________________
તિ =
શ્રદ્ધા વડે
એ પ્રમાણે સદ્ધાણ = રોગં = મને રુચ્યું છે – પસંદ પડ્યું છે
રિહંતસિદ્ધસમરવું = અરિહંત અને સિદ્ધ સમક્ષ મહું = રૂપ =
એ સર્વ પાપને રિમિ = ગણું છું તુથી ગં = આ દુષ્કત છે કમિવર્ગ = આ ત્યાગ કરવાલાયક એમ કહું છું.
અંત:કરણથી માનું છું. ત્થ =
આ સંબંધમાં મિચ્છામિ દુક્કડં = મારું પાપ મિથ્યા થાઓ
ભાવાર્થ : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, બીજાં ધર્મસ્થાન સામાન્યપણે અધિક ગુણવાળાં, માનવાલાયક, પૂજવાલાયક તથા માતા, પિતા, બંધુ, મિત્ર, ઉપકારી અથવા સામાન્ય રીતે સમ્યકત્વાદિક માર્ગમાં રહેલા જીવો, માર્ગમાં નહીં રહેલા સર્વ જીવો, માર્ગને સાધનાર પુસ્તકાદિક અને માર્ગને નહીં સાધનારા
श्री पञ्चसूत्रम्
२०