________________
વિગોફગળે = ઇષ્ટવિયોગાદિક વેદના જેની વરાણા = ચારિત્રરૂપી આરોગ્યને મુવમ = પામી पवड्ढमाण = ઘણા કર્મવ્યાધિના વિકારની નિવૃત્તિ
થવાથી વૃદ્ધિ પામતો છે સુદમાવે = 0 ચારિત્ર સંબંધી શુભ ભાવ જેનો તાનિબુફા = ચારિત્રારોગ્યની પ્રાપ્તિથી ઉત્પન્ન
થયેલી નિવૃત્તિ વડે, શાંતિ વડે તડવંધવિક્ષેપો = તે ચરણારોગ્યને વિષે વિશેષ પ્રતિબંધ
- આગ્રહ હોવાથી - રાગ બંધાયાથી परीसहोवसग्गभावे वि =
સુધાદિક પરીષહો અને દિવ્યાદિક
ઉપસર્ગો થયા છતાં તત્તસંવેમાગો = તત્ત્વજ્ઞાન હોવાથી સતાવવુઠ્ઠી = કુશલાશયની, ક્ષાયોપથમિક ભાવની
વૃદ્ધિ વડે fથરાયેળ = ચિત્તની સ્થિરતા હોવાથી सूत्रम्-४
१४५