________________
उभयलोगगरहिअत्तं =
લોકના ગર્ષિતપણાને,
બંને નિંદિતપણાને
= =
તથા
અનુદનો પરંપરં = અશુભ યોગની પરંપરાને ચિંતવવી, ચિંતવીને ત્યાગ કરવો.
ભાવાર્થ અકલ્યાણ મિત્રનો - અશુભકારી પાપ મિત્રોનો - અશુભ કરનાર મિત્રનો સંબંધ વર્જવો. નવા પ્રાપ્ત થયેલા અણુવ્રતોને ચિંતવવા તથા અવિરતિપણાને લીધે અનાદિ ભવને વિષે અનાદિકાળથી પ્રાપ્ત થયેલા અગુણોને (દુર્ગુણોને), અકલ્યાણ મિત્રોના ભયંકર સહચારીપણાને – તેમના સંબંધને, પાપની અનુમતિ વિગેરે બંને લોકના ગર્વિતપણાને (નિંદિતપણાને) અને અશુભ યોગની પરંપરાને - અનુબંધને વિચારી એ સર્વનો ત્યાગ કરવો.
मूलम् : (१९) परिहरेज्जा सम्मं लोगविरुद्धे अणुकंपापरे जणाणं, न खिसावेज्ज धम्मं संकिलेसो खु एसा, परमबोहिबीयं अबोहिफलमप्पणोत्ति । एवमालोचेज्जा न खलु एत्तो परो अणत्थो, अंधत्तमेएं संसाराडवीए, जणगमणिट्ठावायाणं, सूत्रम् - २
५१