________________ અને સત્ અસત્ નો વિચાર વિગેરે કરનારા હોય છે. તેથી તેઓ જ ભગવાનની આજ્ઞાને જાણી-સમજી શકે છે. પરંતુ જેમને કેવળ સંસાર જ પ્રિય છે એવા ભવાભિનંદી જીવો જાણી શકતા નથી. તેમને તો વિષયોનો જ પ્રતિભાસ થાય એવું જ્ઞાન થાય છે. मूलम् : (56) एयपियत्तं खलु एत्थ लिंगं, ओचित्तपवित्तिविनेयं, संवेगसाहगं नियमा / न एसा अन्नेसि देया / लिंगविवज्जयाओ तप्परिण्णा / तयणुग्गहवाए आमकुंभोदगनासनाएणं / एसा करुण त्ति वुच्चइ एगंतपरिसुद्धा अविराहणाफला तिलोगनाहबहुमाणेणं निस्सेयससाहिग त्ति / पव्वज्जाफलसुत्तं // 5 // छाया : (56) एतत्प्रियत्वं खल्वत्र लिङ्ग, औचित्यप्रवृत्तिविज्ञेयं संवेगसाधकं नियमात् / नैषाऽन्येभ्यो देया लिङ्गविपर्ययात्तत्परिज्ञा / तदनुग्रहार्थमामकुम्भोदकन्यासज्ञातेन, एसा करुणेत्युच्यते / एकान्तपरिशुद्धाऽविराधनाफला त्रिलोकनाथबहुमानेन निःश्रेयससाधिका / इति प्रव्रज्याफलसूत्रम् // 5 // सूत्रम्-५ 217