્ત્વજ્ઞાનીઓએ અફળની અથવા અલ્પ ફળની – સાંસારિક ફળની પ્રાપ્તિ કરનાર હોવાથી ગહ - નિંદી છે. અહીં આવી અસત્ ક્રિયા કરવામાં તત્ત્વવેત્તાઓએ વિષમિશ્રિત અન્ન ખાવાથી જેમ અલ્પકાળ માટે તૃપ્તિ થાય છે પણ પરિણામે પ્રાણ જાય છે તેમ અલ્પ સાંસારિક સુખરૂપ ફળ થવાનું કહ્યું છે. એનું તાત્ત્વિક ફળ તો અશુભ કર્મના અનુબંધવાળો સંસાર જ પ્રાપ્ત થાય છે એમ જાણ્યું છે - કહ્યું છે.
मूलम् : (४१) आयओ गुरुबहुमाणो अवंझकारणत्तेण । अओ परमगुरुसंजोगो । तओ सिद्धी असंसयं । एसेह सुहोदए, पगडितयणुबंधे, भववाहितेगिच्छी । न इओ सुंदरं परं। उवमा एत्थ न विज्जई। से एवंपण्णे एवंभावे एवंपरिणामे अप्पडिवडिए वड्डमाणे तेउलेसाए दुवालसमासिएणं परियारणं
१५०
श्री पञ्चसूत्रम्
Page #156
--------------------------------------------------------------------------
________________
अइक्कमइ सव्वदेवतेउलेसं । एवमाह महामुणी । तओ सुक्के सुक्काभिजाई भवइ । पायं छिण्णकम्माणुबंधे । खवइ लोगसण्णं । पडिसोयगामी, अणुसोयनियत्ते, सया सुहजोगे, एस जोगी वियाहिए । एस आराहगे सामण्णस्स । जहागहियपइण्णे सव्वोवहासुद्धे संधइ सुद्धगं भवं सम्म अभवसाहगं भोगकिरिया - सुरुवाइकप्पं । तओ ता संपुण्णा पाउणइ अविगलहे उभावओ असंकिलिट्ठसुहरुवाओ, अपरोवताविणीओ सुंदराओ अणुबंधेणं । न य अण्णा संपुण्णा तत्तत्तखंडणेणं ॥
छाया : (४१) आयतो गुरुबहुमानोऽवन्ध्यकारणत्वेन । अतः परमगुरुसंयोगः । ततः सिद्धिरसंशयं । एषोऽत्र शुभोदयः प्रकृष्टतदनुबन्धो भवव्याधिचिकित्सकः । नेतः सुन्दरं परं । उपमाऽत्र न विद्यते । स एवंप्रज्ञ एवंभाव एवंपरिणामोऽप्रतिपतितो वर्धमानस्तेजोलेश्यया द्वादशमासिकेन पर्यायेणातिक्रामति सर्वदेवतेजोलेश्यां, एवमाह महामुनिः । ततः शुक्लः शुक्लाभिजात्यो भवति । प्रायश्छिन्नकर्मानुबन्धः क्षपयति लोकसंज्ञां । प्रतिस्रोतोगामी अनुस्रोतोनिवृत्तः । सदा शुभयोग एष योगी व्याख्यातः । एष आराधकः श्रामण्यस्य सूत्रम्-४
१५१
Page #157
--------------------------------------------------------------------------
________________
यथागृहीतप्रतिज्ञः सर्वोपधाशुद्धः संधत्ते शुद्धं भवं सम्यगभवसाधकं भोगक्रियाः सुरूपादिकल्पं । ततस्तां संपूर्णाः प्राप्नोति अविकलहेतुभावतोऽसंक्लिष्टसुखरूपा अपरोपतापिन्यः सुन्दरा अनुबन्धेन । न चान्याः संपूर्णाः ॥ तत्तत्त्वखण्डनेन । शब्दार्थ : गुरुबहुमाणो = गुरनुंबहुमान ४ अवंझकारणत्तेण = भोक्षनु स३॥ ७॥२९॥ डोवाथी आयओ = सायत-हीर्घ, भोक्ष३५ छ अओ = अनाथी, गुरुना बहुमानथी परमगुरुसंजोगो = ५२भर तीर्थ:२ तेनो संयो। थाय छे. तओ = તે સંયોગથી असंसयं = અવશ્ય सिद्धी = મુક્તિ થાય છે તેથી एस =
આ ગુરુબહુમાન જ इह =
અહીં पगिट्ठतयणुबंधे = उत्कृष्ट शुमोयना मनुवंयवाणु भववाहितेगिच्छि = (म१३५व्यापिनी यात्सा ४२नार
१५२
श्री पञ्चसूत्रम्
Page #158
--------------------------------------------------------------------------
________________
सुहोदए = શુભ ઉદયરૂપ છે રૂમો =
આ ગુરુબહુમાન થકી પરં = બીજું કાંઈ
સુંદર નથી ફલ્થ =
આ ગુરુબહુમાનને વિષે ૩પમી =
કાંઈ પણ ઉપમા વિજ્ઞરૂ = છે જ નહીં
તે અધિકૃત સાધુ વંપ = નિર્મળ વિવેકને લીધે આવી બુદ્ધિવાળો एवंभावे = વિવેક વિના પણ સ્વભાવથી જ એવા
ભાવવાળો एवंपरिणामे = ગુરુના અભાવે પણ ક્ષયોપશમને લીધે
માષતુષની જેમ ઉત્તમ પરિણામવાળો
હોય છે. अप्पडिवडिए = સંયમમાર્ગથી ભ્રષ્ટ નહીં થયેલો તેડનેસાઈ = શુભ પ્રભાવરૂપ તેજલેશ્યા વડે વઠ્ઠમા = વૃદ્ધિ પામતો પામતો ટુવાલમસિM = બાર માસના
सूत्रम्-४
Page #159
--------------------------------------------------------------------------
________________
परिआएणं सव्वदेवतेउल्लेसं
अइक्कमइ
एवं महामुनी
॥
आह
तओ
सुक्के
॥
=
१५४
=
=
सुक्क भिजाई
=
=
=
=
=
=
=
દીક્ષા પર્યાય વડે
સર્વ દેવોની તેજોલેશ્યાને
ઓળંગે છે, એટલી બધી ચિત્તશાંતિને અનુભવે છે એ પ્રમાણે
भवइ
पायं
પ્રાયે કરીને
लोगसणं
fછળ માનુબંધે = છેદાયા છે કર્મના અનુબંધ જેના એવો ભગવાનના વચનથી પ્રતિકૂળ એવી લોકસંજ્ઞાને
મહામુનિ શ્રી વર્ધમાનસ્વામીએ
કહ્યું છે
ત્યારપછી તે સાધુ
અખંડ
વ્રતવાળો,
કૃતજ્ઞ,
શુક્લ, મત્સ૨૨હિત, શુભઆરંભવાળો અને હિતપરિણામી શુક્લાભિજાત્ય, અખંડ વ્રત વિગેરે ઉત્કૃષ્ટ ગુણવાળો
થાય છે
श्री पञ्चसूत्रम्
Page #160
--------------------------------------------------------------------------
________________
લોકાચારના
ખપાવે છે પ્રતિસ્રોતગામી, પ્રવાહરૂપ નદીના સામા પૂરે તરનાર અનુસોનિવિત્તે = અનુસ્રોતથી, તે જ લોકાચારના પ્રવાહરૂપ નદીને અનુકૂળ ગતિથી નિવૃત્ત થયેલો હોય છે
સદા
खवइ
पडिसो अगामी
सया
सुहजोगे
=
=
=
एस
કોળી = वियाहिए
=
सामणस्स
आराहगे
एस
सूत्रम् - ४
=
=
=
આરાધક
जहागहिअपइणे ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને યથા
પાળનાર
=
=
શુભયોગવાળા આ સાધુને તીર્થંકરોએ
ખરો યોગી
કહ્યો છે
ચારિત્ર ધર્મનો
=
સન્નોવહાણુ = અતિચારરહિતપણાએ કરીને સર્વ
ક્રિયાએ શુદ્ધ
આ સાધુ
१५५
Page #161
--------------------------------------------------------------------------
________________
ભવને
સબ્સ = સમ્યફ પ્રકારે अभवसाहगं = શુભ ક્રિયા કરવા વડે અભવને, મોક્ષને
સાધનાર સુદ્ધાં = શુદ્ધ મર્વ = સંધઃ = સાંધે છે, ધારણ કરે છે મોઝિરિ = ભોગની ક્રિયાઓ સુવાડું
સુરપાદિકને તુલ્ય હોય છે, સારું રૂપ, વય, વિચક્ષણતા, સૌભાગ્ય, માધુર્ય અને ઐશ્વર્ય એ સર્વ ભોગનાં સાધન છે, જેવા રૂપાદિક હોય તેવા તેને ભોગ
પ્રાપ્ત થાય છે. તમો = તેથી કરીને વિમrદે માવો = અવિકલ - સંપૂર્ણ હેતુપણા થકી असंकिलिट्ठसुहरुवाओ =
સંક્લેશ રહિત સુખરૂપ ઉપરોવતાવિળો = પરને ઉપતાપ નહીં કરનારી ગyવંધળું = અનુબંધ વડે સુંદર = સુંદર १५६
श्री पञ्चसूत्रम
Page #162
--------------------------------------------------------------------------
________________
તા =
संपूण्णा
पाउणइ
યઃ
=
=
=
अण्णा
સંપુળા ન =
=
તે ભોગની સામગ્રી
સંપૂર્ણ
પામે છે
અને
એ સિવાયની બીજી ભોગસામગ્રી સંપૂર્ણ હોતી નથી
ભાવાર્થ : ગુરુનું બહુમાન જ મોક્ષનું અવંધ્ય - સફળ કારણ હોવાથી મોક્ષરૂપ છે. તે ગુરુના બહુમાનથી ૫૨મગુરુ-તીર્થંકરનો સંયોગ પ્રાપ્ત થાય છે. અને તે સંયોગથી અવશ્ય મુક્તિ મળે છે. તેથી આ ગુરુબહુમાન જ અહીં ઉત્કૃષ્ટ શુભોદયના અનુબંધવાળું અને ભવવ્યાધિની ચિકિત્સા કરનાર શુભ ઉદયરૂપ છે. આ કારણથી આ ગુરુબહુમાન થકી બીજું કાંઈ પણ સુંદર નથી. તથા એ ગુરુબહુમાનને કોઈની ઉપમા ઘટી શકે તેમ નથી.
આ પ્રમાણે નિર્મળ વિવેકને લીધે આવી બુદ્ધિવાળો અથવા વિવેક વિના પણ સ્વભાવથી જ આવા ભાવવાળો અને ગુરુને અભાવે પણ ક્ષયોપશમને લીધે માષતુષની જેવા सूत्रम्-४
१५७
Page #163
--------------------------------------------------------------------------
________________
શુભ પરિણામવાળો તે સાધુસંયમમાર્ગથી ભ્રષ્ટ થતો નથી. અને શુભ પ્રભાવરૂપ તેજોવેશ્યા વડે વૃદ્ધિ પામતો પામતો બાર માસના દીક્ષા પર્યાય વડે સર્વ દેવોની તેજોવેશ્યાને ઓળંગે છે. એમ મહામુનિ શ્રીવર્ધમાનસ્વામીએ કહ્યું છે. ત્યારપછી તે સાધુ શુક્લ, અખંડ તવાળો, મત્સર રહિત, કૃતજ્ઞ, શુભ આરંભવાળો અને હિતપરિણામી થાય છે. તથા શુક્લાભિજાત્ય - તે જ અખંડ બ્રેતાદિક ઉત્કૃષ્ટ ગુણવાળો થાય છે. તથા પ્રાયે કરીને કર્મના અનુબંધનો છેદ કરેલો હોવાથી તે લોકસંજ્ઞાને ખપાવે છે. અને તેથી જ પ્રતિસ્રોતગામી થઈ અનુસ્રોતગમનથી નિવર્તે છે. આવા સર્વદા શુભ યોગવાળાને તીર્થકરોએ યોગી કહેલો છે. આ પ્રમાણે ચારિત્રધર્મનો આરાધક, ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને યથાર્થ પાળનાર અને નિરતિચારપણે સર્વક્રિયાએ શુદ્ધ એવો તે સાધુ સમ્યફ પ્રકારે શુભ ક્રિયા કરવાથી મોક્ષને સાધનાર શુભ ભવને ધારણ કરે છે. જેમ સુંદર રૂપ વિગેરેને આશ્રી સુંદર ભોગસામગ્રી પ્રાપ્ત થાય છે તેમ શુભ ક્રિયાને આશ્રી શુભ ભવ પ્રાપ્ત થાય છે. તેથી સંપૂર્ણ કારણની
श्री पञ्चसूत्रम्
१५८
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિને લીધે સંક્લેશ રહિત સુખરૂપ અને પરને ઉપઘાત નહીં કરનાર તથા અનુબંધ વડે સુંદર એવી ભોગની સામગ્રી સંપૂર્ણ પામે છે. એ સિવાય બીજી ભોગસામગ્રી સંપૂર્ણ હોતી નથી; ઉભયલોકની અપેક્ષાએ સંક્લેશાદિક થકી તે ભોગક્રિયાના તત્ત્વનું - સ્વરૂપનું ખંડન થવા વડે.
मूलम् : (४२) एयं नाणं ति वुच्चइ । एयंमि सुहजोगसिद्धी उचियपडिवत्तिपहाणा । एत्थ भावे पवत्तगे। पायं विग्घो न विज्जइ निरणुबंधासुहकम्मभावेण । अक्खित्ता उ इमे जोगा भावाराहणओ तहा, तओ सम्मं पवत्तइ, निप्फाएइ अणाउले । एवं किरिया सुकिरिया एगंतनिक्कलंका निक्कलंकत्थसाहिया, तहा सुहाणुबंधा उत्तरुत्तरजोगसिद्धीए । तओ से साहइ परं परत्थं सम्मं तक्कुसले सया तेहिं तेहिं पगारेहिं साणुबंध, महोदए बीजबीजादिट्ठावणेणं, कत्तिविरिआइजुत्ते, अवंझसुहचेटे, समंतभद्दे, सुप्पणिहाणाइहेऊ, मोहतिमिरदीवे, रागामयवेज्जे, दोसाणलजलनिही, संवेगसिद्धिकरे हवइ अचिंतचिंतामणिकप्पे ॥
छाया : (४२) एतज्ज्ञानमित्युच्यते । एतस्मिन् शुभयोगसिद्धि-रुचितप्रतिपत्तिप्रधाना। अत्र भावः प्रवर्तकः
सूत्रम्-४
१५९
Page #165
--------------------------------------------------------------------------
________________
। प्रायो विघ्नो न विद्यते निरनुबन्धाशुभकर्मभावेन । आक्षिप्ता एते योगा भावाराधनातस्तथा । ततः सम्यक् प्रवर्तते । निष्पादयत्यनाकुलः । एवं क्रिया सुक्रिया (भवति) एकान्तनिष्कलंका निष्कङ्कार्थसाधिका तथाशुभानुबन्धोत्तरोत्तरयोगसिद्ध्या । ततः स साधयति परं परार्थं सम्यक् तत्कुशलः सदा तैस्तैः प्रकारैः सानुबन्धं महोदयो बीजबीजादिस्थापनेन । कर्तृवीर्यादियुक्तोऽवन्ध्यशुभचेष्टः समन्तभद्रः सुप्रणिधानादिहेतुर्मोहतिमिरदीपो रागामयवैद्यो द्वेषानलजलनिधिः संवेगसिद्धिकरो भवति अचिन्त्यचिन्तामणिकल्पः । शब्दार्थ : एअं = આ-ઈષ્ટ વસ્તુતત્ત્વનું નિરૂપણ કરનાર नाणं ति = જ્ઞાન છે એમ वुच्चइ = કહેવાય છે. एअम्मि = આવું જ્ઞાન उचिअपडिवत्तिपहाणा -
ઉચિત ક્રિયાનો અંગીકાર પ્રધાન - મુખ્ય જેમાં છે એવી
श्री पञ्चसूत्रम्
१६०
Page #166
--------------------------------------------------------------------------
________________
સુહનો સિદ્ધી = શુભ વ્યાપારની સિદ્ધિ થાય છે તેથી
લ્થ = આ શુભ પ્રવૃત્તિને વિષે માવો = અંત:કરણનો ભાવ જ पवत्तगो = પ્રવર્તક – પ્રેરણા કરનાર છે પાર્થ = પ્રાયે કરીને निरणुबंधासुहकम्मभावेण =
અનુબંધ-અશુભકર્મ હોવાથી વિવો = કાંઈ પણ વિન
આવતું નથી તફા =
તથા પ્રકારે, જન્માદિકમાં પ્રવ્રજ્યાનું
બહુમાનાદિક કરવા વડે માવીરહિશો = તેની ભાવપૂર્વક આરાધના કરવાથી
=
આ
ગોI = વિરામો = તો =
શુભ પ્રવ્રયાના વ્યાપારો આક્ષિપ્ત, પ્રાપ્ત થયેલા જ છે તે શુભ વ્યાપાર પ્રાપ્ત થવાથી ઉત્તમ મુનિ સમ્યફ પ્રકારે
१६१
સÍ =
सूत्रम्-४
Page #167
--------------------------------------------------------------------------
________________
વુિં =
ક્રિયા
પુવતરું =
તેમાં પ્રવર્તે છે ગડિલે = આકુળતારહિત થયેલો નિષ્ણાયડું = ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરે છે
આ પ્રમાણે કરેલી વિકસિ = viતનિતંગ = એકાંતપણે કલંકરહિત નિદૈનંદિ = નિષ્કલંકીર્થને, મોક્ષને સાધનારી સુિિરકા = સુક્રિયારૂપ થાય છે સત્તત્તળોસિદ્ધીપ = ઉત્તરોત્તર શુભ યોગની સિદ્ધિ વડે તે
ક્રિયા તહાસુહાગુવંધા = તથા પ્રકારે શુભ અનુબંધવાળી થાય છે તમો = તેવી શુભાનુબંધવાળી ક્રિયાથી
તે સાધુ મે = સમ્યફ પ્રકારે तकुसले = તે પરાર્થ સાધવામાં કુશળ - સમર્થ એવો સયા =
સદા પર =
પ્રધાન પર€ = પરમાર્થને, મોક્ષરૂપ સત્યાર્થ १६२
श्री पञ्चसूत्रम्
Page #168
--------------------------------------------------------------------------
________________
साहइ
महादए
=
=
સાધુ
તેહિ તેહિ પદ્મારેહિ -તે તે પ્રકારે
बीजबीजादिट्ठावण
कत्तिविरिआइजुत्ते
अवंझसुहचिट्ठे समंतभद्दे
सूत्रम् - ४
=
=
સાધે છે
સત્યાર્થ સાધવાથી મોટા ઉદયવાળો તે
=
=
=
બીજ એટલે સમકિત અને બીજબીજ-.
સમકિત પ્રાપ્ત કરાવનાર શાસનની પ્રશંસાદિકનું સ્થાપન કરવા વડે પરાર્થને સાધે છે
પરા સાધવામાં કર્તા તરીકેના
વીર્યાદિક વડે યુક્ત
સફળ છે શુભ ચેષ્ટા જેની
સુનિહાળાહે = શુભ પ્રણિધાનાદિકના હેતુરૂપ મોહરૂપી અંધકારનો નાશ કરવામાં
मोहतिमिरदीवे
દીપ સમાન
સુંદર આકૃતિવાળો હોવાથી સર્વ પ્રકારે મનોહર
१६३
Page #169
--------------------------------------------------------------------------
________________
रागामयविज्जे
हवइ
=
ટ્રોસાનલગનિદ્દી -દ્વેષરૂપી અગ્નિને બુઝવવામાં સમુદ્રરૂપ સંવેસિદ્ધિને - સંવેગની સિદ્ધિને કરનાર વિવિતાળિખે - અચિંત્ય-ચિંતામણી તુલ્ય થાય છે ભાવાર્થ : ઉભયલોકની અપેક્ષાએ - આ ભવ તથા પરભવમાં ભોગક્રિયા પ્રાપ્ત થાય તે પણ સંક્લેશરૂપ જ છે. એમ જાણી તે ભોગક્રિયાના સ્વરૂપનો નિષેધ કરી જે ઇષ્ટ વસ્તુતત્ત્વ (મોક્ષ)નું નિરૂપણ કરવું તે ખરું જ્ઞાન કહેવાય છે. આવું જ્ઞાન હોવાથી ઉચિત ક્રિયાના અંગીકાર વડે શુભ ક્રિયાવ્યાપારની સિદ્ધિ થાય છે. આ શુભ પ્રવૃત્તિ કરવામાં અંતઃકરણનો ભાવ જ પ્રેરણા કરનાર હોય છે. તેમાં પ્રાયે કરીને અશુભ કર્મનો અનુબંધ નહીં હોવાથી કાંઈ પણ વિઘ્ન આવતું નથી. તથાપ્રકારે જન્માંતરમાં પ્રવ્રયાનું બહુમાનાદિક કરવા વડે તે પ્રવ્રજ્યાની ભાવથી આરાધના થઈ છે તેથી તેને આ શુભ પ્રવ્રજ્યાના વ્યાપારો પ્રાપ્ત થયેલા
१९६४
श्री पञ्चसूत्रम
=
રાગરૂપી વ્યાધિનું નિવારણ કરવામાં વૈદ્ય સમાન
Page #170
--------------------------------------------------------------------------
________________
જ છે. તેથી કરીને તે સમ્યફ પ્રકારે તેમાં જ પ્રવૃત્તિ કરે છે. અને આકુળતા રહિતપણે ઈષ્ટ વસ્તુને (પ્રવ્રજ્યાને) પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે કરેલી ક્રિયા એકાંતપણે કલંકરહિત અને નિષ્કલંક અર્થ (મોક્ષ)ને સાધનારી સુક્રિયારૂપ થાય છે કારણ કે ઉત્તરોત્તર શુભયોગની સિદ્ધિ થવા વડે તે ક્રિયા તથા પ્રકારે શુભ અનુબંધવાળી હોય છે. તેથી તે (સાધુ) સમ્યફ પ્રકારે પરાર્થ સાધવામાં કુશળ (સમર્થ) એવો સદા પ્રધાન પરાર્થ (મોક્ષ)ને સાધનાર બને છે. તે આ રીતે પરાર્થ સાધનાર હોવાથી મોટા ઉદયવાળો તે સાધુ તે તે પ્રકારે બીજ એટલે સમકિત અને બીજબીજ એટલે સમકિતની પ્રાપ્તિ કરાવનાર શાસનની પ્રશંસાદિક સ્થાપન કરવા વડે પરાર્થને સાધે છે. વળી તે સાધુ પરાર્થ સાધવામાં કર્તાપણામાં વીર્યાદિકથી યુક્ત, સફળ અને શુભ ચેષ્ટાવાળો, સુંદર આકારવાળો હોવાથી સમંતભદ્ર, શુભ પ્રણિધાનાદિકનો હેતુ, મોહરૂપી અંધકારનો નાશ કરવામાં દીપક સમાન, રાગરૂપી વ્યાધિને દૂર કરવામાં ઉત્તમ વૈઘ સમાન, દ્વેષરૂપી અગ્નિને બુઝાવવામાં સમુદ્ર સમાન, સંવેગની સિદ્ધિ કરનાર અને અચિંત્ય-ચિંતામણી રત્ન સમાન થાય છે. सूत्रम्-४
१६५
Page #171
--------------------------------------------------------------------------
________________
मूलम् : (४३) से एवं परपरत्थसाहए तहा करुणाइभावओ अणेगेहिं भवेहिं विमुच्चमाणे पावकम्मुणा पवड्ढमाणे अ सुहभावेहि अणेगभवियाए आराहणाए पाउणइ सव्वुत्तमं भवं चरमं अचरमभवहेडं अविगलपरपरत्थंनिमित्तं ।
छायाः (४३) स एवं परंपरार्थसाधकस्तथाकरुणादिभावतः, अनेकै भवैर्विमुच्यमानः पापकर्मणा, प्रवर्धमानश्च शुभभावैः, अनेक भविकयाऽऽराधनया प्राप्नोति सर्वोत्तमं भवं चरममचरमभवहेतुमविकल परपरार्थ निमित्तं । शब्दार्थ: स =
તે સાધુ एवं =
આ પ્રકારે तहाकरुणाइभावओ = तथा२नी ४२५uथी परंपरत्थसाहए = प्रधान परमार्थने, साधनार अणेगेहि = मने भवेहि = भq.43 3ाईन ३८॥ पावकम्मुणा = . शानावरीया ५५ 3 विमुच्चमाणे = भुतो
श्री पञ्चसूत्रम्
Page #172
--------------------------------------------------------------------------
________________
अणेगभवियाए
आराहणाए
सव्वुत्तमं
चरमं
भवं
અનેક ભવસંબંધી
આરાધનાએ કરીને
સર્વોત્તમ
છેલ્લા
ભવને
अचरमभवहेउं મોક્ષના હેતુરૂપ
अविगलपरंपरत्थनिमित्तं
=
=
पाउणइ
=
=
सूत्रम्-४
=
=
=
=
સંપૂર્ણ અને ઉત્કૃષ્ટ પરમાર્થને – મોક્ષને સાધવાના નિમિત્તરૂપ પામે છે.
ભાવાર્થ: આ પ્રકારે તે સાધુ તથાપ્રકારની કરુણાદિકથી પ્રધાન પરાર્થને (મોક્ષને) સાધનાર હોઈ અનેક ભવ વડે ઉપાર્જન કરેલા જ્ઞાનાવરણીયાદિક પાપકર્મ વડે મુકાતો અનેક ભવોમાં કરેલી આરાધનાએ કરીને સર્વોત્તમ, મોક્ષના હેતુરૂપ તથા સંપૂર્ણ અને ઉત્કૃષ્ટ પરાર્થ(મોક્ષ)ને સાધવાના નિમિત્તરૂપ છેલ્લા ભવને પામે છે.
१६७
Page #173
--------------------------------------------------------------------------
________________
मूलम् : (४४) तत्थ काऊण निरवसेसं किच्चं विहूयरयमले सिज्झइ, बुज्जइ, परिनिव्वाइ, सव्वदुक्खाणमंतं करेइ त्ति ।
॥ पव्वज्जापरिपालणासुत्तं समत्तं - ४ ॥ छया : (४४) तत्र कृत्वा निरवशेष कृत्यं विधूतरजोमल: सिध्यति, बुध्यते, मुच्यते, परिनिर्वाति, सर्वदुःखानामन्तं करोति ।
इति प्रव्रज्यापरिपालनासूत्रं समाप्तम्-४ शब्दार्थ: तत्थ =
તે ભવમાં निरवसेसं = સમગ્ર किच्चं = काऊण = કરીને विहुअरयमले = કર્મરૂપી રજ અને મળનો નાશ કરી सिज्झइ = અણિમાદિક સિદ્ધિને પામે છે बुज्झइ = કેવળજ્ઞાનને પામે છે मुच्चइ = ભવોપગ્રાહી-ઘાતીયા કર્મ વડે મુકાય
કાર્ય
१६८
श्री पञ्चसूत्रम्
Page #174
--------------------------------------------------------------------------
________________
परिनिव्वाइ
सव्वदुक्खाणं
अंतं
करेइ
=
=
=
सूत्रम् - ४
=
સર્વકર્મના વિનાશ વડે નિર્વાણ પામે
છે.
સર્વ દુઃખોના
અંતને
કરે છે.
ભાવાર્થ : તે ભવમાં મહાસત્ત્વશાળી આત્માને ઉચિત સમગ્ર કાર્ય કરી કર્મરૂપી ૨જ અને મળનો નાશ કરી અણિમાદિક સિદ્ધિને પામે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. ભવોપગ્રાહી (ઘાતી) કર્મથી મુકાય છે. સર્વ કર્મનો વિનાશ કરી નિર્વાણ પામે છે અને સર્વ દુઃખોના અંતને કરે છે, અથવા સર્વ કાર્ય સમાપ્ત કરવાથી સિદ્ધ થાય છે, તેમાં પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ વડે બૂઝે છે. સમગ્ર કર્મથી મુકાય છે. સમગ્ર સુખની પ્રાપ્તિ વડે નિર્વાણ પામે છે અને સર્વ દુઃખનો અંત કરે છે.
१६९
Page #175
--------------------------------------------------------------------------
________________
अथ पव्वज्जाफलसुत्तं-५ मूलम् : (४५) स एवमभिसिद्धे, परमबंभे, मंगलालए, जम्म-जरा-मरणरहिए, पहीणासुहे, अणुबंधसत्तिवज्जिए, संपत्तनियसरुवे, अकिरिए, सहावसंठिए, अणंतनाणे, अणंतदंसणे।
छाया:(४५) स एवमभिसिद्धः, परमब्रह्म मङ्गलालयो, जन्मजरामरणरहितः प्रक्षीणाशुभोऽनुबन्धशक्ति वर्जितः संप्रासनिजस्वरूपोऽक्रियः स्वभावसंस्थितोऽनन्तज्ञानोऽनन्तदर्शनः ॥ . शब्दार्थ: स = તે દીક્ષિત સાધુ
એ પ્રકારે, સુખની પરંપરાએ કરીને अभिसिद्धे = સર્વથા સિદ્ધ થયેલો परमबंभे = સદાશિવપણાએ કરીને પરમ બ્રહ્મરૂપ
होय छे. मंगलालए = भंगणना स्थान३५ जम्मजरामरणरहिए = °४न्म, ४२॥ मने भ२९॥ २हित
एवं =
१७०
श्री पञ्चसूत्रम्
Page #176
--------------------------------------------------------------------------
________________
પટ્ટીમુદે = જેનાં અશુભ કર્મો ક્ષીણ થયાં છે ગણુવધસતિવાણ =અશુભ અનુબંધની શક્તિરહિત સંપત્તનિમાવે = પોતાના આત્મસ્વરૂપને પામેલો જિરિ = ગમનાદિક ક્રિયારહિત सहावसंठिए = આત્મસ્વભાવમાં રહેલો મiતાળ = અનંત જ્ઞાનવાળો બંતવંaછે = અનંત દર્શનવાળો હોય છે.
ભાવાર્થ તે દીક્ષિત સાધુ આ પ્રમાણે સુખપરંપરાએ કરીને સર્વથા સિદ્ધ થઈ સદાશિવપણાએ કરીને પરમબ્રહ્મરૂપ થાય છે. ઉત્કૃષ્ટ ગુણનો યોગ થવાથી મંગળના સ્થાનરૂપ હોય છે. કારણનો અભાવ હોવાથી જન્મ, જરા અને મરણ રહિત હોય છે. કહ્યું છે કે – જેમ બીજ બળી જવાથી તેનો અંકુરો પ્રગટ થતો નથી તેમ કર્મરૂપી બીજ બળી જવાથી સંસારરૂપી અંકુરો પ્રગટ થતો નથી. વળી તેનાં અશુભ કમ સર્વથા ક્ષીણ થયાં હોય છે, અશુભ કર્મના અનુબંધની શક્તિ હોતી નથી અર્થાતુ અશુભ કર્મ બંધાતાં પણ નથી. તેથી કરીને તેને આત્મસ્વરૂપ પૂર્ણ પ્રાપ્ત થયેલું હોય છે. તેને ગમનાગમનાદિક કાંઈ પણ ક્રિયા सूत्रम्-५
१७१
Page #177
--------------------------------------------------------------------------
________________
હોતી નથી. તે પોતાના આત્મસ્વભાવમાં જ રહેલો હોય છે અને તેથી કરીને જ શેય પદાર્થો અનંતા હોવાથી તેને અનંતજ્ઞાન અને અનંતદર્શન હોય છે. તે સિદ્ધનો સ્વભાવ શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યો છે – તે જીવ ચંદ્રની જેમ ભાવથી શુદ્ધ એવી પ્રકૃતિએ કરીને રહેલો છે. અને ચંદ્રિકાની જેમ તેમાં જ્ઞાન રહેલું છે તથા વાદળાંની જેમ તેને કર્મરૂપી આવરણ હોય છે અર્થાત્ તેને લાગેલાં હોતાં નથી. - मूलम् : (४६) से न सहे, न रुवे, न गंधे, न रसे, न फासे, अरुविणी सत्ता अणित्थंथसंठाणा, अणंतवीरिया, कयकिच्चा, सव्वाबाहाविवज्जिया, सव्वहा निरवेक्खा, थिमिया, पसंता । असंजोगिए एसाणंदे अओ चेव परे मए ।
छाया: (४६) सन शब्दः, न रूपं, न गन्धः, न रसः, न स्पर्शः । अरूपिणी सत्ता, अनित्थंस्थसंस्थाना, अनन्तवीर्या, कृतकृत्या, सर्वाबाधाविवर्जिता, सर्वथा निरपेक्षा, स्तिमिता, प्रशान्ता । असायोगिक एष आनन्दः अत एव परो मतः । शब्दार्थ: से =
તે સિદ્ધને १७२
श्री पञ्चसूत्रम्
Page #178
--------------------------------------------------------------------------
________________
સદ્ = શબ્દરૂપ નથી
રૂપ નથી ન સંધે = ગંધ નથી ન રસે = રસ નથી ન હારે = સ્પર્શ નથી મરવી = અરૂપી સત્તા =
સત્તા છે, તે સત્તા ઉત્થFસંતાના = અમુક એટલે કોઈ પણ કહી શકાય તેવા
સંસ્થાન વડે – આકાર વડે રહેલી નથી મવિરિમા = અનંત વીર્યવાળી છે
બ્લા = કૃતકૃત્ય છે सव्वाबाहविवज्जिआ -
સર્વે પ્રકારની બાધા - પીડા રહિત છે સāહી = સર્વથા પ્રકારે निरविक्खा = અપેક્ષા રહિત છે તેથી થિમિ = સ્થિર સંતા =
અત્યંત શાંત છે. अओ चेव = આ કારણથી જ, અપેક્ષા રહિતપણું
હોવાથી જ
सूत्रम्-५
Page #179
--------------------------------------------------------------------------
________________
૩મસંગોહિ = સંયોગ વિનાનો एस आणंदे = આ આનંદ પરે =
ઉત્કૃષ્ટ મણ = માનેલો છે
ભાવાર્થ તે સિદ્ધના જીવને શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ નથી અર્થાત ઇંદ્રિયાદિક કાંઈ પણ નથી. છતાં તે અભાવરૂપે નથી, પરંતુ જ્ઞાનની જેમ રૂપરહિત સત્તા એટલે તેનું સાક્ષાત્ વિદ્યમાનપણું તો છે. વળી તેનું કોઈપણ પ્રકારનું કહી શકીએ તેવું સંસ્થાન (આકૃતિ) નથી. સ્વભાવથી જ તેનું અનંતવીર્ય છે, તે સદા કૃતાર્થ છે. (કોઈ પણ કાર્ય કરવાનું બાકી નથી) તેને દ્રવ્યથી કે ભાવથી કોઈપણ પ્રકારની બાધા – પીડા નથી. તેને સર્વથા પ્રકારે કોઈની પણ અપેક્ષા નથી. તેથી કરીને જ તે (સિદ્ધ જીવની સત્તા) તરંગરહિત સમુદ્રની જેમ સ્થિર અને પ્રશાંત-સુખના પ્રકર્ષને લીધે અનુકૂળ છે. (જો સંયોગ જ દોષવાળો હોય તો સિદ્ધને પણ આકાશ સાથે સંયોગ છે તે કેમ દોષવાળો ન કહેવાય ?)
१७४
श्री पञ्चसूत्रम
Page #180
--------------------------------------------------------------------------
________________
સિદ્ધને કોઈની અપેક્ષા નહીં હોવાથી તેમનો આનંદ ઉત્કૃષ્ટ માનેલો છે.
मूलम् : (४७) अवेक्खा अणाणंदे, संजोगो विओगकारणं, अफलं फलमेयाओ, विणिवायपरं खु तं, बहुमयं मोहाओ अबुहाणं, जमेत्तो विवज्जओ, तओ अणत्था अपज्जवसिया। एस भावरिपू परे अओ वुत्ते उ भगवया ।
छाया : (४७) अपेक्षाऽनानन्दः, संयोगो वियोगकारणं, अफलं फलमेतस्मात् विनिपातपरमेव तत्, बहुमतं मोहादबुधानां, यदतो विपर्ययः, ततोऽनर्था अपर्यवसिताः, एष भावरिपुः परोऽत एवोक्तो भगवता। शब्दार्थ : अविक्खा = જે પરવસ્તુની અપેક્ષા છે તે જ अणाणंदे = આનંદરૂપ નથી संजोगो = સંયોગ એ विओगकारणं = वियोग- १२॥ छ एआओ = આ સંયોગથી फलं =
જે ફળ થાય તે
सूत्रम्-५
१७५
Page #181
--------------------------------------------------------------------------
________________
ગpi = અફળ છે કેમ કે
તે સંયોગથી થયેલું ફળ વિવિયપરંg = અધ:પાતને જ આપનારું છે માગો = મોહને લીધે
પંડિત = સામાન્ય જનોને વ૬મયે = ઘણું ઈષ્ટ લાગે છે. = =
જે કારણ માટે ફો =
આ મોહથી જ विवज्जओ = વિપર્યાસ થાય છે, અફળને વિષે પણ
ફળની બુદ્ધિ થાય છે. તમો = તે વિપર્યાસથી અપવાસના = અનંત માત્થી =
અનર્થો થાય છે સનો ૩ = આ કારણથી જ મવિયા = ભગવાને પક્ષ =
આ મોહને ઘરે =
ઉત્કૃષ્ટ મારિ૩ = ભાવશત્રુ
કહ્યો છે. १७६
श्री पञ्चसूत्रम्
Page #182
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ: પરની અપેક્ષાથી જે આનંદ મળે તેમાં ઉત્સુકતારૂપ દુઃખ હોવાથી તે વાસ્તવિક આનંદ કહેવાતો જ નથી. વળી સંયોગ વિયોગનું કારણ છે. એટલે કે પરિણામે સંયોગનો વિયોગ અવશ્ય થાય જ છે તેથી પરવસ્તુના સંયોગે થયેલો આનંદ દુઃખરૂપ જ છે. અન્ય વસ્તુના સંયોગથી જે સુખરૂપ ફળ થાય તે વિયોગ સમયે દુઃખરૂપ હોવાથી અફળ જ છે. કારણ કે સંયોગથી ઉત્પન્ન થતું સુખરૂપ ફળ અધ:પાતને જ આપનારું છે. છતાં આવા ફળને મૂર્ખ જનો મોહથી બહુ ઈષ્ટ માને છે. મોહથી બુદ્ધિનો વિપર્યાસ થાય છે. તેથી અફળને વિષે ફળ બુદ્ધિ માનવામાં આવે છે. આ વિપર્યાસથી અનુબંધવાળી અશુભ પ્રવૃત્તિ થવાથી અપાર અનર્થો થાય છે. તેથી કરીને જ ભગવાન તીર્થકરોએ આ મોહને મોટો ભાવશત્રુ - આત્યંતર શત્રુ કહ્યો છે.
તે વિષે ભગવાને કહ્યું છે કે – પ્રાણીઓને અજ્ઞાન જેવો બીજો કોઈ શત્રુ નથી. કેમ કે તે અજ્ઞાનથી અશુભ ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે. અને તેવી પ્રવૃત્તિથી ચોતરફ મુખ (પ્રચાર)વાળા અનેક અનર્થી પ્રાપ્ત થાય છે.
सूत्रम्-५
१७७
Page #183
--------------------------------------------------------------------------
________________
मूलम् : (४८) नागासेण जोगो एयस्स । से सरुवसंठिए । नागासमण्णत्थ, न सत्ता सदंतरमुवेइ । अचिंतमेयं केवलिगम्म तत्तं । निच्छयमयमेयं विजोगवं च जोगो ति न एस जोगो, भिण्णं लक्खणमेयस्स । न एत्थावेक्खा, सहावो खु एसो अणंतसुहसहावक प्पो । उवमा एत्थ न विज्जइ । तब्भावेऽणुभवो परं तस्सेव । आणा एसा जिणाणं सव्वण्णूणं अवितहा एगंतओ । न वितहत्ते निमित्तं । न चानिमित्तं कज्जं ति । निदसणमेत्तं तु नवरं ।
छाया : (४८) नाकाशेन योग एतस्य । स स्वरूपसंस्थितः । नाकाशमन्यत्र । न सत्ता सदन्तरमुपैति । अचिन्त्यमेतत्केवलिगम्यं तत्त्वं । निश्चयमतमेतत् । वियोगवांश्च योग इति नैष योगो भिन्नं लक्षणमेतस्य । नात्रापेक्षा । स्वभाव एवैषोऽनन्तसुखस्वभाव-कल्पः । उपमाऽत्र न विद्यते । तद्भावेऽनु भवः परं तस्यैव । आजैषा जिनानां सर्वज्ञानावितथैकान्ततः । न वितथत्वे निमित्तं । न चानिमित्तं कार्यमिति । निदर्शनमात्रं तु नवरम् ।
१७८
श्री पञ्चसूत्रम्
Page #184
--------------------------------------------------------------------------
________________
છે ?
બઈ: एअस्स = આ સિદ્ધના જીવને आगासेण = આકાશ સાથે પણ जोगो न = સંયોગ નથી
તે સિદ્ધના જીવ સવનંતિ = પોતાના સ્વરૂપને વિષે જ રહેલા છે માણે = આકાશ પોતે જ ગUUલ્થિ ન = બીજાને વિષે રહેલું નથી, આધાર
વિનાનું છે સત્તા =
એક સત્તા સદંતર = બીજી સત્તાને ૧ ૩વેર = પામતી નથી, બીજાને આધારે રહેતી
નથી સં =
આ
તત્ત્વ નિષ્પ = કેવલીગમ્ય છે વિન્ત = અચિત્ય છે નિર્જીયમયે = નિશ્ચય નયનો મત છે
તd
सूत्रम्-५
१७९
Page #185
--------------------------------------------------------------------------
________________
મિ = રૂલ્ય =
વિગોવં - વિયોગવાળો ગોળો - સંયોગ હોય છે ત્તિ =
એમ સિદ્ધ થવાથી રાસ ગોગો = સિદ્ધના જીવ અને આકાશને સંયોગ
નથી
આ સંયોગનું નવરઘ =
લક્ષણ જુદું જ છે
અહીં ન વિવલ્લી = સિદ્ધને કોઈની અપેક્ષા પણ નથી अणंतसुहसहावकप्पो =
કર્મક્ષયથી પ્રગટ થયેલા અનંત સુખના સ્વભાવ સમાન
આ પણ સિદ્ધનો સહોવો = સ્વભાવ જ છે રૂલ્ય = આ સિદ્ધના સુખને ૩વમા =
કોઈની ઉપમા આપી શકાય તેમ વિજ્ઞરૂ = નથી
१८०
श्री पञ्चसूत्रम्
Page #186
--------------------------------------------------------------------------
________________
નિપા = ગામ =
પ =
પરંતુ તન્માવે = તે સિદ્ધના સુખના હોવાપણામાં તસેવ = તે સિદ્ધનો જ अणुभवो = અનુભવ છે
આ સવ્વપૂi = સર્વજ્ઞ
જિનેશ્વરની
આજ્ઞા - તેમનું કથન iતમો = એકાંતથી
સત્ય છે. રાગાદિકનો અભાવ હોવાથી વિત = અસત્ય બોલવામાં न निमित्तं = કાંઈ પણ કારણ નથી નિમિત્ત = કારણ વિના
ન્ન તિ = કાર્ય હોય જ નહીં નિવર = વિશેષ એ છે કે નિતંકળમિત્ત તુ = સિદ્ધના સુખને માત્ર નિદર્શન - દૃષ્ટાંત
જ આપી શકાય છે.
વિતરી =
सूत्रम्-५
Page #187
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ સિદ્ધને આકાશ સાથે સંયોગ નથી કેમ કે સિદ્ધ તો પોતાના સ્વરૂપમાં જ રહેલા છે. આધાર વિના શી રીતે રહી શકે? એ શંકા ઉપર કહે છે કે- આકાશ પોતે જ બીજાના આધાર વિના રહેલું છે. અહીં એવી યુક્તિ છે કે – એક સત્તા બીજી સત્તાને આધારે રહેતી નથી. અર્થાત આકાશ સત્ છે તે બીજા કોઈને આધારે રહેતું નથી તે જ પ્રમાણે સિદ્ધના જીવ પણ સત છે તેથી તે પણ બીજાને આધારે રહેતા નથી. આ તત્ત્વ કેવળીગમ્ય હોવાથી અચિંત્ય છે. આવો નિશ્ચયનયનો મત છે. વ્યવહારનયનો મત જુદી રીતે છે. આ રીતે વિયોગવાળો સંયોગ સિદ્ધ થવાથી સિદ્ધ અને આકાશ એ બેને સંયોગ છે જ નહીં. આ સંયોગનું લક્ષણ જુદું જ છે. આકાશનો પણ સંયોગ ન હોવાથી સિદ્ધને કોઈની અપેક્ષા નથી એમ સિદ્ધ થયું. વળી કોઈ શંકા કરે કે- અહીંથી લોકાંત સુધી સિદ્ધની ગતિ કેમ થાય છે? તેનો ઉત્તર આપે. છે કે – કર્મના ક્ષયથી જેમ અનંત સુખ પ્રાપ્ત થવાનો તેમનો સ્વભાવ છે તે જ રીતે લોકાંત ગમન થવાનો પણ તેમનો સ્વભાવ જ છે. તે સિદ્ધના જીવને કેવું અનંત સુખ છે? તે માટે કહે છે કે – આ સિદ્ધના સુખને કોઈની ઉપમા આપી १८२
श्री पञ्चसूत्रम्
Page #188
--------------------------------------------------------------------------
________________
શકાય તેમ નથી. તે સુખનો અનુભવ તે (સિદ્ધ)ને જ હોય છે. કહ્યું છે કે – જેમ કુમારી કન્યા પરણેલી સ્ત્રીના સુખને જાણી શકતી નથી અને જન્માંધ મનુષ્ય ઘટાદિક પદાર્થને જાણી શકતો નથી, તેમ અયોગી – છબસ્થ સિદ્ધના સુખને જાણી શકતા નથી. પણ સિદ્ધ પોતે જ જાણે છે. આ વાતની ખાત્રી શી રીતે થાય? તે ઉપર કહે છે કે – આવી સર્વજ્ઞ જિનેશ્વરોની આજ્ઞા એકાંતપણે સત્ય જ છે. કેમ કે રાગ, દ્વેષ અને મોહરહિત એવા જિનેશ્વરોને અસત્ય બોલવાનું કાંઈ પણ કારણ નથી. અને કારણ વિના કાર્ય નીપજે જ નહીં. કહ્યું છે કે – રાગ, દ્વેષ કે મોહને લીધે અસત્ય વચન બોલાય છે. પરંતુ જેનામાં તે દોષો નથી તેવા સર્વજ્ઞને અસત્ય બોલવાનું કાંઈ કારણ નથી. આથી જિનેશ્વરનું એવું વચન છે કે – સિદ્ધનું સુખ સિદ્ધ જ જાણે છે. માત્ર તે ઉપર દષ્ટાંત જ આપી શકાય છે.
मूलम् : (४९) सव्वसत्तु क्खए सव्ववाहिविगमे सव्वत्थसंजोगेणं सव्विच्छासंपत्तीए जारिसमेयं एत्तोऽणंतगुणं खु तं । भावसत्तुक्खयादितो । रागादयो भावसत्तू, कम्मोदया वाहिणो, परमलद्धीओ उ अत्था अणिच्छेच्छा इच्छा । एवं સૂરણ-૫
१८३
Page #189
--------------------------------------------------------------------------
________________
सुहुममेयं, न तत्तओ इयरेण गम्मइ, जइसुहमिवाजइणा, आरुग्गसुहं व रोगिण त्ति विभासा ।
छाया : (४९) सर्वशत्रुक्षये सर्वव्याधिविगमे सर्वार्थ संयोगेन सर्वे च्छासं प्राप्त्या यादृशमे तत्, अतोऽनन्तगुणमेव तत् भावशत्रुक्षयादितः । रागादयो भावशत्रवः, कर्मोदया व्याधयः, परमलब्धयस्त्वर्थाः, अनिच्छेच्छा इच्छा । एवं सूक्ष्ममेतत् न तत्त्वत इतरेण गम्यते, यतिसुखमिवायतिना, आरोग्यसुखमिव रोगिणेति विभाषा । शब्दार्थ :
सव्वसत्तुक्खए = સર્વશત્રુનો ક્ષય થવાથી सव्ववाहिविगमे સર્વવ્યાધિનો નાશ થવાથી
=
सव्वत्थसंजोगेणं = सर्व अर्थनो संयोग थवाथी सव्विच्छासंपत्तीए = सर्व ४२च्छा प्राप्त थवाथी संपूर्ण थवाथी
પ્રાણીને
जारिसं
एअं =
इत्तो
=
=
अणंतगुणं तु =
१८४
જેવા પ્રકારનું આ સુખ મળે છે તે કરતાં
અનંતગણું જ
श्री पञ्चसूत्रम्
Page #190
--------------------------------------------------------------------------
________________
તે સિદ્ધનું સુખ માવતનુવયાતિો = ભાવશત્રુના ક્ષયાદિકથી હોય છે. રાઓ ભાવસનૢ = રાગાદિક ભાવશત્રુ છે.
कम्मोदया वाहिणो
કર્મના ઉદય જ વ્યાધિ છે.
*E
=
परमलद्धीओ उ
इच्छा
एवं
सुहुमं
f =
तत्तओ
इयरेण
=
ગદ્દા : अणिच्छेच्छा
॥
=
=
=
=
=
=
सूत्रम् - ५
न गम्मइ :
=
નખુર્દ વ =
અનફા =
=
=
ઉત્કૃષ્ટ લબ્ધિઓ જ
અર્થ છે
નિસ્પૃહપણાની ઇચ્છા જ ઇચ્છા છે
આ પ્રમાણે
સૂક્ષ્મ એવું
આ સિદ્ધનું સુખ તત્ત્વથી, પરમાર્થથી બીજાએ
જાણી શકાતું નથી
જેમ યતિનું સુખ
યતિ સિવાય બીજા કોઈથી જાણી
શકાતું નથી
१८५
Page #191
--------------------------------------------------------------------------
________________
માણોદૃ વ = જેમ આરોગ્યનું સુખ જેન ત્તિ = રોગીથી જાણી શકાતું નથી એમ વિમાસા = સિદ્ધના સુખમાં પણ કહેવું
ભાવાર્થ જેમ કોઈ ચક્રવર્તી આદિકને સર્વ શત્રનો ક્ષય થવાથી, સર્વ વ્યાધિનો અભાવ થવાથી, સર્વ અર્થનો સંયોગ થવાથી અને સર્વ પ્રકારની ઇચ્છા ફળીભૂત થવાથી જે સુખ પ્રાપ્ત થાય છે તે કરતાં પણ સિદ્ધને ભાવશત્રુના ક્ષયાદિકથી અનંતગણું સુખ હોય છે. અહીં ભાવના વિષયમાં શત્રુ વિગેરે આ પ્રમાણે જાણવા - રાગ, દ્વેષ અને મોહ એ જીવનો અપકાર કરનાર હોવાથી ભાવશત્રુ છે. કર્મના ઉદય જીવને પીડા કરનાર હોવાથી વ્યાધિતુલ્ય છે. ઉત્કૃષ્ટ લબ્ધિઓ પરાર્થ(પરોપકાર)નું કારણ હોવાથી અર્થરૂપ છે, અને નિસ્પૃહતાની - સર્વસંગના ત્યાગની જે ઇચ્છા છે તે ઇચ્છારૂપ છે. આ રીતે આ સૂક્ષ્મ એવું સિદ્ધનું સુખ તત્ત્વથી બીજા કોઈ જાણી શકે તેવું નથી. જેમ યતિનું સુખ વિશેષ પ્રકારના ક્ષાયોપથમિક ભાવ વડે જ અનુભવવાલાયક હોવાથી યતિ સિવાય બીજા કોઈ પ્રાણી
१८६
श्री पञ्चसूत्रम्
Page #192
--------------------------------------------------------------------------
________________
જાણી-અનુભવી શકતા નથી. કહ્યું છે કે – રાગાદિકના અભાવને લીધે જે સુખ પ્રાપ્ત થાય છે તે માત્ર જિન જ જાણે છે. કેમ કે સંનિપાતના વ્યાધિવાળો નીરોગીનું સુખ જાણી शतो नथी.
मूलम् : (५०) अचिंतमेयं सरुवेणं । साइअपज्जवसियं एगसिद्धावेक्खाए । पवाहओ अणाई । ते वि भगवंतो एवं, तहाभव्वताईभावओ।
छाया : (५०) अचिन्त्यमेतत् स्वरूपेण । साद्यपर्यवसितमेकसिद्धा-पेक्षया, प्रवाहतोऽनादि तेऽपि भगवन्त एवं । तथाभव्यत्वादि-भावतः । शब्दार्थ: एअं = આ સિદ્ધનું સુખ सरुवेणं = સ્વરૂપે કરીને अचितं = અચિંત્ય છે - તેનું સ્વરૂપ ચિંતવી
શકાય તેવું નથી एगसद्धाविक्खाए = में सिद्धनी अपेक्षा साइअपज्जवसिअं = साहिमनंत छ
सूत्रम्-५
१८७
Page #193
--------------------------------------------------------------------------
________________
પવાનો = પ્રવાહની અપેક્ષાએ મારું = અનાદિ છે. અનાદિ અનંત છે. તે વિમવંતો પૂજ્ય એવા તે સિદ્ધો પણ પર્વ = એ જ પ્રમાણે જાણવા, એક સિદ્ધની
અપેક્ષાએ સાદિ અનંત અને પ્રવાહની
અપેક્ષાએ અનાદિ અનંત તમત્રતામાવો = તથાભવ્યત્વાદિકપણાને લીધે આવો
ભેદ થઈ શકે છે. ભાવાર્થ આ સિદ્ધના સુખનું તાત્ત્વિક સ્વરૂપ બુદ્ધિનો વિષય ન હોવાથી સર્વથા અચિંત્ય છે. વળી તે સુખ એક સિદ્ધની અપેક્ષાએ સાદિ અનંત છે. એટલે એક સિદ્ધના સુખની આદિ છે. પણ તેનો અંત નથી. અને પ્રવાહની એટલે સર્વસિદ્ધના સુખસમૂહની અપેક્ષાએ તે સુખ અનાદિ અનંત છે. સિદ્ધનું સુખ ક્યારે શરૂ થયું એવી તેની આદિ નથી તેમજ તેનો અંત પણ નથી. એ જ પ્રમાણે ભગવંત સિદ્ધ પણ જાણવા. એક સિદ્ધની અપેક્ષાએ સિદ્ધની આદિ છે પણ અંત નથી અને પ્રવાહની અપેક્ષાએ સિદ્ધોની આદિ નથી અને અંત પણ નથી. १८८
श्री पञ्चसूत्रम्
Page #194
--------------------------------------------------------------------------
________________
અહીં કોઈ શંકા કરે કે- સર્વભવ્ય જીવોમાં ભવ્યત્વાદિક સરખું જ છે તો તેમાં ભેદ શી રીતે હોઈ શકે? કોઈ જીવ અમુક વખતે અને કોઈ અમુક વખતે સિદ્ધ થાય એવો ભેદ तुम होय ? तेनउत्तरमा हे छ ? - તથાભવ્યત્વાદિકપણાને લીધે આવો ભેદ થઈ શકે છે. અહીં તથાભવ્યત્વ એટલે તથા પ્રકારનું ફળ આપનાર ભવ્યત્વનો ५२५॥3 (४५) मे ४ ॥२९॥ छ.
मूलम् : (५१) विचित्तमेयं तहाफलभेएणं । नाविचित्ते सहकारीभेओ । तदवेक्खो तओ त्ति अणेगंतवाओ तत्तवाओ । न खलु एवं । इयरहेगंतो। मिच्छत्तमेसो । न एत्तो ववत्था । अणारहयमेयं । संसारिणो उ सिद्धत्तं । नाबद्धस्स मुत्ती सदत्थरहिया ।
छाया : (५१) विचित्रमेतत् तथाफलभेदेन । नाविचित्रे सहकारिभेदः, तदपेक्षस्तक इति, अनेकान्तवादस्तत्त्ववादः । स खलु एवं । इतरथैकान्तः, मिथ्यात्वमेषः, नातो व्यवस्था अनार्हतमेतत् । संसारिण एव सिद्धत्वं । नाबद्धस्य मुक्तिः शब्दार्थ रहिता।
सूत्रम्-५
१८९
Page #195
--------------------------------------------------------------------------
________________
ભાઈ: ૩i = આ તથાભવ્યત્વાદિક તહાએ = તથા પ્રકારના ફળના ભેદ વડે વિરd = વિચિત્ર પ્રકારનું છે વિર = તથાભવ્યત્વાદિકનું વિચિત્રપણું ન
હોય તો 7 હજારીમેમો = સહકારી કારણનો ભેદ પણ ન જ હોય तदविक्खो = તેની અપેક્ષાવાળો -
તથાભવ્યત્વાદિકના ભેદની
અપેક્ષાવાળો તો ત્તિ = તે છે. સહકારીનો ભેદ હોય છે. અને સંતવાણી = અનેકાંતવાદ, સ્યાદ્વાદ જ તત્તવાળો = તત્ત્વ-તાત્ત્વિકવાદ છે. સત્યવાદ છે. ન હતું = તે અનેકાંતવાદ પર્વ =
એ જ પ્રમાણે ઘટે છે, તથાભવ્યાદિક
હોતે છતે જ ઘટે છે. રહી = અન્યથા, સર્વ પ્રકારે ભવ્યતાદિકની સમાનતા હોય તો
श्री पञ्चसूत्रम
१९०
Page #196
--------------------------------------------------------------------------
________________
Niતો = એકાંતવાદ-નિશ્ચયવાદ કહેવાય સો =
આ એકાંતવાદ જ મિછત્ત = મિથ્યાત્વ છે રૂત્તો =
આ એકાંતવાદથી ન વવસ્થા = કાંઈ પણ વ્યવસ્થા થઈ શકે નહીં. સં =
આ એકાંતવાદ અહિ = અનાર્ય-અના મતથી વિરુદ્ધ છે संसारिणो उ = સંસારી જીવને જ સિદ્ધd = સિદ્ધપણું પ્રાપ્ત થાય છે એવદ્ધ = બંધરહિતને ન મુત્તી = મુક્તિ ઘટે નહિ સસ્થાિ = શબ્દાર્થરહિત થાય, બંધ વિના મુક્તિ
કોની? ભાવાર્થ: આ તથાભવ્યત્વાદિક વિચિત્ર પ્રકારનું છે. (દરેક જીવોમાં જુદી જુદી જાતનું હોય છે.) કેમ કે તે તથાભવ્યત્વાદિક ફળના ભેદવાળું છે. જુદે જુદે કાળે જુદું જુદું ફળ આપનાર છે.
सूत्रम्-५
Page #197
--------------------------------------------------------------------------
________________
ફરીથી કોઈ શંકા કરે કે – સર્વ ભવ્યજીવોમાં ભવ્યપણું તો સમાન જ છે. પણ સહકારી કારણોના ભેદથી ફળનો ભેદ થાય છે એમ કેમ માનવું? તેનો ઉત્તર આપે છે કે – તથાભવ્યતાદિક વિચિત્ર પ્રકારનું ન હોય તો સહકારીનો ભેદ હોઈ શકે નહીં. તથાભવ્યત્વાદિક જુદા જુદા પ્રકારનું છે. તેથી જ સહકારી કારણો પણ જુદાં જુદાં જુદે જુદે વખતે મળી શકે છે કેમ કે સહકારીના ભેદને તથાભવ્યતાદિકના ભેદની અપેક્ષા છે. અર્થાત ભવ્યતાદિકનો તેવો સ્વભાવ ન હોય તો સહકારીની તેવી પ્રાપ્તિ ન હોય. આનું નામ જ અનેકાંતવાદ છે અને તે જ તાત્ત્વિક છે. તે અનેકાંતવાદ તથાભવ્યતાદિક જુદા જુદા માનવાથી ઘટે છે. અન્યથા - સર્વથા પ્રકારે ભવ્યત્વાદિકની તુલ્યતા માનીએ તો તે એકાંતવાદ-નિશ્ચયવાદ કહેવાય અને જે એકાંતવાદ તે જ મિથ્યાત્વ છે. આ એકાંતવાદ માનવાથી કાંઈપણ વ્યવસ્થા થઈ શકે નહીં કેમ કે તથાભવ્યત્વાદિકનો ભેદ ન માનવાથી સહકારીનો પણ ભેદ હોઈ શકે નહીં. કર્મ પણ તેવા પ્રકારનું કર્મ હોવાથી કારક - કર્તા થઈ શકે છે. કર્મનું તેવા સ્વભાવપણું ન હોય તો તે કારક કહી શકાય નહીં.
श्री पञ्चसूत्रम्
१९२
Page #198
--------------------------------------------------------------------------
________________
અને તેથી કરીને જ એકાંતવાદથી ભિન્નભિન્ન કાળે ભિન્નભિન્ન ફળની પ્રાપ્તિનો સંભવ ન હોવાથી સર્વ વ્યવસ્થા ઘટે નહિ. એ જ કારણ માટે આ એકાંતવાદનો આશ્રય કરવો તે અહિનો મત નથી. સંસારી જીવને જ સિદ્ધપણું પ્રાપ્ત થાય છે. કેમકે અબદ્ધને મુક્તિ શબ્દનો અર્થ લાગુ નહીં પડવાથી તાત્ત્વિક મુક્તિ ઘટતી નથી. જે બંધ રહિત હોય તેને કોનાથી મુક્ત થવાનું હોય?
मूलम् : (५२) अणाइमं बंधो पवाहेणं अईयकालतुल्लो । अबद्धबंधणे अमुत्ती पुणोबंधपसंगाओ । अविसेसो बद्धमुक्काणं । अणाइजोगे वि विओगो कंचणोवलनाएणं
छायाः (५२) अनादिमान् बन्धः प्रवाहेणातीतकालतुल्यः । अबद्धबन्धने वाऽमुक्तिः पुनर्बन्धप्रसङ्गतः । अविशेषश्च बद्धमुक्तयोः । अनादियोगेऽपि वियोगः काञ्चनोपलज्ञातेन । ઝાઈ: વંધો =
આ બંધ પવારેvi = પ્રવાહની અપેક્ષાએ મમતાસ્ત્ર = અતીતકાળને તુલ્ય सूत्रम्-५
Page #199
--------------------------------------------------------------------------
________________
મફE = અનાદિમાન છે, અનાદિકાળનો છે.
તેમ જ નવવંધળે વા = અબદ્ધને બંધ થાય એમ માનવામાં પુણવંધપલંગામો = સિદ્ધને પણ ફરીથી બંધનો પ્રસંગ પ્રાપ્ત
થવાથી મનુત્તી = મુક્તિનો જ અભાવ થઈ જાય તેથી વિમુali = બદ્ધ અને મુક્તમાં વિણેલો = કાંઈપણ વિશેષ તફાવત રહે નહીં. જો
બંધને અનાદિ માનશો તો તે બંધ સ્વાભાવિક હોવાથી મોક્ષ થશે જ
નહીં. ફિગો કવિ = અનાદિ બંધ છતાં પણ વગોવત્તનાપુi = સુવર્ણ અને પથ્થરના દાંત વડે વિમો = બંધનો વિયોગ થશે.
ભાવાર્થ : વળી આ બંધ પ્રવાહની અપેક્ષાએ અતીત કાળની જેમ અનાદિકાળનો છે. ભૂતકાળ ક્યારથી શરૂ થયો? તેનો પ્રારંભ જેમ નથી અર્થાત્ અનાદિ છે, તેમ
१९४
श्री पञ्चसूत्रम्
Page #200
--------------------------------------------------------------------------
________________
જીવોને કર્મબંધ ક્યારથી થયો તેનો પ્રારંભ નહીં હોવાથી તે બંધ પણ અનાદિ છે. તેમજ વળી જીવો પ્રથમ અબદ્ધ - બંધરહિત હતા અને પછી તેમને બંધ થયો એમ માનીએ તો સિદ્ધના જીવો પણ અબદ્ધ છે તેથી તેમને પણ ફરીથી બંધની પ્રાપ્તિ હોવી જોઈએ અને તેમ થવાથી બદ્ધ અને સિદ્ધ જીવો વચ્ચે કાંઈપણ તફાવત રહે નહીં. અહીં કોઈ શંકા કરે કે - જ્યારે બંધ અનાદિ છે ત્યારે તેનું કારણ કાંઈપણ નહીં હોવાથી તે બંધ સ્વાભાવિક કહેવાશે. અને એમ કહેવાથી સ્વાભાવિકપણાને લીધે જ તે બંધનો મોક્ષ પણ નહીં થાય. આનો ઉત્તર છે કે – બંધ અનાદિ છતાં પણ સુવર્ણ અને પથ્થરના દૃષ્ટાંત વડે બંધનો વિયોગ સંભવે છે. જેમ સુવર્ણ અને પથ્થર-માટીનો સંયોગ અનાદિ કાળનો છે, તો પણ અગ્નિના સંયોગથી તેનો વિયોગ થઈ કેવળ સુવર્ણ જુદું પડે છે, તેમ તપઆદિક ક્રિયાના સંયોગથી બંધનો વિનાશ થઈ આત્મા કેવળ શુદ્ધ નિર્લેપ થઈ રહે છે. તેમાં કાંઈ પણ વિરોધ દેખાતો નથી.
मूलम् : (५३) ण दिदिक्खा अकरणस्स । ण यादिट्ठम्मि एसा । ण सहजाए णिवित्ती । ण निवित्तीए आयट्ठाणं । ण सूत्रम्-५
१९५
Page #201
--------------------------------------------------------------------------
________________
यण्णहा तस्सेसा। ण भव्वत्ततुल्ला णाएणं । ण केवलजीवरुवमेयं । ण भाविजोगावेक्खाए तुल्लत्तं, तदा केवलत्तेण सयाऽविसेसाओ । तहासहावकप्पणमप्पमाणमेव । एसेव दोसो परिकप्पियाए । परिणामभेया बंधादिभेदो त्ति साहू, सव्वणयविसुद्धीए णिरुवचरिओभयभावेणं।
छाया : (५३) न दिदृक्षाऽकरणस्य । न चादष्टे एषा । न सहजाया निवृत्तिः । न निवृत्तौ आत्मस्थानम् । न चान्यथा तस्यैषा, न भव्यत्वतुल्या न्यायेन, न केवलजीवरूपमेतत्, न भावियोगापेक्षयातुल्यत्वं, तदा केवलत्वेन न सदाऽविशेषतः तथास्वभावकल्पनमप्रमाणमेव । एष एव दोषः परिकल्पितायां, परिणामभेदाद्वन्धादिभेद इति साधु । सर्वनयविशुद्ध्या निरुपचरितोभयभावेन । शब्दार्थ : अकरणस्स = द्रियहितने न दिदिक्खा = દિદક્ષા હોઈ શકે નહીં. અબદ્ધને
ઇંદ્રિયો જ હોય નહીં તો પછી દિક્ષા
ક્યાંથી હોય? अदिट्ठम्मि = પ્રયંમ કોઈ વખત નહિ જોયેલમાં
श्री पञ्चसूत्रम्
१९६
Page #202
--------------------------------------------------------------------------
________________
ન સા = સરંગાઈ =
ર વિવિત્તી = નિવિર =
न आयट्ठाणं =
N =
જોવાની ઇચ્છા હોતી નથી દિદક્ષા સ્વાભાવિક માનવાથી ચૈતન્યની જેમ તેની નિવૃત્તિ જ નહીં થાય દિદક્ષાની નિવૃત્તિ માનીએ તો તે આત્માથી જુદી નહીં હોવાથી આત્માનું સ્થાન જ નહીં રહે. દિદક્ષાની નિવૃત્તિની સાથે આત્માની પણ નિવૃત્તિ-અભાવ થશે. અને અન્યથા, દિદક્ષાની નિવૃત્તિ થયે આત્માનું સ્થાન રહેતું હોય અર્થાત્ આત્મા રહેતો હોય તે આત્માની આ દિદક્ષા નહીં કહેવાય. શંકા-આત્મા અને દિદક્ષાનો અભેદ છતાં ભવ્યત્વની જેમ દિદક્ષાની નિવૃત્તિ થવાથી દોષ નહીં આવે. ઉત્તર - આ દિદક્ષા
१९७
તસ્ય = અક્ષા = ન =
सूत्रम्-५
Page #203
--------------------------------------------------------------------------
________________
નાણvi = ન્યાય વડે જોતાં ને ત્રિરંતુ = ભવ્યત્વ જેવી નથી gi =
આ ભવ્યત્વ ર જેવા નીવર્ષ = કેવળ, સર્વથા જીવરૂપ જ નથી,
| દિક્ષા તો કેવળ જીવરૂપ જ છે. માવિનો વિવાહ -ભાવી યોગની અપેક્ષાએ મહદાદિકનો
સંબંધ થાય છે ત્યારે માત્ર એકલી
દિદક્ષા જ હોવાથી ન તુi = દિક્ષાને ભવ્યત્વની સાથે તુલ્યતા નથી તથા =
તે વખતે, ભાવી યોગને અભાવે વતત્તેજ = કેવળપણાએ કરીને સયા =
સદા વિણેલો = અવિશેષપણું, સ્વાભાવિકપણું છે માટે
સંસારથી મુક્ત થયા પછી પણ દિક્ષાની આપત્તિ-પ્રાપ્તિ થશે કે જે દિદક્ષા મહદાદિકનો યોગ થયા પછી પણ તેમાં વિકાર જોવાને લીધે કેવલ અવસ્થામાં,
મુક્ત અવસ્થામાં નિવૃત્ત થશે. १९८
श्री पञ्चसूत्रम्
Page #204
--------------------------------------------------------------------------
________________
તહાસહાવળખળ = તેવા સ્વભાવની કલ્પના કરવી તે અપ્રમાણ જ છે
अप्पमाणमेव
परिकप्पिआए
તેવી કલ્પિ દિદક્ષા માનવામાં પ્રમાણનો અભાવ એ જ દોષ આવે છે. તેથી
एसेव
दोसो
=
=
परिणामभेआ बंधाइओ
=
=
=
=
આત્માના પરિણામના ભેદથી બંધાદિકનો, બંધ-મોક્ષનો ભેદ છે એમ કહેવું તે સારું છે. ન્યાયયુક્ત છે.
ત્તિ સાહુ = સવ્વનયવિસુદ્ધિમ્ = સર્વ નયની વિશુદ્ધિએ કરીને निरुवचरिओ भयभावेणं =
ઉપચારરહિત બંનેની બંધ-મોક્ષની સિદ્ધિ થાય છે
ભાવાર્થ : ફરી શંકા કરે છે કે - પ્રથમ અબદ્ધ જીવને દિદક્ષા એટલે જોવા-જાણવાની ઇચ્છા પ્રગટ થવાથી તેને બંધ થાય છે અને બંધ થઈને પછી મુક્ત થયેલાને તે દિદક્ષા ઉત્પન્ન થતી નથી. તેથી તેને ફરીથી બંધ થશે નહીં – એ રીતે બદ્ર-મુક્તનો તફાવત રહેશે, અને કાંઈ દોષ આવશે નહીં માટે બંધને સાદિ માનવો યોગ્ય છે. આ શંકાનો ઉત્તર આપે
सूत्रम् - ५
१९९
Page #205
--------------------------------------------------------------------------
________________
છે કે પ્રથમ અબદ્ધ જીવ ઇંદ્રિયરહિત હોવાથી તેને દિક્ષા ઉત્પન્ન થાય જ નહીં. કેમ કે જોવાની ઇચ્છા તે દિક્ષા કહેવાય છે. તે ઇંદ્રિયોથી જ થઈ શકે છે. ફરી શંકાકાર કહે છે કે તે દિદક્ષા સ્વાભાવિક જ કહેશું, આત્માનો ધર્મ માની આત્માની સાથે જ રહેલી છે એમ માનવામાં શો દોષ છે? તેનો ઉત્તર આપે છે કે - જો દિદક્ષાને સ્વાભાવિક માનશું તો જેમ ચૈતન્ય સ્વાભાવિક હોવાથી તેની કદાપિ નિવૃત્તિ થતી નથી તેમ દિદક્ષા પણ સ્વાભાવિક હોવાથી તેની કદાપિ નિવૃત્તિઅભાવ થશે નહિ. છતાં દિક્ષિાની નિવૃત્તિ થશે એમ માનીએ તો તે આત્માથી જુદી નહીં હોવાથી આત્માનું સ્થાન જ નહીં રહે. અર્થાત તેની નિવૃત્તિ સાથે જ આત્માની પણ નિવૃત્તિઅભાવ થશે. અન્યથા જો દિકક્ષાની નિવૃત્તિ થયા છતાં પણ આત્માનું સ્થાન રહેતું હોય - આત્મા રહેતો હોય તો તે દિક્ષા આત્માની નહીં કહેવાય. અહીં કોઈ શંકા કરે કે – આત્મા અને દિક્ષાનો અભેદ છતાં પણ જેમ મોક્ષ પ્રાપ્ત થતાં ભવ્યત્વ નિવૃત્ત થાય છે તેમ દિદક્ષા પણ નિવૃત્ત થશે તેથી કાંઈ દોષ આવશે નહિ. અર્થાત્ આત્માનું સ્થાન રહેશે. તે ઉપર આચાર્ય મહારાજ જવાબ આપે છે કે - આ દિક્ષા ૨૦૦
श्री पञ्चसूत्रम्
Page #206
--------------------------------------------------------------------------
________________
ન્યાયથી જોતાં ભવ્યત્વ જેવી નથી. કેમ કે આ ભવ્યત્વ કેવળસર્વથા જીવરૂપ નથી અને દિદક્ષા તો કેવળ જીવરૂપ છે. (તેથી મોક્ષમાં ભવ્યત્વ નહીં રહે, પણ દિદક્ષા તો રહેશે.) કારણ કે ભાવી યોગની અપેક્ષાએ શુદ્ધ આત્માને જ્યારે મહત્તત્ત્વ, અહંકાર વિગેરેનો સંબંધ થાય છે ત્યારે માત્ર એલી દિદક્ષા જ હોય છે તેથી દિદક્ષા અને ભવ્યત્વ એ બંને સરખાં નથી. તેમાં યુક્તિ છે કે - જ્યારે ભાવી યોગ નહોતો ત્યારે એકલી સ્વાભાવિક જ દિદક્ષા હતી. તેથી કેવલત્વને લીધે જ સ્વાભાવિકપણું હોવાથી સંસારથી મુક્ત થયા પછી પણ દિદક્ષા હોવી જ જોઈશે, તેની નિવૃત્તિ થઈ શકશે નહીં. આ જવાબ ઉપર શંકાકાર કહે છે કે – આ દિદક્ષાનો એવો જ સ્વભાવ છે કે તે દિદક્ષા મહદાદિકનો યોગ થયા પછી તેમાં વિકાર જોવાને લીધે મુક્તઅવસ્થામાં નિવૃત્ત થશે. તે ઉપર આચાર્ય મહારાજ કહે છે કે – કેવળપણું સમાન છતાં આવા સ્વભાવની જે કલ્પના કરવી એટલે કે એક કેવળ અવસ્થામાં દિદક્ષાનો ભાવ અને એક કેવળ અવસ્થામાં દિદક્ષાનો અભાવ આવી જે કલ્પના કરવી તે અપ્રમાણ છે. કેમ કે એમ માનવાથી તો આત્મા થકી દિદક્ષા ભિન્ન થઈ જશે. सूत्रम् - ५
२०१
Page #207
--------------------------------------------------------------------------
________________
બન્નેનો અભેદ રહેશે નહિ. માટે આવી કલ્પિત દિદક્ષા માનવામાં અપ્રમાણરૂપ દોષ આવે છે. તેથી તેવી કલ્પના અકિંચિત્કર છે. તેથી આત્માના પરિણામના ભેદથી બંધ અને મોક્ષનો ભેદ માનવો એ જ ન્યાયયુક્ત છે. અર્થાત્ આત્માના અમુક પરિણામથી બંધ અને અમુક પરિણામથી મોક્ષ થાય છે. આ રીતે સર્વનયની વિશુદ્ધિએ કરીને ઉપચારરહિત - યથાર્થપણે બંધ અને મોક્ષ એ બંને સિદ્ધ थाय छे.
मूलम् : (५४) ण अप्पभूयं कम्मं । ण परिकप्पियमेयं । ण एवं भवादिभेदो । ण भवाभावो उ सिद्धी । ण तदुच्छेदे अणुप्पाओ । ण एवं समंजसत्तं । णाणादिमं भवो । ण हेउफलभावो । तस्स तहासहावकप्पणमजुत्तं, णिराहारनयत्तओ णिओगेणं । तस्सेव तहाभावे जुत्तमेयं । सुहममट्ठपयमेयं । विचिंतियव्वं महापण्णाएं त्ति ।
छाया : (५४) नात्मभूतं कर्म । न परिकल्पितमेतत् । नैवं भवादिभेदः । न भवाभाव एव सिद्धिः । न तदुच्छेदेऽनुत्पादः । नैवं समञ्जसत्त्वं । नानादिवान् भवः । न २०२
श्री पञ्चसूत्रम्
Page #208
--------------------------------------------------------------------------
________________ हेतु फलभावः / तस्य तथास्वभावकल्पनमयुक्तं निराधारोऽन्वयः कृतो नियोगेन / तस्यैव तथाभावे युक्तमेतत् सूक्ष्ममर्थपदमेतत् विचिन्तितव्यं महाप्रज्ञयेति / ાિર્થ : = કર્મ न अप्पभूअं = આત્મભૂત નથી, જ્ઞાનસ્વરૂપ નથી = આ કર્મ ન પરિપૂએ = કલ્પિત-અસતુ-વાસનાદિરૂપ નથી પર્વ = એ પ્રમાણે, જ્ઞાનસ્વરૂપ કે કલ્પિત માનવાથી 7 મવવિષેનો = ભવાદિકનો ભેદ નહીં થાય મવામાવો 3 = ભવનો અભાવ જ . न सिद्धी = સિદ્ધિ - મોક્ષ છે એમ પણ નથી तदुच्छेदे = તે સંતાનનો ઉચ્છેદ થયે મનુષ્કામો = તે સંતાનની ફરી ઉત્પત્તિ નહીં થાય એમ નહીં. ફરીથી પણ ઉત્પત્તિ થશે. જેમકે સંતાન સ-વિદ્યમાન છતાં તેનો ઉચ્છેદ થાય તેમ અસત-અવિદ્યમાન सूत्रम्-५ 203
Page #209
--------------------------------------------------------------------------
________________ ન = છતાં પણ તેની ઉત્પત્તિ થશે એમ માનવામાં કાંઈ વિરોધ નથી. પુર્વ = એવી માન્યતા મંગd = ન્યાયયુક્ત નથી अणाइमंत = અનાદિમાન ભવો = ભવ નહીં થાય, સંતાનની ઉત્પત્તિ કોઈક જ વખત થશે. નહેતુ માવો = છેલ્લા તથા પહેલા ક્ષણનો કારણ કાર્યભાવ ન હોવાથી હેતુ અને ફળપણું ઘટશે નહિ તસ્ય = તે સંતાનની તહાસફાર્વપ્રપ = તેવા પ્રકારના સ્વભાવની કલ્પના કરવી તે અનુd = અયોગ્ય છે ત્રિય = અન્વયને-સંતાનને નિમvi - અવશ્ય નિરહિાર = નિરાધાર 204 श्री पञ्चसूत्रम्
Page #210
--------------------------------------------------------------------------
________________ કરી નાંખ્યો તેથી તસેવ = તે આત્માના જ तथाभावे = તથા પ્રકારપણાને વિષે - આ કલ્પના કરવી નુત્ત = યોગ્ય છે एअं सुहुमं = આ સૂક્ષ્મ મgયું = અર્થપદ महापण्णाए = મોટી સૂક્ષ્મ બુદ્ધિએ કરીને વિિિતમä = વિચાર કરવા લાયક છે ભાવાર્થ: આ સંબંધમાં દ્રવ્યાસ્તિક મતની અપેક્ષાએ પ્રરૂપણા કરી. હવે પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ કહે છે - કર્મ આત્મભૂત-જ્ઞાનસ્વરૂપ નથી તથા તે કર્મ કલ્પિત પણ નથી, અસત્ વાસનાદિરૂપ પણ નથી. એ પ્રમાણે કર્મને જ્ઞાનસ્વરૂપ કે કલ્પિત માનવાથી ભવાદિકનો ભેદ થઈ શકશે નહીં. તથા વળી કોઈ ભવના અભાવને જ મુક્તિરૂપ માને છે, બુઝાઈ ગયેલા દીવાની જેમ આત્માના સંતાનનો જે ઉચ્છેદ - વિનાશ એ જ મુક્તિ, એમ જે માનવું सूत्रम्-५ 205
Page #211
--------------------------------------------------------------------------
________________ તે પણ અસત્ય છે. સંતાનના ઉચ્છેદને મોક્ષ માનવામાં સંતાનનો ઉચ્છેદ થયા પછી પણ તે સંતાનની ફરીથી ઉત્પત્તિ થશે. જેમ છતા સંતાનનો પણ ઉચ્છેદ-વિનાશ થાય તેમ અછતા સંતાનની ઉત્પત્તિ પણ થાય એમ માનવામાં કાંઈ પણ વિરોધ નથી. ત્યારે શંકાકાર કહે છે કે - ભલે અછતા સંતાનની ઉત્પત્તિ થાય. તેમાં શો વિરોધ છે? ઉત્તર - એમ માનવું ન્યાયયુક્ત નથી. કેમકે તેમ માનવાથી સંતાનની ઉત્પત્તિ કોઈક જ વખત થશે, તેથી અનાદિ ભવ સિદ્ધ નહીં થાય. તથા સંતાનના ઉચ્છેદનો છેલ્લો ક્ષણ અને ઉત્પત્તિનો પહેલો ક્ષણ એ બંને કારણ અને કાર્યરૂપ નહીં હોવાથી છેલ્લી ક્ષણ હેતુરૂપ (કારણરૂપ) અને પહેલો ક્ષણ ફળરૂપ (કાર્યરૂપ) નહીં થાય. અહીં શંકાકાર કહે છે કે - તથા પ્રકારનો જ તેનો સ્વભાવ માનશું. તો તે પર આચાર્ય મહારાજ કહે છે કે - તે સંતાનનો તેવો જ સ્વભાવ છે એવી જે કલ્પના કરવી તે યોગ્ય નથી. કેમ કે તેવી કલ્પનાથી તો તે સંતાન અવશ્ય નિરાધાર થઈ જાય છે. “સ્વ” એટલે પોતાનો “ભાવ” એટલે સત્તા તે સ્વભાવ કહેવાય છે. તેથી તે સંતાન નિવૃત્તિસ્વભાવવાળો પણ 206 श्री पञ्चसूत्रम्
Page #212
--------------------------------------------------------------------------
________________ કહેવો અને પોતાની સ્વાભાવિક સત્તાવાળો પણ કહેવો. એ રીતે તો સ્વભાવ શબ્દનો અર્થ જ નહીં રહેવાથી તે અવશ્ય નિરાધાર જ થઈ જાય છે. તેથી આત્માના જ તથા પ્રકારના સ્વભાવની કલ્પના કરવી યોગ્ય છે. આ સૂક્ષ્મ અર્થ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવા લાયક છે. - मूलम् : (55) अपज्जवसियमव(व) सिद्धसुक्खं / एत्तो चेवुत्तमं इमं / सव्वहा अमुस्सुगत्ते अणंतभावाओ / लोगंतसिद्धिवासिणो एए / जत्थ एगो तत्थ णियमा अणंता। अकम्मुणो गई पुव्वपओगेण अलाबुप्पभिइणायओ। नियमो अओ चेव / अफुसमाणगईए गमणं / उक्करिसविसेसओ इयं / अव्वोच्छेदो भव्वाणं अणंतभावेण / एयमणंताणतयं / समया एत्थ णायं / भव्वत्तं जोगयामेत्तमेव के सिंचि, पडिमा जोग्गदारुणिदंसणेणं / ववहारमयमेयं / एसो वि तत्तंगं, पवित्तिविसोहणेण अणेगंतसिद्धिओ निच्छयंगभावेण / परिसुद्धो उ केवलं / एसा आणा इह भगवओ समंतभद्दा तिकोडिपरिसुद्धीए अपुणबंधगाइगम्मा / छाया : (55) अपर्यवसितमेव सिद्धसौख्यं / अत एवोत्तममिदं / सर्वथाऽनुत्सुकत्वे (सति) अनन्तभावात् / सूत्रम्-५ 207
Page #213
--------------------------------------------------------------------------
________________ लोकान्तसिद्धिवासिन एते / यत्र चैकस्तत्र नियमादनन्ताः अकर्मणो गतिः पूर्वप्रयोगेणालाबुप्रभृतिज्ञाततः / नियमोऽत एवास्पृशद्गत्या गमनं / उत्कर्षविशेषत इयं / अव्यवच्छेदो भव्यानामनन्तभावेन / एतदनन्तानन्तकं समया अत्र ज्ञातं / भव्यत्वं योग्यतामात्रमेव केषाञ्चित् प्रतिमायोग्यदारुनिदर्शनेन / व्यवहारमतमेतत् / एषोऽपि तत्त्वाङ्ग प्रवृत्तिविशोधनेनानेकान्तसिद्धितो निश्चयाङभावेन। परिशुद्धस्तु के वलं / एषाऽऽज्ञा इह भगवतः समन्तभद्रा त्रिकोटिपरिशुद्ध्याऽपुनर्बन्धकादिगम्या / शब्दार्थ: एव = આ પ્રમાણે सिद्धसुखं = सिद्धन सुप अपज्जवसि = अनंतुं - संत विनानु छ इत्तो चेव = એ જ કારણ માટે इमं = એ સુખ उत्तमं = સર્વોત્તમ છે सव्वहा = સર્વથા પ્રકારે अणुस्सुगत्ते = उत्सुतारतिय 208 श्री पञ्चसूत्रम्
Page #214
--------------------------------------------------------------------------
________________ ૦ના મiતમાવાનો = તે સુખનું અનંતપણું છે માટે gg = આ સિદ્ધો નોબતસિદ્ધિવાળો = લો કને છેડે રહેલા સિદ્ધિક્ષેત્રમાં વસનારા છે નલ્થિ = જ્યાં પળો = એક સિદ્ધનો જીવ રહેલો છે तत्थ निअमा = ત્યાં નિશ્ચ મviતા = બીજા અનંતા સિદ્ધજીવો રહેલા છે ૩મુળ = કર્મરહિત તે સિદ્ધજીવની ન = અહીંથી ત્યાં સુધી ગતિ થવી તે પુત્રપગોળ = પ્રથમના પ્રયોગ કરીને તેમ જ અનામિનાયો = અલાબુ-તુંબડું એ આદિના દષ્ટાંત વડે જાણવી નો વેવ = આ દષ્ટાંતથી જ સમાનારૂં = કોઈને નહીં સ્પર્શ કરતી એવી ગતિ OL SL L મvi = निअमो = सूत्रम्-५ સિદ્ધિક્ષેત્રમાં જવું એ નિયમ - નિશ્ચય છે 209
Page #215
--------------------------------------------------------------------------
________________ રૂä = આ અસ્પૃશત્ ગતિ ૩áરિવિલેપમો = ઉત્કર્ષવિશેષથી વિશેષ પ્રકાની ઉત્કૃષ્ટ ગતિ હોવાથી સંભવે છે મિત્રા = ભવ્ય પ્રાણીઓનું અનંતભાવે = અનંતપણું છે માટે એવુછેગો = ભવ્યનો વિચ્છેદ-રહિતપણું નહીં થાય વ્ર = આ ભવ્યનું અનંતપણું अणंताणंतयं = અનંતાનંતક છે લ્થ = એમાં સમયા = સમયો જ નાય = पडिमाजुग्गदारुनिदंसणेण - પ્રતિમા યોગ્ય કાઇના દૃષ્ટાંત વડે केसिंचि = કેટલાક જીવોને મળd = આ ભવ્યત્વ કોયામિત્તવ = યોગ્યતા માત્ર જ છે વવહારમયં = વ્યવહારનયનો મત છે દૃષ્ટાંત છે. 210 श्री पञ्चसूत्रम्
Page #216
--------------------------------------------------------------------------
________________ gોગવિ = આ વ્યવહારનય પણ પવિત્તિવિલી =પ્રવ્રજયાદિક દેવાથી પરલોક સંબંધી | પ્રવૃત્તિને વિશોધન કરનાર હોવાથી ૩ળે સિદ્ધીગો = અનેકાંત-સ્યાદ્વાદ-મતની સિદ્ધિ થવાથી નિઝર્થ ભાવે = નિશ્ચયનયનું અંગ હોવાથી તત્તi = તત્ત્વાંગ-પરમાર્થ જે મોક્ષ તેનું અંગ છે પરિશુદ્ધો 3 = પરિશુદ્ધ નિશ્ચય = નિશ્ચયનય તો વસં = ફત, આશાની અપેક્ષાવાળો પુરાલંબનરૂપ છે ક્ષા = આ બંને નયવાળી અથવા આ સર્વ પંચસૂત્રમાં કહેલી નવમો = ભગવાનની બાળ = આજ્ઞા તિલિરિયુદ્ધ = કષ, છેદ અને તાપરૂપ ત્રણ કોટીની શુદ્ધિ વડે સમંતમા = ચારે તરફથી સર્વથા નિર્દોષ છે અને सूत्रम्-५ 211
Page #217
--------------------------------------------------------------------------
________________ ૩મપુણવંધાણા = અપુનર્ભધાદિક જીવો વડે જાણી શકાય તેવી છે. ભાવાર્થ: આ પ્રમાણે સિદ્ધનું સુખ અનંતું છે. એ જ કારણ માટે ઉત્સુકતારહિતપણું અને અનંતપણું હોવાથી આ સિદ્ધિનું સુખ સર્વોત્તમ છે. આવા સુખવાળા તે સિદ્ધજીવો ચૌદ રજુ પ્રમાણ લોકને અંતે રહેલા સિદ્ધિ નામના ક્ષેત્રમાં વસે છે. કેવી રીતે રહેલા છે? તે કહે છે કે જ્યાં એક સિદ્ધનો જીવ રહેલો છે ત્યાં નિશે બીજા અનંતા સિદ્ધ જીવો રહેલા છે. તે વિષે કહ્યું છે કે - “જયાં એક સિદ્ધ છે, ત્યાં ભવના ક્ષયથી મુક્ત થયેલા અનંત જીવો સુખને પામ્યા છે. અન્યોન્ય બાધા-પીડા રહિત સુખે કરીને રહેલા છે. અહીં કોઈ શંકા કરે કે - કર્મરહિત થયેલા જીવોની લોકાંત સુધી ગતિ શી રીતે હોય? ઉત્તર - કમરહિત થયેલા સિદ્ધની અહીંથી લોકાંત સુધી ગતિ તથા પ્રકારના સ્વભાવને લીધે પૂર્વપ્રયોગ થઈ શકે છે. (જેમ ધનુષથી છૂટેલું બાણ પૂર્વપ્રયોગ કરીને દૂર સુધી જાય છે) તથા અલાબુ-તુંબડાને આઠમાટીના લેપ કરી પાણીમાં મૂકીએ તો તે તળિયે જઈને બેસે છે. પછી તેના લેપ અનુક્રમે દૂર થવાથી તે ઉપર श्री पञ्चसूत्रम् 212
Page #218
--------------------------------------------------------------------------
________________ આવતું જાય છે. અને આઠે લેપ દૂર થવાથી તે છેક પાણીની ઉપર આવી જાય છે. તેમ આઠે કર્મરહિત થયેલો જીવ લોકને છેડે પહોંચે છે. શંકા - સિદ્ધિક્ષેત્રથી પણ ઊંચે તેનું ગમન કેમ થતું નથી ? ઉત્તર - તે અલાબના દૃષ્ટાંતથી જ જેમ તે જળ ઉપર આવ્યા પછી તેની ઉપર જતું નથી તેમ સિદ્ધના જીવો લોકાંતે પહોંચ્યા પછી આગળ ધર્માસ્તિકાય ન હોવાથી તેની ગતિ થઈ શકતી નથી. શંકા- ઉપરાઉપર મૂકેલા કમળના સો પત્રને વીંધવાના દાંત વડે પણ એક સમયમાં તેની તેટલી મોટી ગતિ શી રીતે થઈ શકે? ઉત્તર - સિદ્ધના જીવ અસ્પૃશદ્ ગતિ વડે - કોઈને સ્પર્શ કર્યા વિના જ સિદ્ધિક્ષેત્ર પ્રત્યે જાય છે. અને આ કમળપત્ર વીંધવાનું દૃષ્ટાંત તો સ્પર્શવાળી ગતિની અપેક્ષાએ છે. તેથી તે દૃષ્ટાંત અહીં ઘટતું નથી. શંકા - ત્યારે આવી અસ્પૃશદ્ ગતિ શી રીતે સંભવે ? ઉત્તર - વિશેષ પ્રકારની ઉત્કૃષ્ટ ગતિ હોવાથી આવી અસ્પૃશદ્ ગતિ સંભવે છે. શંકા સિદ્ધના જીવ તો ફરીથી કોઈપણ વખત સંસારમાં આવવાના નથી અને કાળ અનાદિ છે તેથી પ્રાયે છ માસની અંદર (અર્થાત અમુક વખતે) અનેક જીવોની સિદ્ધિ થવાથી सूत्रम्-५ 213
Page #219
--------------------------------------------------------------------------
________________ ભવ્યજીવ કોઈ બાકી સંસારમાં રહેશે નહીં. ઉત્તર - તથાપ્રકારે-શ્રેણિબંધ ભવ્યજીવો સિદ્ધિમાં જાય છે. તો પણ અહીં જીવો અનંતાનંત હોવાથી ભવ્યનો વિચ્છેદ થશે નહીં. શંકા - વનસ્પત્યાદિકને વિષે અનંતકાળની કાયસ્થિતિ છે તો પણ તેનો ક્ષય થાય છે તેમ અનંતી ભવ્યરાશિનો પણ ક્ષય કેમ નહીં થાય? ઉત્તર - આ ભવ્ય જીવોનું અનંતક સમયની જેમ અનંતાનંતક છે. એટલે કે જેમ ક્ષણે ક્ષણે સમયોનો અતિક્રમ થયા છતાં પણ અનંતાનંતક હોવાથી તેનો ક્ષય થવાનો નથી, તેમ ભવ્યજીવોનો પણ ક્ષય થવાનો નથી. શંકા- “વીતી ગયેલી ઋતુઋતુઓ ફરી ફરીને આવે છે અને ક્ષય પામેલો ચંદ્ર ફરી ઉદય પામે છે, પરંતુ નદીનું જળ અને મનુષ્યનું આયુષ્ય એ ગયું છતું પાછું આવતું નથી.” આ પ્રમાણે પંડિતોએ કહ્યું છે. છતાં કેમ કહેવાય છે કે ગયો કાળ પાછો આવતો નથી ? ગયેલો કાળ તો પાછો આવે છે. ઉત્તર - એ તો માત્ર વ્યવહારથી જ કહેવાય છે કેમ કે તે જ કાળ પાછો આવતો નથી. માત્ર તે નામની ઋતુ વિગેરે આવે છે. જો કાળ પાછો આવતો હોય તો કાળનો સ્વભાવ બાલ્યાદિક અવસ્થા કરનાર હોવાથી તે 214 श्री पञ्चसूत्रम्
Page #220
--------------------------------------------------------------------------
________________ બાલ્યાદિક અવસ્થા જ નિવૃત્ત નહીં થાય. નિવૃત્ત થયેલી ફરીથી પાછી આવશે. માટે ગયેલો કાળ પાછો આવે છે એમ સમજવું નહીં. વળી આ ભવ્યત્વ કેટલાક જીવોને યોગ્યતા માત્ર જ હોય છે. એટલે કે તેઓ ભવ્ય છતાં કદાપિ સિદ્ધિપદ પામવાના જ નથી. શંકા જો એમ છે તો અભવ્યમાં અને તેવા ભવ્યમાં શો તફાવત? ઉત્તર - જેમ પ્રતિમા કરી શકાય એવું ગાંઠ આદિ દોષરહિત કાષ્ઠ છતાં પણ તેવી સામગ્રી નહીં મળવાથી તેની પ્રતિમા થતી નથી. તેમ તેવા ભવ્યો (જાતિભવ્યો) સામગ્રી નહીં મળવાથી મોક્ષ સાધી શકવાના નથી. આ સર્વ હકીકત વ્યવહાર નયને આશ્રી કહે છે. આ વ્યવહારનય પણ અહીં તથા પ્રકારની યોગ્યતાની બુદ્ધિનું ઉત્તમ કારણ હોવાથી તત્ત્વાંગપરમાર્થનું (મોક્ષનું) અંગ છે. તેવા સ્વભાવનો વિશેષ ન હોય તો પ્રતિમા યોગ્ય કાષ્ઠની જેમ અયોગ્ય કાષ્ઠને વિષે પણ તેવી - અયોગ્યતાવાળી બુદ્ધિ નહીં થાય. ઇત્યાદિ સવિસ્તર અન્ય ગ્રંથથી જાણવું. અહીં તો શુદ્ધ ક્રિયાનુષ્ઠાનને આશ્રીને કહ્યું છે કે આ વ્યવહારનય પણ તત્ત્વાંગ છે. તે सूत्रम्-५ 215
Page #221
--------------------------------------------------------------------------
________________ વિષે કહ્યું છે કે - “જો તું જિનમતને અંગીકાર કરતો હો તો તું વ્યવહાર અને નિશ્ચય એ બંને નયને તજીશ નહીં. કારણ કે વ્યવહારનયનો ઉચ્છેદ થવાથી અવશ્ય નિશ્ચય નયનો (અથવા મતાંતરે તીર્થનો) પણ ઉચ્છેદ થશે.”આથી વ્યવહારનય પણ મોક્ષનું અંગ છે. કેમ કે તે વ્યવહારનય પ્રવ્રયાદિક આપવાથી પરલોક સંબંધી પ્રવૃત્તિને શુદ્ધ કરે છે અને એ જ પ્રમાણે નિશ્ચયનયના અંગાણાએ કરીને ન્યાયથી સ્યાદ્વાદ મતની સિદ્ધિ કરે છે. આવી વ્યવહારનયની પ્રવૃત્તિથી અપૂર્વકરણાદિકની પણ પ્રાપ્તિ થાય છે અને પરિશુદ્ધ (નિશ્ચય) નય તો માત્ર આજ્ઞાની અપેક્ષાવાળો પુછાલંબનરૂપ છે. આવી વ્યવહાર અને નિશ્ચય ગર્ભિત આ સર્વ પંચસૂત્રમાં કહેલી ભગવાનની આજ્ઞા અહીં કષ, છેદ અને તાપરૂપ ત્રણ કોટિની શુદ્ધિ વડે સમંતભદ્ર એટલે સર્વથા નિર્દોષ છે તથા અપુનબંધક માર્માભિમુખ અને માર્ગપતિત વિગેરે જીવોએ જ જાણી શકાય તેવી છે. જેઓ ઉત્કૃષ્ટ કર્મસ્થિતિને ખપાવે છે અને ફરીથી તેવી ઉત્કૃષ્ટ કર્મસ્થિતિને બાંધવાના નથી તેઓ અપુનબંધક (સમકિતદષ્ટિ) કહેવાય છે. તેઓ દઢ પ્રતિજ્ઞા श्री पञ्चसूत्रम् 216
Page #222
--------------------------------------------------------------------------
________________ અને સત્ અસત્ નો વિચાર વિગેરે કરનારા હોય છે. તેથી તેઓ જ ભગવાનની આજ્ઞાને જાણી-સમજી શકે છે. પરંતુ જેમને કેવળ સંસાર જ પ્રિય છે એવા ભવાભિનંદી જીવો જાણી શકતા નથી. તેમને તો વિષયોનો જ પ્રતિભાસ થાય એવું જ્ઞાન થાય છે. मूलम् : (56) एयपियत्तं खलु एत्थ लिंगं, ओचित्तपवित्तिविनेयं, संवेगसाहगं नियमा / न एसा अन्नेसि देया / लिंगविवज्जयाओ तप्परिण्णा / तयणुग्गहवाए आमकुंभोदगनासनाएणं / एसा करुण त्ति वुच्चइ एगंतपरिसुद्धा अविराहणाफला तिलोगनाहबहुमाणेणं निस्सेयससाहिग त्ति / पव्वज्जाफलसुत्तं // 5 // छाया : (56) एतत्प्रियत्वं खल्वत्र लिङ्ग, औचित्यप्रवृत्तिविज्ञेयं संवेगसाधकं नियमात् / नैषाऽन्येभ्यो देया लिङ्गविपर्ययात्तत्परिज्ञा / तदनुग्रहार्थमामकुम्भोदकन्यासज्ञातेन, एसा करुणेत्युच्यते / एकान्तपरिशुद्धाऽविराधनाफला त्रिलोकनाथबहुमानेन निःश्रेयससाधिका / इति प्रव्रज्याफलसूत्रम् // 5 // सूत्रम्-५ 217
Page #223
--------------------------------------------------------------------------
________________ ઘણું = एअप्पिअत्तं = આ આજ્ઞાપ્રિયપણું એ જ લ્થ = અહીં અપુનર્ભધાદિકને વિષે તિમાં = ચિહ્ન છે. તથા ओचित्तपवित्तिविनेअं = ઔચિત્ય-પ્રવૃત્તિ વડે તે લિંગ જાણી શકાય છે નિHI = અવશ્ય સંહિi = સંવેગને સાધનારું છે તેથી અક્ષા = આ ભગવંતની આજ્ઞા અલિ = બીજાઓને, અપુનબંધકાદિકથી બીજાઓને, ભવાભિનંદી જીવોને ન ફેમી = આપવા લાયક નથી તપૂરિઘ = તે ભવાભિનંદીની ઓળખાણ તિવિવાયા =અપનબંધાદિકના જે લિંગ કહ્યા છે તેના વિપરીતપણાથી થઈ શકે છે. તેમને આ આજ્ઞા કેમ ન આપવી ? " 218 श्री पञ्चसूत्रम्
Page #224
--------------------------------------------------------------------------
________________ તયપુ હિંદુયાઈ = તે ભવાભિનંદીના અનુગ્રહને માટે आमकुभादगनासनाएण = કાચી માટીના ઘડામાં નાખેલા જળના દૃષ્ટાંતથી જળ નાંખવાની જેમ તેને આજ્ઞા યોગ્ય નથી. રસી = તેમને આ આજ્ઞા ન આપવી તે રુત્તિવૃષ્યક્ = કરુણા-દયા કહેવાય છે તપરિશુદ્ધ = એકાંતશુદ્ધ વિરાળાના = અવિરાધનાના ફળવાળી છે તિનોગનહિ હુમાળf = ત્રિલોકનાથનું બહુમાન કરવાથી નિસ્તેહિ = મોક્ષને આપનારી છે ત્તિ = આ પ્રમાણે પષ્યજ્ઞાનસુd = પ્રવ્રજ્યાના ફળને કહેનારું આ પાંચમું સૂત્ર સમાપ્ત થયું. ભાવાર્થ જેને ભગવાનની આજ્ઞા ઉપર-પ્રવચન ઉપર પ્રીતિ હોય તથા જે તેનું શ્રવણ, અભ્યાસ વિગેરે કરતા હોય તે અપુનબંધકાદિક જાણવા. અર્થાત્ પ્રવચન સંબંધી सूत्रम्-५ 219
Page #225
--------------------------------------------------------------------------
________________ પ્રીતિ, શ્રવણ અને અભ્યાસ એ અપુનબંધકાદિકનું લિંગચિહ્ન - લક્ષણ છે. તે આજ્ઞાપ્રિયત્ન પણ આજ્ઞાના આરાધન વડે તેનું બહુમાન કરવાથી ઉચિત પ્રવૃત્તિઓ કરીને જાણી શકાય છે. ઉચિત પ્રવૃત્તિ વિના આજ્ઞાપ્રિયત્વ હોય તો તે મોહ જ કહેવાય છે. વળી તે આજ્ઞાપ્રિયત્ન અવશ્ય સંવેગને સાધનાર છે. જેને ભગવાનની આજ્ઞા પ્રિય હોય તેને અવશ્ય સંવેગ પ્રાપ્ત થાય છે. આથી જ આ ભગવાનની આજ્ઞા અપુનબંધકાદિક વિના બીજા ભવાભિનંદી જીવોને આપવા લાયક નથી - ઉપદેશ કરવા લાયક નથી. જેનામાં અપુનબંધકાદિકનાં ચિહ્ન વિપરીતપણે હોય - તેનાથી | વિપરીત લક્ષણો હોય તે ભાવાભિનંદી જીવ છે એમ જાણી શકાય છે. કહ્યું છે કે - “ક્ષુદ્ર, લોભી, દીન, મત્સરવાળો, ભયવાન, શઠ, અજ્ઞાની અને નિષ્ફળ આરંભ કરનારો જીવ ભવાભિનંદી કહેવાય છે.” આ ભવાભિનંદીને ભગવાનની આજ્ઞા શા માટે ન આપવી? તે ઉપર કહે છે કે - તેના પર અનુગ્રહને માટે, તેના હિતની ખાતર જ તે આજ્ઞા આપવી યોગ્ય નથી. જેમ કાચી માટીના ઘડામાં જળ નાંખ્યું હોય તો તે જળ તે ઘડાનો જ વિનાશ કરે છે. श्री पञ्चसूत्रम् 220
Page #226
--------------------------------------------------------------------------
________________ તેમ અયોગ્ય માણસને આપેલું આગમનું રહસ્ય તેનો વિનાશ (અહિત) કરે છે. કહ્યું છે કે - જેની મતિ પ્રશાંતસ્થિર ન હોય તેને જે શાસ્ત્રનું રહસ્ય કહેવું તે નવા વરવાળાને ઔષધ આપવાની જેમ અહિતને માટે જ થાય છે. આ કારણથી અયોગ્યને આ આજ્ઞા ન આપવી એ તેના પરની કરુણા જ કહેવાય છે. કેમ કે આ કરુણા તેના અહિતનું નિવારણ કરવાથી એકાંત શુદ્ધ છે. અને તેથી જ સમ્યફ વિચારને લીધે અવિરાધનાનું ફળ આપનારી છે. આવી કરુણા ત્રિલોકનાથનું બહુમાન થવાથી મોક્ષને સાધનારી છે. એટલે કે આગમનું રહસ્ય નહીં જાણનારને આવી કરુણા હોતી નથી. પરંતુ આગમરહસ્ય જાણનાર જ આવી કરુણા કરી શકે છે, તેથી તેનું ભગવાનને વિષે બહુમાન હોય છે અને તેથી જ સાનુબંધ શુભ પ્રવૃત્તિને લીધે તેવી કરણા મોક્ષને સાધી શકે છે. આ પ્રમાણે પ્રવજયાફળ નામનું પાંચમું સૂત્ર સમાપ્ત થયું. .. इति पंचसूत्र समाप्तम् सूत्रम्-५ 221
Page #227
--------------------------------------------------------------------------
_
Page #228
--------------------------------------------------------------------------
_