________________
મફE = અનાદિમાન છે, અનાદિકાળનો છે.
તેમ જ નવવંધળે વા = અબદ્ધને બંધ થાય એમ માનવામાં પુણવંધપલંગામો = સિદ્ધને પણ ફરીથી બંધનો પ્રસંગ પ્રાપ્ત
થવાથી મનુત્તી = મુક્તિનો જ અભાવ થઈ જાય તેથી વિમુali = બદ્ધ અને મુક્તમાં વિણેલો = કાંઈપણ વિશેષ તફાવત રહે નહીં. જો
બંધને અનાદિ માનશો તો તે બંધ સ્વાભાવિક હોવાથી મોક્ષ થશે જ
નહીં. ફિગો કવિ = અનાદિ બંધ છતાં પણ વગોવત્તનાપુi = સુવર્ણ અને પથ્થરના દાંત વડે વિમો = બંધનો વિયોગ થશે.
ભાવાર્થ : વળી આ બંધ પ્રવાહની અપેક્ષાએ અતીત કાળની જેમ અનાદિકાળનો છે. ભૂતકાળ ક્યારથી શરૂ થયો? તેનો પ્રારંભ જેમ નથી અર્થાત્ અનાદિ છે, તેમ
१९४
श्री पञ्चसूत्रम्