Book Title: Dharmna Pado Dhammapada
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai
Catalog link: https://jainqq.org/explore/004695/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ I ધમ્મપદ -ધર્મનાં પદો બિહg અખંડાનંદની પ્રાપ્ય ઝતું સાહિત્ય વર્ધક કાર્યાલય ઠે. બદાયે અમઘવાદ અને કાલબાદેáા રોંડ મુંબઈ. Jain Education Interational Page #2 -------------------------------------------------------------------------- ________________ સસ્તુ સાહિત્ય” એટલે “ઊંચામાં ઊંચુ સાહિત્ય ધર્મનાં પદો-ધમેપ ગુજરાતી સરળ અનુવાદ સહિત સંપાદક : પંડિત બેચરદાસ દેશે ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી સતું મોહિત વાઝાવલવા છે. ભટ પાર્ગ પર નિકાહ્નાટક ૩ ૭ એક રૂપિયા Page #3 -------------------------------------------------------------------------- ________________ સં. ૨૦૦૨ પ્રત. ૩૫૦૦ [સર્વ હક્ક સ્વાધીન છે.] મુદ્રક અને પ્રકાશક : ત્રિભુવનદાસે કઠક્કર, સસ્તું સાહિત્ય મુદ્રણાલય, રાયખંડ–અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન માનવજાતના શ્રેષ્ઠતમ આધ્યામિક આચાર્યોમાંના એક ભગવાન બુદ્ધ છે. બૌદ્ધ ધર્મે કેટલા દેશોમાં પોતાની સત્તા જમાવી છે, અથવા કેટલી મોટી સંખ્યા પર પોતાની અસર પાથરી છે, એ બહુ જ ગૌણ હકીકત છે. પરંતુ માનવ માનવ વચ્ચે અને માનવ તથા તેના સર્જક પરમાત્મા વચ્ચે ઘનિષ્ઠ આત્મીયતા હોય એ જ હિંદની આજની પરિસ્થિતિમાં વધુ આવશ્યક છે. આ ત્યારે જ શકય બને, જયારે આપણે સત્ય અને અહિંસાને જીવનમાં ઉતાર્યા હોય–ભગવાન બુદ્ધ ઉપદેશેલી આજ્ઞાનું પાલન કર્યું હોય. આ વિશ્વ દુ:ખેથી પરિપૂર્ણ છે અને એ પરિસ્થિતિનાં કારણેનું પૃથક્કરણ સંશોધાઈ રહ્યું છે, એ દૃષ્ટિએ જોતાં, ધમ્મપદ માને ઉપદેશ ચિંતનની નવી ધારા સ્થાપિત કરે છે. તેમાંથી હજારે નહિ જ લાખાએ પ્રેરણા મેળવી છે. આર્યપ્રણાલીમાં સમાન્ય “ભગવદ્ગતની હરામાં મૂકી શકાય એવું બૌદ્ધ સમાજનું કોઈ પણ પુસ્તક શ્રેય તો તે આ છે. આર્યાવર્તાના પ્રાચીન ઋષિઓના ઉપદેશોને ગુજરાત સમક્ષ રજૂ કરવાની અમારી અભિલાષામાં ભગવાન બુદ્ધના ઉપદેશને કદી વીસરી ન શકાય અને તેથી જ મહામુર્જરાતના વાચકો સમક્ષ તેમનું આ છે કારણ કરતાં અમને આનંદ થાય છે. પંડિતશ્રી એચટીસને જાણીતા વિદ્વાન છે, એ જ નહિ પણ આ વિ પણ તેઓ એક નિષ્ણાત છે. તેમને સહકાર મેળવવા અમે ભાગ્યશાળી થયા છીએ, એ અમારે માટે આનંદપ્રદ છે. જે વિદ્ધાનેરની પ્રાચીન પ્રાર્લીસ્મર “ધમ્મપદના અર્થે પ રાણે નામશે ધનવાની Page #5 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીએ ખૂબ કાળજી લીધી છે, તદુપરાંત, તેમણે માત્ર આ પુસ્તકમાંના સિદ્ધાંત ઉપર જ નહિ, પણ ઉપનિષદ, ગીતા અને મહાભારત જેવા આર્યગ્રંથો અને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંત વિશે અભ્યાસપૂર્ણ અને તુલનાત્મક પ્રસ્તાવના ધમ્મપદનો સ્વાધ્યાય ” નામે લખી આપેલ છે. આ પરિશ્રમ માટે અમે પંડિતજીને હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમણે લખેલી આ પ્રસ્તાવના “આમ ગ્રંથાવલિ'માં ધમપદને સ્વાધ્યાય' એ શીર્ષક નીચે નાની સ્વતંત્ર પુસ્તિકરૂપે પણ પ્રકટ કરેલ છે. દરેક વાચકને અમારી ભલામણ છે, કે તેઓ તે પુસ્તિકા મેળવી લે; કારણ કે આપણા દેશના સામુદાયિક જીવન ઉપર સમગ્રતયા અસર કરનાર આર્યદર્શનના ત્રણ વહેણમાં રહેલી મૂળગત સમાનતા અને મુખ્ય સિદ્ધાંતનો તેમાં તુલનાત્મક અભ્યાસ છે. ન્યુ દિલ્હી, તે “સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી તા. ૫-૫-૪૬ ઈ. મનુ સૂબેદાર (પ્રમુખ) સંપાદકીય આ પુસ્તકમાં પૃષ્ઠ ૧૫ ગાથા ૮ ના તથા પૃષ્ઠ ૧૭ ગાથા ૨ ના અનુવાદમાં “ઉપર”ને બદલે “ઊપર છપાયેલું છે. આ “ઉપર”ને પ્રયોગ કઈ રીતે અશુદ્ધ નથી. વ્યુત્પત્તિને આધારે “ઉપર” શબ્દ પ્રામાણિક રીતે શુદ્ધ છે. “ઊભું” શબ્દ “ઊર્ધ્વ” સાથે સંબંધ રાખે છે તેથી જ તેને “ઉ” દીઘ છે, તેમ “ઉપર” શબ્દ પણ “ઊર્વ” સાથે સંબંધ રાખે છે (જુઓ પાણિનીય અધ્યાય ૫ પાદ ૩ સૂત્ર ૩૧). એટલે વ્યુત્પત્તિની દૃષ્ટિએ જેમ “ઊભું શુદ્ધ છે, તેમ Page #6 -------------------------------------------------------------------------- ________________ ઊપર 'નો પ્રાગ પણ શા માટે શુદ્ધ ન ગણાય? અપભ્રંશપ્રાકૃતમાં “ઉપર” અર્થમાં વપૂરિ અને “ગોપૂરિ શબ્દો છે. ગુજરાતીને “ઉપર” શબ્દ એમની સાથે જ સંબંધ રાખે છે એટલે વ્યુત્પત્તિની દૃષ્ટિએ “ઉપર” પ્રયોગ તદ્દન શુદ્ધ છે. હિંદી અને મરાઠી ભાષામાં પણ “ઉપર”ને પ્રયોગ પ્રચલિત છે, નહિ કે “ઉપર”ને. પૃષ્ઠ ૩પ મા ઊપર “છ” અને ૫૬ મા પૃષ્ઠ પર પથરના એ શબ્દ અશુદ્ધ છપાયેલા છે. તેને બદલે અનુક્રમે “છ” અને “પત્થરના” જોઈએ અને એવા જ પ્રયોગો વ્યુત્પત્તિની દષ્ટિએ તથા ઉચ્ચારણની દૃષ્ટિએ શુદ્ધ છે. સંયુક્ત બે “ઠ” કે બે “થ” મહાપ્રાણ હાઈને બોલી શકાતા નથી, માટે જ પ્રાકૃત ભાષામાં બે સંયુક્ત મહાપ્રાણને બદલે પહેલે અ૯પપ્રાણુ અને બીજો મહાપ્રાણ ખેલવાનું વિધાન કરેલ છે. (જુઓ હેમચંદ્ર પ્રાકૃત વ્યાકરણ અધ્યાય ૮, પાદ ૨, સૂત્ર ૯૦). ગુજરાતી ભાષાને સવિશેષ સંબંધ અપભ્રંશ પ્રાકૃત સાથે છે એટલે આવા ઉચ્ચારણ–પ્રસંગમાં ગુજરાતી ભાષાને તેનાથી જુદી પાડવાનું સંગત લાગતું નથી. વળી, બે છ” ને બદલે “ચ્છને માન્ય રાખવામાં બાધ ન જણાતો હોય, તો આવા પ્રયોગમાં પણ કોઈ અપવાદ કરવાનું કારણ નથી. જોડણીની યોજનામાં સાક્ષરી દૃષ્ટિ અને લોકદષ્ટિ એ બનેને સમન્વય ભલે જળવાય; પરંતુ એ સમન્વયમાં પ્રધાનપણે ઉચ્ચારણની અને વ્યુત્પત્તિની પદ્ધતિનો ખ્યાલ રાખવો સવિશેષ જરૂરી છે. જોડણુંકેશના નવા સંપાદન વખતે પ્રચલિત નિયમો ઉપર્યુકત દષ્ટિએ સંશોધનની અપેક્ષા રાખે છે. અમદાવાદ બેચરદાસ દેશી તા. ૧–૫–૪૬ ઈ Page #7 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર શુદ્ધ झायिनो છ पुञ्ज પૂર્ણાંક લીટી અશુદ્ધ ૧૨ ૪ મહિનો ૧૩ ૫ “આત્માનાં બંધનો” “આત્માનાં બંધનોના ૩૫ ૭ છો ૪ર ૧૩ પુષ્પ ४१ 3. पश्चात पश्चेति ૪૬ ૧૬ વિવિલિ विहिंसति ૫૦ ૧૪ રન सीलन ૫૧ ૧૯ નિ શ્રય નિશ્ચય પર ૩ રન अन्धकारेन પ૬ ૧૮ પથ્થરના પથરના ૬૧ ૨૭-૨૮ સતાવત્ર તાપન્ન ૮૩ ૩ ધીટ ધીઠ ૮૪ ૧૬ ૩ો उभो ૮૫ ૨૪ બેટીવાતનો ખાટી અને વાતને સંકેતેની સમજ અ૦ અધ્યાય અ૦ (પાઠાંતરમાં) ધમ્મપદની અકથાની વાચના ગા ગાથા ગી ગીતા પૃષ્ઠ પ૦ બ્રહ્મદેશના ધમ્મપદ (હસાવતી મુદ્રણાલય)ની વાચના લેક સિંહલદેશના ધમ્મપદની વાચના सी० Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષય ધમ્મપદના સ્વાધ્યાય ૧ યમકવગ અપ્રમાદવગ ચિત્તવઞ 3 ૪ પુખ્તમ ૫ ભાલવ ૬ ७ પંડિતવ અરહે તવગ ८ સહસ્રવ ૯ પાપવગ દડવગ 1 ૧૨ જરાવ આત્મવમ લેાકવગ ૧૪ મુદ્દવ ૧૩ ૧૫ સુખવ પ્રિયવગ ૧૬ ૧૭ ક્રોધવ મલવગ ૧૮ ૧૯ ધ સ્થવ ૨૦ માગવ ૨૧ પ્રકીણું કવ ૨૨ નરકવગ ૨૩ નાગવગ ૨૪ તૃષ્ણાવમ ૨૫ ભિક્ષુવગ બ્રાહ્મણવઞ ૨૬ અનુક્રમ 0.0 ... ... ... :: ... :: ... : : ... ... ... ... ... ... ... *** ... : : : : ... ... : : :: ... ... : : :: ... : ... : ... 0.0 ... ... 404 *** ... ... ... 600 ... ... ... ... ... ... ... ... 600 :: ... ... *** *** ... *** ... 400 ... ... ૩ ૧૨થી૪૮ ૧. ૧ ૨૦ ૨૪ 3. ૩૪ ર ૪૨ ૪૬ પૂર ૫૪ ૫૮ ર }¢ R ૭૬ ७८ ૮૪ ૯૦ ૯૪ ૧૨ 1} ૧૧૦ ૧૨૦ ૧૨૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ 'સસ્તું સાહિત્ય’ એટલે ‘ઊંચામાં ઊંચું સાહિત્ય’ " આમ સાહિત્યશ્રેણી’ આ ગ્રંથાવલિમાં જ્ઞાન–ચારિત્ર્ય-વર્ધક અને નિર્દોષ આનં મેળવી શકાય તેવું સાહિત્ય જૂજ કિંમતે બહાર પડે છે. હાલ નીચે પ્રમાણે પુસ્તકા પ્રકટ થયાં છેઃ ગીતાસ’કલન-સ‘પાદકઃ શ્રી૰ રમણ મહર્ષિઃ મેાઢે કરવા જેવા 0-3 0-3 ૯૯ -t re ગીતાના ૪૧ લેાકાનુ સક્લન, બીજાં એ સલના સાથે પુર 0-3 કૅષ્ઠાભરણુમ-ચૂંટેલા પ્રાથના-મ`ત્રા-અથ સાથે (નવી આવૃત્તિ) ૬૪ ૦–૩ ધ્યાન અને જ્ઞાન-સ્વામી માધવતીથ (નવી આવૃત્તિ) ૪૮ જ્ઞાનનાં ઝરણાં:-સ્વામી માધવતીથ (બીજી આવૃત્તિ) ૬૪ ભક્તરાજ હનુમાનન્દ્વનુમાનજ઼નું ટૂ'કું જીવનચરિત્ર શ્રીમત શકરાચાય લેખક : પુરાતન ખુચ : જગદૂંગુરુ આદ શંકરાચાર્ય' કે જીવન અને વન ભગવાન બુદ્ધ-લે॰ પુરાતન બુચઃ કેટલાક જીવન-આદર્યાંનું નિરૂપણ ૫૬ શ્રી તૈલગ સ્વામી વિશુદ્ધાન દ્ય તથા પોહારીબાબાનાં ચરિત્રા ૯૮ બાળકાના વિવેકાન–માળે પચાગી ટૂંકું' ચરિત્ર-નવી આત્તિ ૫૬ સત કબીર-લેખકઃ પુરાતન બુચ: કબીરજીના જીવન અને દ્રુપદેશ ૫૬ કાળસુખી અને બીજી વાતા-લેખકઃ ચુનીલાલ મડિયા ધાવણુની ધારને ખીજી વાતાલેખકઃ કેરીની સાસમ ને બીજી વાતાલેખકઃ શયદા ૬૪ ૬૪ 6=3 "" · 0-4 સમ્રાટ શ્રેણિક અને દૈવી ન'હા-જૈન સ`સ્કૃતિની એ નાટિકાએ ૬૪ .-૩ વિચાર સૂર્યોંદય-તત્ત્વજ્ઞાનની માળપેાથી જેવું સરળ પુસ્તક પર 0-3 ... ... " ... "" ... ... ૭-૩ ૭-૪ 0-8 -x 0-3 -૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ મેનાવતી ને પીચંદ તથા ભહરિને વિકમ- કલાપીકૃત ૪૮ ૦-૩ જેસલ અને તોરલ તથા ગેપીચંદને જાલંધર- ૫૬ ઉચ્ચ જીવન–ડે. હરિપ્રસાદ દેસાઈ .. • • ૫૬ ૦૩ ઉત્તરગીતા-અજુનને ઉત્તરાવસ્થામાં શ્રીકૃષ્ણ આલા તરવ બાપને સરળ અનુવાદઃ મૂળ લેક સાથે .. ૬૪ શ્રી રામકૃષ્ણ ઉપદેશ • • • ૮૮ ૦-૫ અણેજે ને નવું રેલવે સ્ટેશન-લે શ્રી. ચુનીલાલ વ. શાહ જીવનને મર્મ–લેશ્રી. “સપાન” ... નવજવાન- • • • • • • ૧૪ અહિંસાનું રહસ્ય-. • • • • • હર –૪ એ વૃદ્ધ પુરુષ :- . .. ••• .. ••• ૫૬ ૦-૪ આશાને અજવાળે- . . . ૫૬ ૦-૪ મનને-(કાવ્ય)-એક સંતની મનોનિગ્રહ પ્રેરતી કવિતાઓ... ૪૦ જયભારતી-(કાવ્ય) શ્રી. “શયદા'દૂત ભારતની ચડતી પડતીનું દિગ્દર્શન ... ... ... ... ૩૬ ૦-૬ શ્રીમતને સડ(કાવ્ય)-ઈશ્વર ધોળક્યિા.. • • ૬૪ ૦-૪ આળસધ-વાતરૂપે ધાર્મિક શિક્ષણ ... ... ... ૧૨૦ ૦-૪ વિભુની વાટે ને રામાયણની રત્નપ્રભા-ઉપદેશયુક્ત સંવાદ આધુનિક અને રામાયણ યુગની તુલના સાથે ૧૬૪ ૦-૪ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ભદ્ર, સેશન્સ કોર્ટ પાસે, પો. બો. નં. ૫૦, અમદાવાદ અને કાલબાદેવી રેડ, હાથી બીલ્ડિંગ, ત્રીજે માળે, મુંબઈ-૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ સસ્તુ સાહિત્ય એટલે “ઊંચામાં ઊંચું સાહિત્યમાં સર્વોપ ગી સાહિત્યશ્રેણું” ૧૮ પુસ્તકની પહેલી યોજના ૦ આ શ્રેણુના દરેક પુસ્તકની છૂટક કિંમત દસ આના રહેશે. બધાં પુસ્તકે માટે નામ નોંધાવનારને ૧૮ પુસ્તકે દસ રૂપિયામાં મળશે. ટપાલથી મગાવનારે રૂા. ૧–૮–૦ ટપાલ ખર્ચને મોકલો. પ્રસિદ્ધ થનારાં પુસ્તકમાં સંજોગવશાત સંસ્થા ફેરફાર કરી શકશે. નીચેનાં તેર પુસ્તકે તૈયાર છે ૧. પ્રકાશનાં પગલાં: (સચિત્ર) લેખક શ્રી કરસનદાસ માણેક * જગતના ભિન્નભિન્ન ધર્મોની પ્રેરક કથાઓ ૦-૧૦ ૨. રાખની ઢગલી : (સચિત્ર) લેખક: શ્રી. “સૌજન્ય' * વાર્તાના સ્વરૂપમાં સંસારની સળગતી સમસ્યાઓ ૧-૧૦ ૩. હાસ્યતરંગ : (સચિત્ર) લેખક શ્રી. યેતીન્દ્ર હ. દવે જીવનમાં દરરોજ દેખાતા પ્રસંગે ઉપરના કટાક્ષલેખો ૦-૧૦ ૪. જીવનની કલા : લેખકઃ શ્રી. રવિશંકર મહેતા * જીવનની સફળતા માટેનું વ્યવહારુ માર્ગદર્શન -૧૦ ૫. જગતમાં જાણવા જેવું:(સચિત્ર) લે. છોટાલાલ કામદાર * જગતની અભૂતતા અને ઉપયોગિતાને પરિચય ૦–૧૦ ૬. જીવનપરિવર્તન: (સચિત્ર) લેખક શ્રી. “સપાન' * જીવનપલટાની એક કરુણુ–મંગલ સળંગ વાર્તા ૦-૧૦ ૭. ઇતિહાસને અજવાળે: (સચિત્ર) લે. ઈન્દ્ર વસાવડા * ઈતિહાસની પરાક્રમી વ્યક્તિઓની જીવનરેખા ૦-૧૦ ૮. ગૃહજીવનની કલા : (સચિત્ર) લે. “સમાજશાસ્ત્રી" * ઘરમાં સુખ ને સંપથી કેમ રહી શકાય તેનાં સૂચને ૦–૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૯. ગામડું' ખેલે છે : (સચિત્ર) લે॰ ચુનીલાલ મડિયા * હિંદના નમૂનારૂપ એક ગામડાનું સાચુ જીવન ૧૦, ગૃહંજીવનનાં દૃશ્યા : (સચિત્ર) લેખિકાઃ શ્રી, કુમુદ શેઠ * આપણાં ગૃહકુટુંબનાં સાચાં શબ્દચિત્રા ૧૧. મારા ભારત દેશ: (સચિત્ર) લે॰ કાન્તિલાલ પરીખ * ભારતવર્ષનાં સૌંદય અને વૈવિધ્યના પરિચય ૧૨. આરાગ્યસાધના : (સચિત્ર) લે॰ ડુંગરશી ધ॰ સ’પટ * આરેાગ્યના સંરક્ષણ અંગે માદર્શન ૧૩. ભગવાનનાં છેારુ : (સચિત્ર) લે॰ પુરાતન મુચ * હરિજનેાના જીવનપ્રસંગેાના મદૂ ચિતાર નીચેનાં પાંચ પુસ્તકો હવે પછી પ્રકટ થશે પાંચ પુસ્તક તૈયાર થયે તેનાં નામ અને લેખક વિષે જાહેરાત કરવામાં આવશે. આજની ધારણા પ્રમાણે એ પુસ્તકામાં નીચેના વિષયેાના સમાવેશ થશેઃ૧૪. રવીન્દ્ર-જીવન : * કવિવર રવીન્દ્રનાથ ટાગેારના જીવનના પ્રેરણાત્મક પરિચય ૧૫. ગુજરાતના સેવકા : •-• -૧૦ •-• ૦-૧૦ * આજના ગુજરાતને ધડનારા મૂંગા સેવકાની જીવનકથા ૧૬, માતૃત્વ : * બાળઉછેરને લગતા પ્રશ્નો અને ઉત્તરા •!-૦ ૧૭. જામત નારી: * નારીજીવનને પ્રેરણા આપતા લેખેા તે જીવનચરિત્ર ૧૮. સાહસકથાઓ : * લેાકકલ્યાણ અર્થે સાહસ કરનારા વીરેાની થા સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય ભદ્ર, નદી જવાને રસ્તે, સેશન્સ કૅટ પાસે, અમદાવાદ અને કાલબાદેવી રોડ, હાથી બીલ્ડિંગ, ત્રીજે માળે, સુખઈન Page #13 -------------------------------------------------------------------------- ________________ ધમ્મપદના સ્વાધ્યાય " સરતું સાહિત્ય વક કાર્યાલય'ના સચાલક તરફથી ‘ધમ્મપદ’ના સરળ અનુવાદ કરી આપવાનું નિમ...ત્રણ મળ્યા પછી હું એ ગ્રંથને લગભગ પાંચ સાત વાર આઘોપાંત વાંચી ગયે; અને મને જ્યાં જ્યાં સ્પષ્ટ ન સમજાયું. વા સંદેહ જેવું લાગ્યું, ત્યાં ત્યાં નિશાને કરી રાખ્યાં. પછી વિદ્યાપીઠમાં નિવાસ કરતા માનનીય શ્રી ધર્માંન દજી ક્રાસ બીને પત્ર લખી ધમ્મપદ વિશે કેટલીક ચર્ચા કરવાને સમય માગી લીધે; અને તે પ્રમાણે કેટલીય વાર વિદ્યાપીડમાં શ્રી કાસ`ખીચ્છને નિવાસે જઈ ધમ્મપદ વિશે જે પૂછવા જેવું હતું, તે બધું પૂછી લઈ એ ખાત્મત તદ્દન અશંક થઈ આ તેનેા સરળ અનુવાદ કરેલ છે. આમ તે મેં ધમ્મપદ ઘણીવાર વાંચેલુ, પરંતુ એ વાચન માત્ર સમજવા પૂરતું હતું. જ્યારે તેના આ અનુવાદને પ્રસંગ આવ્યા, ત્યારે મારે તેને વિશેષ ગભીરપણે વાંચવું પડયું અને તેનાં અનેક પારાયણ। કરવાં પડયાં. આ પારાયણે! પૂરાં કર્યાં પછી મહાભારતના શાંતિપર્વનું અને જૈનઆગમ આચારાંગ, ઉત્તરાધ્યયન અને દશવૈકાલિકનું સવિશેષ સાવધાનતા સાથે અવલેાકન કયુ તેથી મને એવાં અનેક વયનેા મળ્યાં, જે ભાવમાં એ બધા ગ્રંથામાં એક સમાન છે; ખીજા' પણ એવાં કેટલાંક વચને મળ્યાં, જે શબ્દમાં અને ભાવમાં એ બધા ગ્રંથામાં એક સમાન છે. 1 ૧ આ પ્રસંગે એક રૂપકકા યાદ આવે છેઃ એક મેટા કુટુંબના મુખ્ય મુખ્ય ત્રણ પુરુષેા વેપારવણજ માટે જુદી જુદી દિશા તરફ આવેલા પરગણાઓમાં જઈને વસ્યા. આરંભમાં તે બધાએ વચ્ચે કામકાજને અંગે પરિચય ટકી રહ્યો; પણ પછી કામકાજ અને સંતિતપરપરા વધતાં એકખીજાના સમાચાર આવતા એાછા થઈ ગયા અને ધીમે ધીમે સમૂળગા અંધ થઈ ગયા. એવા એક પ્રસંગ અન્યા, કે તે જુદા જુદા પરગણામાં વસેલાં ત્રણે કુટુ એ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અકસ્માત રીતે પ્રવાસમાં ભેગાં થઈ ગયાં. પાસે પાસે જ બેઠેલાં, વાતચીત ચાલી અને તે બધાંએ સાથે ભેજન પણ કર્યું, પરંતુ તેઓ એકબીજાને ઓળખી ન શક્યાં તેમ તેમનો એક બીજાને પરસ્પર કે સંબંધ છે તે પણ જાણું ન શક્યાં. ત્રણે કુટુંબની ભાષામાં અને પિશાકમાં થોડો થોડો ફેર હતા, આમ છતાં તેઓ એક બીજાના પ્રેમનો રસ અનુભવતા હતા; પ્રવાસ લાંબો હતા એટલે તેમને છૂટા પડવાને વાર હતી. કોને ક્યાં જવાનું છે એની પડપૂછ ચાલી તે જણાયું, કે તે ત્રણે પરિવારોને એક જ સ્થળે અને એક જ કુટુંબમાં જવાનું નીકળ્યું; આથી તે તેમનામાં એકબીજાની ઓળખાણ માટે આશ્ચર્ય સાથે વધુ પ્રશ્નોત્તરી થયા તો તેમને માલૂમ પડયું, કે તેઓ બધા એક જ કુટુંબના છે અને કાળબળે તેમના વડવાઓ જુદી જુદી દિશાઓમાં આવેલા પરગણાઓમાં જઈને વેપાર માટે વસેલા હતા, પરંતુ ઘણા સમયથી પરિચય ઓછો થઈ ગયેલો તેથી તેઓ એક બીજાને તરતમાં ન ઓળખી શકયા; પરંતુ જ્યારે અંદર અંદર ઊંડી ઓળખાણ અને સંબંધ નીકળ્યા, ત્યારે તેમનામાંના દરેકને નાનાથી મોટા સુધી સૌને મનમાં ભારે આનંદ આનંદ થયે અને કલેલ કરતા એ ત્રણે પરિવારે પોતાના મૂળ વડવાને સ્થાને જઈ પહોંચ્યા. આ રૂપક જેવી જ પરિસ્થિતિ આપણી એટલે ભારતવર્ષના ત્રણ મહાન ધર્મ પ્રવાહના અનુયાયીઓની થઈ ગઈ છે; એટલું જ નહિ, પણ એ રૂ૫ક કરતાં આપણે પરિસ્થિતિ વિશેષ બગડેલી છે. એ રૂપકના પરિવારે એકબીજાને ઓળખતા ન હતા એટલે જ એમના વચ્ચેનો સંબંધ જ નહિ, પરંતુ જ્યારે ઓળખ પડી, ત્યારે તેઓ એકબીજાને સ્નેહ સાથે ભેટી પડ્યા ત્યારે એ પવિત્ર પ્રાચીન ત્રણે પ્રવાહના અનુયાયીઓ આપણે તદ્દન પાસે પાસે રહેવા છતાં હળવા-મળવા છતાં અરે શાખપાડોશીની પેઠે સાથે રહેવા છતાં એક બીજાની ઓળખાણ માટે કશી જિજ્ઞાસા જ પ્રકટ કરતા નથી. ઊલટું એક બીજા વિશે ગેરસમજ ફેલાવી પરસ્પર વૈમનસ્ય ઊભું કરવા કટિબદ્ધ રહીએ છીએ; આપણું આ પરિસ્થિતિ કાંઈ આજની નવી નથી, પરંતુ આજ હજારો વર્ષથી ચાલી આવે છે, અને તેને Page #15 -------------------------------------------------------------------------- ________________ પરિણામે આપણું ત્રણે પરિવાર વચ્ચે ભારે અંતર પડી ગયેલ છે. એ અંતર પુરાઈ જાય અને આપણું ત્રણે પરિવારો એક બીજાને બરાબર ઓળખે, પોતાના મૂળપુરુષના સંબંધો જાણી પ્રેમ–એકતા અનુભવે, તે જ આપણી માનવતા શેભે એમ છે. આ અંતર શા માટે પડયું છે? કોણે પાડયું છે? કોણે એ અંતરને વધાર્યું છે? એવા અનેક પ્રશ્નને ઊભા થાય એમ છે. તેને ઉત્તર આપવા જતાં વહીવંચાની પેઠે અહીં પેઢીઓની પેઢીઓનો ઇતિહાસ આપવો જોઈએ; પરંતુ એ માટે આ સ્થળ ઉપયુક્ત નથી એટલે એ વિશે કશું ન લખતાં અંતરને દૂર કરવાના, અંતરને સાંધવાના, ત્રણે વચ્ચે પિતાની જૂની ઓળખાણ તાજી કરવાના ઉપાયો વિશે થોડું ઘણું જણાવવું જરૂરી છે. ભારતવર્ષનો નગાધિરાજ હિમાલય એક જ છે અને સમુદ્ર પણ એક જ છે. નગાધિરાજમાંથી ગંગા વગેરેના અનેક જળપ્રવાહ નીકળેલા છે અને તે બધા સમુદ્રમાં જઈને ભળી જાય છે. એ બધા પ્રવાહનું ઉદ્ગમસ્થાન એક જ છે, તેમ વૈદિક ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધધર્મ એ ત્રણે ધમપ્રવાહનું ઉદ્ગમસ્થાન એક આત્મનિષ્ઠા છે; અને જેમ એ જલપ્રવાહનું સંગમસ્થાન એક મહાસાગર છે, તેમ આપણું ત્રણે ધર્મપ્રવાહનું સંગમસ્થાન નિર્વાણ છે–ત્રણે પ્રવાહનું પર્યવસાન નિર્વાણમાં જ થાય છે. આ રીતે આપણે બધા ધર્મ ના સંપ્રદાયનું મૂળ અને પર્યવસાન એક જ છે. એટલે આપણે એક બીજાને ઓળખવા-સમજવા વિશે સતત અભ્યાસ કરવો જોઈએ અથવા પૂછી પૂછીને એ બાબત જાણી લેવું જોઈએ, એમ કરી કરીને પરસ્પર સમતા ને મૈત્રી ખીલવવી જોઈએ. જળપ્રવાહ જેમ વિશેષ લાંબા તેમ તેમાં વાંકૉક, ઊંડાઈ છીછરાપણું, સ્વચ્છતા, મલિનતા વગેરે રહેવાનાં જ. આજ લગી કોઈ પણ જળપ્રવાહ એવો નથી જણાય, જે તદ્દન સીધો અને સ્વચ્છ વહી જઈ મહાસાગરમાં ભળી જતો હેય; તે જ પ્રમાણે બહુ સમયથી ચાલ્યો આવતે કોઈ પણ ધર્મપ્રવાહ એવો નથી, કે જેમાં વાંકઘાંક ઊંડાઈ, છીછરાપણું, સ્વચ્છતા, માલનતા વગેરે ન પઠાં હેય. આમ છતાં આ વાત નક્કી છે, કે ભારતીય ધર્મ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રવાહમાં મૂળતઃ એકતા અને પરિણામે પણ એકતા ચાલુ રહી છે. આ હકીકતને પંડિત લોકોએ જનતામાં ગાઈ વગાડીને ફેલાવવી જોઈએ. તે માટેની તમામ સમજતીઓ આમજનતાના કાન સુધી પહોંચાડવી જોઈએ; અને તેમ કરીને પૂર્વના પતિએ જનતા વચ્ચે ધર્મને નામે જે મેટી ખાઈ ખેલી છે, તેને પૂરી નાખવા કટિબદ્ધ થઈ પિતાની જાતનું કલંક દૂર કરવું જોઈએ. શાળા-પાઠશાળાઓમાં, મહાવિદ્યાલયોમાં કે વિદ્યાપીઠમાં, મંદિરમાં, મસ્જિદમાં, અગિયારીઓમાં કે જ્યાં ક્યાં ય ધર્મનું શિક્ષણપઠન-પાઠન વા વ્યાખ્યાન ઉપદેશ ચાલતાં હોય, ત્યાં બધે સ્થળે એકબીજાના ધર્મની તુલના કરવા સાથે તટસ્થભાવપૂર્વક-સમભાવપૂર્વક એકબીજાના ધર્મ પ્રતિ આદરબુદ્ધિ રાખવા સાથે એ ધર્મશિક્ષણ ચાલે એ માટે જરૂર પ્રયત્ન કરવો જોઈએ. તે તે ધર્મસંસ્થાના સંચાલકે આ વિશે ખાસ લક્ષ કરે, તે આપણી નવી પેઢીમાં તૈયાર થનાર છાત્રામાં સર્વધર્મસમભાવની વૃત્તિ જરૂર ખીલે; અને ઉત્તરોત્તર તે વૃત્તિ વધુ વિકાસ પામતાં માનવમાનવ વચ્ચે ધર્મને નામે જે કલહો ચાલે છે, તે ઓછા થતા થતા જરૂર સમૂળગા શાંત થઈ જાય. શિક્ષણ સંસ્થાઓની પેઠે આપણું પિતાનાં ઘરોમાં, શેરીઓમાં, અખાડાઓમાં, ચેરામાં કે ચૌટામાં પણ એક બીજાના ધર્મ પ્રત્યે સમભાવ કેળવી શકાય એવું વાતાવરણ રચવા આપણા કુટુંબના વડીલેએ અને તે તે સ્થાનના નાયકોએ જરૂર સવિશેષ પ્રયત્ન કરવો જોઈએ; એ પ્રયત્ન એટલે બીજી બીજી ધર્મપરંપરાના મૌલિક કે મિત્રસાહિત્યનું ઊંડું અવગાહન કરી તે વિશે મનન કરી એક બીજા ધર્મોના મૂળ સિદ્ધાંતમાં કેવી રીતે એકતા સચવાયેલી છે અને એકબીજાના ધર્મોને હેતુ પણ કેવો એક સરખો છે, એ બાબત તટસ્થપણે વાતે જમાવી ફેલાવવી જોઈએ. બાળવામાં, કિરવામાં અને યુવકકથાઓમાં પણ એકબીજા ધર્મના ગુણે, વિશેષતાઓ, વિવિધ ક્રિયાકાંડે વગેરેની ગૂંથણી સર્વધર્મ સમભાવની વૃત્તિ જેવી રીતે ખીલે તેવી રીતે જરૂર થવી જોઈએ. એ વાતમાં નરદમ કૃત્રિમતા ન હેવી ઘટે; પરંતુ એક બીજા ધર્મવાળા વચ્ચે જે હજુ પણ એખલાસ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ટકી રહ્યો છે, સહાનુભૂતિ સચવાઈ રહેલી છે, તેના બનેલા બનાવાની સમુચિત હકીકતા રાચક ભાષામાં એ વાતેામાં વણાયેલી હેાવી જોઇ એ. સમજી શકાય એવી વાત છે, કે માનવમાત્રને પેાતાના કુળસસ્કારથી આવેલા ધર્મના આગ્રહ હોય, એને વિશેષ આદર હાય અને પેાતાનુ કલ્યાણ પેાતાની પરંપરાના ધર્માચરણથી જ છે એવી ખરી શ્રદ્ધા પણ હોય; તેટલા માત્રથી માનવ ખીજાના ધર્મ પ્રતિ અરુચિ-તિરસ્કાર દાખવે, પેાતાના સિવાય બીજાના ધર્મ કલ્યાણ કરી શકે જ નહિ એવી વૃત્તિ રાખે, એ શુ· ઉચિત છે? પેાતાના જ ધમ ઈશ્વરપ્રણીત છે અને સર્વથા સંપૂર્ણ છે, અને ખીજાના ધર્મ પાખડ છે—મિથ્યા છે અને તદ્દન અપૂણુ છે એવુ સમજે, એ પણ શું ઉચિત છે? મારા પિતા જેમ મારે માટે આદરણીય છે, છત્રરૂપ છે, તેમ બીજાના પિતા ખીજાને માટે આદરણીય છે અને છત્રરૂપ છે; એની કાઈ ના પાડી શકે ખરું...? મહાસાગરમાં તરતી મારી નાવ જ પાર્ પહેાંચાડી શકે છે અને જે બીજી બીજી નાવા ચાલે છે તે તેમાંના એસારુઓને પાર પહાંચાડી શકવાની નથી જ, એમ કહેવું કેટલું બધું મેદુદું છે ? આપણામાં પરસ્પર એકબીજાના ધર્મોની એકળખ વધે અને તે દ્વારા પરસ્પર સમભાવ કેળવાય, તે માટે સભાઓ, મ`ડળેા વગેરે ગેહવાયાં કરવાં જોઈ એ; તે જ માટે મેળા, ઉત્સવેા, વનવદ્વારા, રમતગમતે વગેરે પ્રવૃત્તિએ પણ યેાજાયા કરવી જોઈ એ, અને ખની શકે તેટલા પ્રામાણિક પ્રયત્નાદ્રારા એકબીજાના ધર્મો તરફ સમભાવ રાખવાની વૃત્તિ વિશેષ ખીલે એ સારુ વિવિધ પ્રયાસેા ચાલ્યા જ કરવા જોઇએ; એવાં નાટકા, ભવાઈ એ, ચલચિત્રો વગેરે પણ ચેાજાવાં જોઈ એ; આપણે બધા સમૂહમાં કે વ્યક્તિગત જ્યારે જ્યારે ભેગા થઈએ, ત્યારે બીજી બીજી વાતેા સાથે એકબીજાના ધર્મની ખૂબી સમજવાની પણ વાતેા અવશ્ય કરવી જ એવા દૃઢ નિયમ રાખવા જોઈ એ. આવા પ્રશ્નળ પ્રયત્ને સિવાય હજારેા વર્ષથી ચાલી આવતી આ ધાર્મિક અસ્પૃશ્યતા દૂર થવાના કે ઓછી થવાના સ’ભવ નથી. આપણા પૂર્વ પુરુષાએ એટલે વૈદિક પર પરાના તાર્કિક આચાર્યએ જૈનપરંપરા અને ઐાદ્ધપરંપરા વિશે ભારે ગેરસમજૂતીઓ ઊભી Page #18 -------------------------------------------------------------------------- ________________ થાય એવા અનેક ઉલેખ પોતપોતાના શાસ્ત્રોમાં કરેલા છે, એવી કેટલી ય કથાઓ પણ ઉપજાવી કાઢેલી છે. એ જ રીતે જૈન પરંપરાના અને બૈદ્ધ પરંપરાના તાર્કિક પંડિતોએ વૈદિક પરંપરા સંબંધે અનેક ગેરસમજૂતીઓ પેદા થાય એવાં લખાણે પોતપોતાના ગ્રામાં નોંધેલાં છે અને એવી જ કેટલી ય દંતકથાઓ પણ જોડી કાઢેલી છે. એ જ પ્રમાણે જૈનપરંપરાના પંડિતોએ બૈદ્ધપરંપરાને વગોવવાનું અને બદ્ધપરંપરાના વિબુધાએ જૈન પરંપરાને વગોવવાનું ચાલુ રાખેલ છે. આને પરિણામે પડદર્શન અને પડદર્શનના તમામ સંપ્રદાયો પણ માંહમાંહે એક બીજાની નિંદા કર્યા સિવાય રહી શક્યા નથી. પરસ્પર તિરસ્કાર બતાવવા મિથાદષ્ટિ, નિનવ, નાસ્તિક વગેરે નવા નવા શબ્દો પણ તેમણે યોજી કાઢેલા છે. વિષ્ણુનો પૂજક શિવનું નામ ન લે; એટલું જ નહિ, “કપડું શીવવું' એવું “શિવ” ઉચ્ચારણવાળું વાક્ય પણ ન બેલે. મહાવીર બધે સરખા, છતાં ય લેતાંબરપરંપરાને જન દિગંબરમંદિરના મહાવીરની સામે પણ ન જુએ; અને દિગંબર પરંપરાને જૈન શ્વેતાંબર પરંપરાના મહાવીરને વીતરાગ પણ ન માને–આટલી હદે મામલો પહોંચી ગયેલ છે. વૈદિક પરંપરાને પંડિત કહેશે, કે અમે રવીકારેલ જ ઈશ્વર સર્વજ્ઞ છે, જૈન પરંપરાનો પંડિત કહેશે, કે અમારા તીર્થકરો, સિદ્ધા અને કેવળીએ સિવાય બીજો કોઈ સર્વજ્ઞ સંભવે જ નહિ. બૈદ્ધપરંપરાનો પંડિત વળી એમ કહેશે, કે બુદ્ધો સિવાય જગતમાં બીજો કોઈ સર્વજ્ઞ થઈ શકે નહિ. આવા આવા વિવાદ વધતાં વધતાં પડદર્શનનાં તમામ તર્કશાસ્ત્રો લેશમય બની ગયાં છે, અને એ શાસ્ત્રોને ભણનારા મૃદુ મનના છાત્રો ઉપર એ શાસ્ત્રો ભારે દુરાગ્રહની છાપ પાડી રહ્યાં છે. આ બધાનો નિવેડે વિચારોની ઉદારતા દ્વારા જ લાવી શકાય એમ છે. આગળ કહ્યા પ્રમાણે પ્રત્યેક સંતાનને પિતા તેને માટે પૂજનીય-માનનીય છે; તેમ પ્રત્યેક પરંપરાને પ્રવર્તક તેના અનુયાયીઓ માટે સર્વજ્ઞ જ રહેવાનું અને એ વિશે કોઈ પણ પરંપરાવાળાએ કશે પણ વાધો લે ન ઘટે. આવી ઉદારતા કેળવ્યા સિવાય આપણામાં સર્વધર્મસમભાવની વૃત્તિ ખીલી શકવાને સંભવ નથી. એકબીજાના દેવને અસર્વસુ, કુદેવ વગેરે કહી તેમનાં ધ. . Page #19 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોને અપ્રમાણ ઠરાવવા આપણા પૂર્વપુરુષોએ તકશાસ્ત્રો દ્વારા જે પ્રયત્ન કરેલ છે, તેનું પરિણામ ભારે ભયંકર આવેલું છે. એકબીજા વચ્ચે આપણુમાં દુષબુદ્ધિ પેદા થયેલી છે, સંગઠન જતું રહેલ છે, એકબીજાને ધર્મ દ્વારા ઓળખવાની વૃત્તિ સમૂળગી નાબૂદ થઈ ગયેલ છે, વધારે શું કહેવું? આવડા મોટા ગુજરાત દેશમાં વૈદિક પરંપરાના કઈ પડિતને જઈને પૂછો, કે આપ જૈન અને બૌદ્ધ ધર્મ વિશે ખરી હકીકત કેટલી કહી શકે એમ છો ? એ જ રીતે જૈનપરંપરાના કોઈ આચાર્યને જઈને પૂછે, કે આપ વૈદિક પરંપરા વિશે ખરો પરમાર્થ કેટલે બતાવી શકો છો? તો મારી ખાતરી છે, કે આનો ઉત્તર આપનારો કાઈ જ મળવાનો નથી. આપણે દેશમાં બૌદ્ધપરંપરાનો તો પ્રચાર નથી; એટલે એ વિશે શું લખવું? આખા દેશની વાત એક કેરે મૂકે, એક જૈન અને બ્રાહ્મણ જ્યાં શાખ પાડોશી તરીકે રહેતા હોય, ત્યાં પણ તેઓ એક બીજાના ધર્મને કશો પરિચય સાધતા હતા નથી, સાધતા હોય તો પરસ્પર ઘણા કે તિરસ્કારની લાગણી જ; ક એ વૈદિક પંડિત છે, કે જેણે જૈન શાસ્ત્રો પરમાર્થબુદ્ધિથી વાંચવા પ્રયત્ન કર્યો હોય અને કયો એ જૈન સૂરિ છે, કે જેણે સભાવ સાથે વૈદિક ગ્રંથ વાંચ્યા હોય? ગીતાજી જેવું પ્રસિદ્ધ પુસ્તક પણ જૈન સૂરિઓ વાંચવા આદર ન રાખે અને ઉત્તરાધ્યયન જેવાં પ્રસિદ્ધ જૈન પુસ્તકને વાંચવાને આદર બ્રાહ્મણ પંડિત ન રાખે, ત્યાં સુધી એક બીજા ધર્મને ખરો પરિચય સધાવો કઠણ છે. એમ ન થાય ત્યાં સુધી અહિંસાધર્મનું પાલન પણ અશક્ય છે. કમનસીબ છે આપણું દેશનાં, કે જેના સાહિત્યમાં નિત્યરના સમાસવાળા ઉદાહરણમાં “ગ્રાહ્મશ્રમનકૂ” નું ઉદાહરણ હજુ પણ વિદ્યમાન છે, અને ભાષામાં પણ “જોગી જતિને વેર” વાળી કહેવત શામળભદની વાણીમાં ઊતરી છે. આવી ભારે દુઃખદાયી પરિસ્થિતિ વચ્ચે સર્વધર્મ સમભાવની પ્રવૃત્તિ માટે ભારે પ્રયત્ન કરવો રહ્યા. આપણે સૌએ ખાસ યાદ રાખવાનું છે, કે સર્વધર્મસમભાવ સધાયા વિના આપણું પિતાનાં ધર્માનુષ્ઠાનની પણ સાધના ખરી રીતે અટકી પડી છે; ભલે મંદિરમાં ઘંટ વાગે, શંખે કંકાય કે Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ લકની ભીડ જામે, પરંતુ ધર્મને મૂળ પાયે અહિંસા જ નષ્ટ થઈ ગયેલ છે. હવે તે વિદિક ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ એ ત્રણના જ પરિચયથી પણ ચાલે એમ નથી; પારસી ધર્મ, ખ્રિસ્તિ ધર્મ અને ઈસ્લામ ધર્મને પણ પરિચય મેળવો રહ્યો. કેવળ જિજ્ઞાસા બુદ્ધિ રાખીને, આદરભાવ રાખીને એ ધર્મોના રહસ્યને સમજવું જરૂરી છે. એ વિના આપણો સર્વધર્મ સમજવાનો પ્રયત્ન અધૂર જ રહેવાને છે. આપણો “સમો ચ: સર્વભૂતેષુ”જીવનવ્યાપી સિદ્ધાંત માત્ર પાઠમાં જ રહેવાને છે; અને “મિતી સચ્ચપૂતેની વાત પણ માત્ર પિપટવાણી જ બનવાની છે. આપણા દેશની પ્રજાની અધોગતિ અટકાવવી હોય, પ્રગતિ ફેલાવવી હોય, આપણી પરતંત્રતા તોડવી હેય, સ્વતંત્રતા મેળવવી હોય, તો સંગઠન એ અમોઘ ઉપાય છે. સર્વધર્મસમભાવની વૃત્તિ કેળવાયા વિના ખરું સંગઠન સંભવતું નથી. માટે દેશની તમામ ધર્મસંસ્થાઓ, સાહિત્યસંસ્થાઓ અને દેશના પ્રધાન પુરુષો, પંડિત પુરુષો સર્વધર્મ સમભાવનું વાતાવરણ ઊભું કરવા વિશેષમાં વિશેષ આચારમય પરિસ્થિતિ આદરે અને એ વિશેના બીજા પણ શક્ય પ્રયત્ન કરે એ ભારે જરૂરનું છે. સર્વધર્મસમભાવની વૃત્તિને ટકે આપવાના જ ઉદ્દેશથી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય દ્વારા, પવિત્ર ધમ્મપદને સરળ અનુવાદ કરવાનું માથે લીધું છે. જે શ્રદ્ધાથી કોઈ બૌદ્ધધર્મી આ ગ્રંથને જુએ, એવી જ શ્રદ્ધાથી આ સરળ અનુવાદ કરવાને મારે પ્રયાસ છે. એ કેટલો સફળ થયેલ છે એ હું જાણતો નથી; પરંતુ મારી જાતને તે તે કામમાં ભારે રસ, સંતોષ અને ધર્માસ્વાદ મળ્યાં છે એમાં શક નથી. ધમ્મપદના પરિચય વિશે પણ લખવું જરૂરી છે. આરંભમાં એ ગ્રંથને બહિરંગ પરિચય કરાવી, બાદ તેના અંતરંગ પરિચયની ચર્ચા કરીશ :– વૈદિક પરંપરામાં જે મહત્ત્વ અને આદરણીય સ્થાન શ્રી ગીતાજી Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નું છે, તે જ સ્થાન, ઔદ્ધપરંપરામાં આ ધમ્મપદનુ છે. અહિ રંગ પરિચયમાં ૧ ધમ્મપદ 'ના અર્થ, ૨. ધમ્મપદની ભાષા ૩ ધમ્મપદનાં પ્રકરણા–એ ત્રણ મુદ્દાઓ પ્રધાનપણે ચવાના છે. " ધમ્મપદના અર્થ : ધમ્મ અને ધર્મ એ બન્ને શબ્દો મળતા મળતા છે, તેમના અર્થ પણ મળતા મળતા છે. અમરકાશકાર ધર્મ' શબ્દના છ અર્થ બતાવે છે: પુણ્ય, યમ, ન્યાય, સ્વભાવ, આચાર અને સેામપાન કરનાર. ( અમરા॰ કાંડ ૩ નાના વ શ્લા ૧૩૮ ) હેમચંદ્ર અને અભિધાનપ્પદીપિકામાં * ધ’શબ્દના વિશેષ અર્થાં આપેલા છે: યમ, ઉપમા, પુણ્ય, સ્વભાવ, ધનુષ્ય, સત્સંગ, અર્હુત અહિંસા વગેરે ધર્મો, ન્યાય, રહસ્ય તથા દાનધર્મ વગેરે ધર્મ (હેમચંદ્ર અનેકા સંગ્રહ ખીજાં કાંડ શ્લેા ૩૧૯, ૩૨૦) ધ એટલે સ્વભાવ, પરિવર્તન, પ્રજ્ઞા, ન્યાય, સત્ય, પ્રકૃતિ, પુણ્ય, જ્ઞેય, ગુણ, આચાર, સમાધિ, નિસત્તતા (?) આપત્તિ અને કારણ વગેરે ( અભિધાનપ્પદીપિકા–અનેકત્થવર્ગી ગાથા ૭૮૪) જેમ કાશકારાએ ધમ્મ ' શબ્દના અનેક અર્થોં બતાવેલા છે તેમ • પદ્મ” શબ્દના પણ અનેક અર્થોં બતાવેલા છે: “ પદ એટલે વ્યવસાય, રક્ષણુ, થાન, ચિહ્ન, પગ અને વસ્તુ” ( અમરકા॰ કાંડ ૩ નાનાવ લૈ।૦૯૩) પદ્મ એટલે સ્થાન, અંતે વિભક્તિવાળ શબ્દ, વાક્ય, ચિહ્ન, વસ્તુ, રક્ષણ, પગ, પગનું નિશાન, વ્યવસાય– નિશ્ચય, બાનું ” ( હેમચંદ્ર અનેકાસ ખીજું કાંડ ક્ષેા૦ ૨૨૫, ૨૨૬) પદ એટલે સ્થાન, રક્ષણ, નિર્વાણુ, કાણુ, શબ્દ, વસ્તુ, અંશ, પગ, પગનુ નિશાન ” ( અભિધાનપ્પ॰ અનેકત્થવ ગાથા ૮૧૯) કાઈ પણ શબ્દ જ્યારે પ્રથમ પ્રથમ પ્રવૃત્ત થાય છે, ત્યારે તેના આટલા બધા અર્થો હાવાનેા સંભવ નથી; પર ંતુ મૂળે તેને એક અ હેાય છે, પણ પાછળથી શબ્દને વ્યવહાર વધતાં તેના 66 66 27 C ૧ જૈપરંપરામાં આ પ્રકારના કોઈ પ્રાચીન સગ્રહગ્રંથ નથી; પરંતુ એવા એક નયેા સગ્રહગ્રંથ તૈયાર કરવામાં આવેલ છે. અને તે મહાવીર વાણી ને નામે સતા સાહિત્ય મંડળ ( દિલ્હી ) દ્વારા પ્રકાશિત થયેલ છે. " Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલા અનેક અર્થો થવા પામે છે. અર્થો એટલે પદાર્થો વા ક્રિયાઓ અનેક છે અને તેની અપેક્ષાએ શબ્દો ઘણા પરિમિત છે; માટે જ કવિઓ અને તે પછી કોશકારે શબ્દોના અનેક અર્થોનું સૂચન કરે છે. ધમ્મ” શબ્દમાં મૂળ “” ધાતુ છે એટલે તેને પ્રધાન અર્થ ધારણ કરવું” છે–પોતાના સ્વભાવથી ખસી જતી વસ્તુઓનું ધારણ કરે–સ્થિર રાખે તેનું નામ “ધમ્મ”. “પદ' શબ્દમાં મૂળ “પદ' ધાતુ છે, તેને પ્રધાન અર્થ ગતિ” અથવા “ધ” થાય છે. જેનાથી બોધ થઈ શકે તેનું નામ પદ–અર્થાત્ વચન કે વાક્ય. વિશેષ નામ તરીકે “ધમ્મપદના “ધમ્મ”ને અર્થ તેના ધાથ પ્રમાણે લેવાને છે; અર્થાત્ સદાચાર સત્ય અહિંસા વગેરે અર્થમાં અહીં “ધમ્મ” શબ્દ છે અને એ ધમ્મનો જેનાથી બોધ થાય તેનું નામ પદ એટલે “પદ' શબ્દનો અર્થ અહીં વાક્ય કે વચન છે. “ધમ્મપદ આખા નામનો અર્થ ધમ્મનાં બેધક વા. એવાં વાના સંગ્રહ માટે પણ “ધમ્મપદ’ શબ્દને અહીં સમજવાને છે. આ જ ગ્રંથમાં અહીં બતાવેલા અર્થ માટે “ધમ્મ” અને “પદ” શબ્દો વપરાયેલા છે. ધમ્મ” માટે જુઓ ગાત્ર ૨૦ અને “પદ’ માટે જુઓ ગા. ૧–૨–૩ સહસ્ત્રવર્ગ. કેટલાક પંડિતો ધમ્મપદને અર્થ “ધર્મને માર્ગ” કરે છે, પરંતુ તેના કરતાં ઉપરનો અર્થ વિશેષ સંગત જણાય છે; માટે “ધમ્મપદને સળંગ અર્થ “ધર્મનાં વચનોનો સંગ્રહ” અહીં સ્વીકાર્ય છે. બૌદ્ધ પરિભાષામાં ધમ્મ” શબ્દ “ચિત્તના સ્વભાવ અર્થમાં પણ સાંકેતિક છે; પરંતુ “ધમ્મુપદ'ના ધમ્મન એ પારિભાષિક અર્થ અહીં લેવાનો નથી. આ સંગ્રહની પ્રથમ ગાથામાં “ધમ્મ શબ્દને એ પારિભાષિક અર્થ લેવાયેલ છે એ ખ્યાલમાં રહે. ધમપદની ભાષા: વૈદિક પરંપરાનાં પ્રાચીન શાસ્ત્રોનો મોટો ભાગ લેકભાષામાં નથી પરંતુ પંડિતની ભાષામાં છે. એ પરંપરા મહાભાષ્યકાર પતંજલિના સમયથી પંડિતની ભાષાને પ્રતિષ્ઠા આપે છે, ત્યારે જૈનપરંપરા અને બૌદ્ધપરંપરા મૂળથી જ લોકભાષાને Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રતિષ્ઠા આપે છે. વૈદિક પરંપરા (શ્રી કુમારિલ ભદ) એમ કહે છે, કે પંડિતોની ભાષામાં રચાયેલાં શાસ્ત્રો પ્રમાણભૂત છે અને લેકભાષામાં. રચાયેલાં શાસ્ત્રો પ્રમાણભૂત નથી; ત્યારે બૌદ્ધપરંપરા અને જનપરંપરા ખાસ કોઈ ભાષાને મહત્વ કે પ્રામાણ્ય ન આપતાં જે સમયે જે ભાષા લોકપ્રતિષ્ઠિત હોય, તેને પોતાના વિચારોનું વાહન બનાવે છે. ભારતવર્ષના સંતયુગમાં તમામ સંતોએ પોતાના વિચારનું વાહન તે તે સમયની લોકભાષાને જ બનાવેલ છે; અને તેમ કરતાં તેમને પંડિતો તરફથી જે જે કષ્ટ સહન કરવાં પડ્યાં છે, તે સૌને સુવિદિત છે. ધમ્મપદની ભાષા પણ તેના સમયની લોકભાષા છેએનું નામ માગધી ભાષા છે. જૈનશાસ્ત્રોનો પ્રધાન ભાગ અર્ધમાગધીમાં લખાયેલો છે, આ અર્ધમાગધી અને માગધીમાં ઝાલાવાડની ભાષામાં અને ગોહિલવાડની ભાષામાં જેટલું અંતર છે તેનાથી કશું વિશેષ અંતર નથી. માગધી એટલે મગધની પ્રચલિત ભાષા અને અર્ધમાગધી એટલે મગધ અને મગધ બહારના પ્રદેશની પ્રચલિત ભાષા. હમણાં હમણાં “માગધીને બદલે બૌદ્ધસાહિત્યની ભાષા માટે “પાલિ' શબ્દ વિશેષ ખ્યાતિ પામેલ છે; પરંતુ ખરી રીતે “પાલિ” શબ્દ કોઈ પ્રકારની ભાષાને સૂચક નથી. “પાલિ' શબ્દને અમુક ભાષાનો વાચક સમજી આપણ દેશના અને પરદેશના મોટા મોટા પંડિતોએ એની વ્યુત્પત્તિ માટે અનેક પ્રકારની ચિત્રવિચિત્ર કપનાએ કરેલી છે. પાટલિપુત્રને “પાટલિ' ભાગ, પલિ. પાલિ, પંક્તિ, મારવાડનું પાલિ' ગામ, “પહેલવી” શબ્દ વગેરે અનેક શબ્દો સાથે. ભાષાવાચક “પાલિ' શબ્દનો સંબંધ જોડવા પ્રયાસો થયા છે, પરંતુ તે બધા અસંગત છે. જ્યાં મૂળે પાલિ' શબ્દ ભાષાવાચક ન હોય, ત્યાં એ બધી રકલ્પનાઓ બંધ બેસે પણ શી રીતે ? માગધી ભાષામાં વરિયાવ કે પશ્ચિાય શબ્દ “ધર્મના ઉપદેશ'ના અર્થમાં પ્રચલિત છે. તેનું એક બીજાં ઉચ્ચારણ પાકિયા થાય છે. આ “પાટિયાચ’ શબ્દનું જ ટૂંકું ઉચ્ચારણ “પાસ્ટિ' શબ્દ છે. બુદ્ધ ભગવાને જે જે ઉપદેશો આપેલા છે, તે તમામનું નામ પાર્જિયાય કે ૧ જુઓ અભિધાનપ્પદીપિકા ત્રીજું કાંડ લો. ૮૩૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પઢિ છે; એટલે એ ઉપદેશો જે ભાષામાં અપાયા કે લખાયા, તેનું નામ પણ પા૪િ પ્રચલિત થયું; એટલો આ “ઝિ' શબ્દનો ઇતિહાસ છે. ધમ્મપદની ભાષા માગધી છે અને બુદ્ધના ઉપદેશની દષ્ટિએ તેને “૪િ' શબ્દથી પણ કહી શકાય; બાકી ભાષાનું નામ તે પકિ નથી જ. આ સાથે “ધમ્મપદના સમય વિશે પણ થડે વિચાર કરી લઈએઃ ખરષ્ટી લિપિમાં લખેલું એક પ્રાકૃત ખંડિત (હસ્તલિખિત) ધમ્મપદ ચિની તુર્કસ્તાનમાં ખોટાન પાસે મળી આવેલ છે. અતિહાસિકનો એવો મત છે, કે તેનો સમય ઈ. સ. ત્રીજા સૈકાનો છે ભાગ લેવો જોઈએ. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે, કે આ માગધી ભાષાનું ધમ્મપદ એ પ્રાકૃત ધમ્મપદ કરતાં ઘણું પ્રાચીન હોવું જોઈએ. ધમ્મપદનાં પ્રકરણે: આ મુદ્દામાં ધમ્મપદમાં વર્ણવેલી હકીકત અને તેનાં પ્રકરણો વિશે વિચારવાનું છે. ધમ્મપદના આરંભમાં જ જણાવેલ છે, કે “બધા વિચારમાં મન આગેવાન છે”. “કઈ દુષ્ટ મનથી બેલે કે બીજી કોઈ પ્રવૃત્તિ કરે, તેની પાછળ દુઃખ ચાલ્યા કરે છે.” આમ કહીને બુદ્ધ ગુરુ મનશુદ્ધિની અગત્ય ઉપર વિશેષ ભાર મૂકે છે. વૈદિક પરંપરામાં અને જનપરંપરામાં પણ “મન પુર્વ મનુષ્યાri #ર વધ-મોક્ષયોઃ” કહીને સંકલ્પશુદ્ધિ ઉપર સવિશેષ ભાર મૂકેલો છે. સંકલ્પ શુદ્ધિ સિવાય શુદ્ધ પ્રવૃત્તિ થઈ શક્તી નથી અને તે વિના વ્યક્તિને કે સમૂહને સુખ સંતોષ મળવાને સંભવ નથી. એ માટે સત્ય, સંયમ, સંતોષ, અપરિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય, પ્રજ્ઞાવિકાસ વગેરે ગુણે ખીલવવા જોઈએ. અને ક્રોધ, દ્રોહ, ઈર્ષા, વૈર, લોભ, મોહ, હિંસા, અસત્ય વગેરે દુર્ગુણોને છોડી દેવા જોઈએ. આ જ હકીકત આરંભથી અંત સુધી આ ગ્રંથમાં વર્ણવાયેલી છે. કોઈ વિવેકી સંગ્રહકારે આ હકીકતને આ ગ્રંથમાં છવ્વીશ વર્ગોમાં ગોઠવેલી છે. અને વર્ગમાં આવતી હકીકત ઉપરથી કે વર્ગના આરંભમાં આવતા શબ્દો ઉપરથી વા વર્ગની રચના પદ્ધતિને આધારે અમુક અમુક ગાથાના સમૂહને અમુક અમુક વર્ગનાં નામ અપાયેલાં માલૂમ પડે છે. પહેલા વર્ગનું નામ “યમ” વર્ગ છે. તેમાં બબે ગાથાદ્વારા સામસામા વિરોધી વિષયોનું નિરૂપણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ છે. પહેલી ગાથામાં દુઃખ વિશે અને બીજી ગાથામાં સુખ વિશે; એ જ પ્રમાણે, ત્રીજી ગાથામાં વૈરની અશાંતિ વિશે અને ચોથી ગાથામાં વિરની શાંતિ વિશે; સાતમી ગાથામાં મારના પ્રભાવ વિશે અને આઠમી ગાથામાં મારના અસામર્થ્ય વિશે વર્ણવેલું છે; અર્થાત ગાથાના યમક (જેડી) દ્વારા પ્રથમ વર્ગમાં વિષય વર્ણન કરેલ છે, માટે તેનું નામ યમવર્ગ,' બીજા “અપ્રમાદવગ'નો વિષય તેના નામ દ્વારા જ જાણીતો છે. ત્રીજા “પુષ્પવર્ગ'માં બધી થઈને સેળ ગાથાઓ છે, તેમાં માત્ર સાતમી અને ચૌદમી એ બે ગાથા સિવાય બાકીની બધી ગાથાઓમાં “પુષ્પ” શબ્દનો કોઈને કોઈ પ્રકારે ઉલ્લેખ આવે છે; એટલે આ વર્ગમાં ઉપમા તરીકે “પુષ્પ' શબ્દનો ઉપયોગ છે, તેમ તેના ખરા અર્થમાં પણ તેનો પ્રયોગ (ગા. ૬) છે; તથા “કામદેવનાં શસ્ત્રો” અર્થમાં અને “વાસના” અર્થમાં પણ તે અહીં વપરાયેલો છે અને જ્યાં “પુષ્પ” શબ્દને ચોકખો ઉલ્લેખ નથી, ત્યાં પણ સુગંધવાળી વસ્તુઓની હકીકત આવેલી છે, એટલે આ વર્ગનું નામ “પુષ્પવર્ગ ગોઠવ્યું જણાય છે. આ વર્ગમાં આવેલી છઠ્ઠી ગાથા વર્ગના પ્રચલિત ભાવમાં બરાબર ગોઠવાતી નથી; પરંતુ સંગ્રહકારે તેમાં “પુષ્પ” શબ્દ આવેલે જોઈને તેને આ વર્ગમાં ગોઠવી દીધી લાગે છે. પાંચમા વર્ગની સોળ ગાથાઓમાં “બાલ’ શબ્દના ઉલ્લેખવાળી વધારે ગાથાઓ છે; એટલે આ વર્ગને “બાલવ' કહેલો જણાય છે. છઠ્ઠા વર્ગની ગાથાઓમાં પંડિતેના આચરણ વિશેની હકીકતો બતાવેલ છે અને તેમાં કઈ કઈ ગાથામાં પંડિત' શબ્દનો ઉલ્લેખ પણ છે તેથી એનું નામ “પંડિતવર્ગ' કલ્પેલું લાગે છે. આઠમા વર્ગની ગાથાઓમાં સહસ્ત્ર અને શત સંખ્યા આપીને જે કહેવાનું છે, તે કહી બતાવેલ છે. અને પ્રારંભની ગાથામાં “સહસ્ત્ર' શબ્દનો ઉલ્લેખ પણ છે; માટે એનું નામ “સહસ્ત્રવર્ગ' રાખેલું હોઈ શકે. નવમ નાગવર્ગ: નાગ એટલે હાથી. “હાથી યુદ્ધમાં વિશેષ કામ આવે છે'. “હાથી વનમાં એકલે ફરે છે”, એનું રૂપક કરીને સાધકે “હાથી' જેવા થવાની વૃત્તિ રાખવી એ સૂચના આ વર્ગમાં છે; માટે આનું નામ નાગવર્ગ. નાગ' ઉપરાંત અહીં હાથી” અર્થના બીજા “કુંજર” “માતંગ' “હસ્થી” શબ્દો પણ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વપરાયેલા છે. તેરમા વર્ગની તમામ ગાથાઓમાં લેક, પરલેક, દેવલેક કે સવ્વલોક શબ્દને નિર્દેશ કરીને કહેવાની હકીકત કહેલી છે તેથી તેનું નામ “લોકવચ્ચ' રાખેલું જણાય છે. એકવીસમો પ્રકીર્ણકવ પ્રકીર્ણક એટલે પરચૂરણ. આ વર્ગમાં કેટલીક પરચૂરણ હકીકતે આપેલી છે અને સાથે શ્રી બુદ્ધના શ્રાવ, શ્રી બુદ્ધને ધર્મ, શ્રી બુદ્ધને સંધ વગેરે વિશે સાંપ્રદાયિક લાગે તેવી હકીકત આપેલી છે. બીજા કોઈ સંપ્રદાયની આમાં અવગણના નથી; પરંતુ પિતાના સંપ્રદાયનો સવિશેષ ઉત્કર્ષ સૂચવેલો છે; અર્થાત્ જે લોકો બુદ્ધના શ્રાવક હોય, તેઓ આવા પ્રકારના હોય છે એવી હકીકત આપેલી છે, ત્યારે બીજાના અનુયાયી વિશે કશું જણાવેલ નથી. આ જ રીતે, બાકીના તમામ વર્ગોનાં નામે ધમ્મપદના સંગ્રહકારે ગોઠવેલાં છે. ગાથાઓની સંકલનામાં કોઈ ખાસ તત્ત્વની એજના જણાતી નથી, પરંતુ આ ચારસો ને વેવીશ ગાથાનો સંગ્રહ સળંગ રાખવા જતાં કદાચ વિશેષ દીર્ઘકાય થઈ જવાનો સંભવ હેઈ સંગ્રહકારે પોતાની ઈચ્છા પ્રમાણે એના વિભાગ કરેલા લાગે છે. હજુ પણ બરાબર પૃથક્કરણ કરવામાં આવે તો એકબીજા વર્ગની ગાથા એકબીજા વર્ગમાં સમાઈ શકે એમ છે, એટલે કે “નિરયનગ્ન'ની ગાથા બાલવગ્સ”માં, “બુદ્ધવગ્ન'ની ગાથા પંડિતવર્ગ'માં, એમ કેટલાય વર્ગોની ગાથા બીજા વર્ગોમાં ગોઠવી શકાય એમ છે. અને જે ગાથાઓ કયાંય ન ગોઠવાય એવી નીકળે, તેને માટે વળી એક જુદે વર્ગ પાડી શકાય; અથવા તેમને પ્રકીર્ણક વર્ગમાં મૂકી શકાય. કહેવાનું તાત્પર્ય એ, કે આ વર્ગની એજના પાછળ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ જણાતો નથી. સુગમ રીતે કંઠસ્થ રાખવા માટે આ વર્ગની યેજના થઈ હોય એમ ભાસ થાય છે. આ પ્રસંગે સમગ્ર બૌદ્ધસાહિત્યનો પરિચય અને તેમાં ધમ્મપદનું સ્થાન એ વિશે જરૂર લખવું જોઈએ; પરંતુ એ બધું લખવા જતાં એક મોટા નિબંધ લખ પડે અને “સતું સાહિત્યની શ્રેણીમાં આમ કરવું ન પોસાય એમ સમજીને જ એ બધું લખવું જતું કરું છું; અને એ બાબતની જિજ્ઞાસા રાખનારાઓને વિદ્યાપીઠવાળા ધમ્મપદની પ્રસ્તાવના વાંચવાની ભલામણ કરું છું. Page #27 -------------------------------------------------------------------------- ________________ ધમ્મપદના અંતરંગ પરિચય વિશે વૈદિક પરંપરા સાથે અને જેનપરંપરા સાથે તેનાં વચનની તુલના કરવા ઉપરાંત તેમાં આવેલા આત્મવર્ગ અને બ્રાહ્મણવર્ગ વિશે ખાસ વિવેચન કરવાનું છે. એ વિવેચન કરતાં પહેલાં ભારતીય માનસના ખરા પારખુ કવિકુળગુરુ શ્રી રવીન્દ્રનાથ ઠાકુર મહાશયે ધમ્મપદ વિશે જે અભિપ્રાય વ્યક્ત કરેલ છે, તેને શેડ ઉતારો અહીં આપવો ઉચિત જણાય છે. તેઓ કહે છે, કે ધમ્મપદની વિચારપદ્ધતિ આપણા દેશમાં હમેશાં ચાલતી આવેલી વિચાર પદ્ધતિને જ સાધારણ નમૂન છે, બુદ્દે આ બધા વિચારોને ચારે તરફથી ખેંચી, પિતાને કરી, બરાબર ગોઠવી સ્થાયી રૂપમાં મૂકી દીધા; જે છૂટું છવાયું હતું, તેને એકતાના સૂત્રમાં પરેવીને માણસેને ઉપયોગમાં આવે એવું કર્યું. તેથી જ જેમ ભારતવર્ષ પિતાનું સ્વરૂપ ભગવદ્ગીતામાં પ્રકટ કરે છે, ગીતાના ઉપદેષ્ટાએ ભારતના વિચારેને જેમ એકસ્થાને એકત્રિત રૂપ આપ્યું છે, તે જ પ્રમાણે ધમ્મપદ ગ્રંથમાં પણ ભારતના મનનો પરિચય આપણને થાય છે. તેથી જ ધમ્મપદમાં શું, કે ગીતામાં શું, એવી અનેક વાતો છે, જેના જેવી જ બીજી ભારતના બીજા અનેક ગ્રંથોમાં મળી આવે.” “હવે સવાલ એ છે, કે કલ્યાણને શા માટે માનવું ? સમસ્ત ભારતવર્ષ શું સમજીને લાભ કરતાં કલ્યાણને, પ્રેમ કરતાં શ્રેયને અધિક માને છે? તેનો વિચાર કરવો જોઈએ.” જે વ્યક્તિ સંપૂર્ણ છે, તેને સારું–નરસું કાંઈ નથી. આત્મઅનાત્મના વેગમાં સારાં-નરસાં સકળ કર્મનો ઉદ્દભવ છે; એટલે પ્રથમ આ આત્મ–અનાત્મના સત્ય સંબંધને નિર્ણય કરવો આવશ્યક છે. આ સંબંધનો નિર્ણય કરવો અને તેનો સ્વીકાર કરીને જીવનકાર્ય ચલાવવું, એ હમેશાં ભારતવર્ષની સર્વથી મુખ્ય પ્રવૃત્તિ હતી.” ભારતવર્ષમાં આશ્ચર્ય તો એ દેખાઈ આવે છે, કે ભિન્ન ભિન્ન સંપ્રદાયે આ સંબંધનો નિર્ણય ભિન્ન ભિન્ન રીતે કર્યો છે; છતાં વ્યવહારમાં સર્વ એક જ સ્થળે આવીને મળ્યા છે. ભિન્ન ભિન્ન અને સ્વતંત્ર રીતે ભારતવર્ષે એક જ વાત કહી છે.” “એક સંપ્રદાય કહે છે: આત્મ-અનાત્મ વચ્ચે કાંઈ ખરો ભેદ Page #28 -------------------------------------------------------------------------- ________________ નથી. ભેદની પ્રતીતિ થાય છે તેનું કારણ અવિદ્યા છે.” પરંતુ જે એક સિવાય બીજું નથી, તો સારા-નરસાનો કાંઈ સવાલ જ રહેતો નથી. પણ એમ સહેલથી તેને ફડચો આવતે. નથી. જે અજ્ઞાનથી એક વસ્તુ તે બે છે એમ જણાય છે, તે અજ્ઞાનને નાશ કર જોઈએ—નહિ તો માયાના ચક્રમાંથી દુ:ખને અંત નહિ આવે. આ લક્ષ તરફ દષ્ટિ રાખીને અમુક કાર્ય સારું કે નરસું તે નકકી કરવું જોઈએ.” “બીજે એક સંપ્રદાય કહે છે: આ સંસાર ફરે છે તેની સાથે બંધાઈને આપણે વાસનાને લીધે ફરીએ છીએ, દુખી થઈ એ છીએ. એક કર્મ સાથે બીજા કર્મને એમ અંતહીન કર્મશૃંખલા. રચ્યાં જઈએ છીએ. તે કર્મપાશનું છેદન કરી મુક્ત થવું, એ જ મનુષ્યનું એક માત્ર ધ્યેય છે.” પરંતુ ત્યારે તો સકળ કર્મ જ બંધ કરવાં પડે. તેમ નથી.. એટલો સહેલથી ફડચો નથી આવતો. કર્મને એવી રીતે નિયંત્રિત કરવાં જોઈએ, કે જેથી કર્મનાં દુછેદ્ય બંધન ધીમે ધીમે શિથિલ થતાં જાય. આ દિશામાં દષ્ટિ રાખીને કયું કર્મ અશુભ તે નક્કી કરવું જોઈએ.” “ ત્રીજે એક સંપ્રદાય કહે છે : આ સંસાર ભગવાનની લીલા. છે. આ લીલાના મૂળમાં તેને પ્રેમ છે, આનંદ છે, તે સમજી શકીએ તેમાં જ આપણું સાર્થકતા છે.” “આ સાર્થકતાને ઉપાય પણ પૂર્વોક્ત બે સંપ્રદાયના ઉપાયથી વસ્તુતઃ ભિન્ન નથી. આપણી વાસના દાબી શકીએ નહિ, તો ભગવાનની ઇચ્છા સમજી શકીએ નહિ. ભગવાનની ઇચ્છામાં જ પિતાની ઇચ્છાનું મુક્તિદાન તે જ ખરી મુક્તિ છે. તે મુક્તિને લક્ષ્યમાં રાખીને શુભાશુભ કર્મનો નિર્ણય કરવો જોઈએ.” જેમણે અદ્વૈતાનંદને લક્ષ્ય રાખ્યું છે, તેઓ પણ વાસના-મેહનું છેદન કરવા ઉદ્યમ કરી રહ્યા છે, જેઓ કર્મની અનંત શૃંખલામાંથી મુક્તિ મેળવવાની ઈચ્છાવાળા છે, તેઓ પણ વાસનાને છેદી નાખવા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઇચ્છે છે; અને ભગવાનના પ્રેમમાં જેએ પેાતાની જાતને લીન કરી દેવામાં શ્રેય માનનારા છે, તેઓ પણ વિષયવાસનાને તુચ્છ ગણવાને ઉપદેશ કરે છે. 99 “ જો આ સધળા ભિન્ન ભિન્ન સંપ્રદાયના ઉપદેશ જ માત્ર આપણા જ્ઞાનને વિષય હેત, તે તે આપણા પરસ્પર વિરાધને પાર ન રહેત; પરંતુ આ ભિન્ન ભિન્ન સંપ્રદાયાએ તેમના ભિન્ન ભિન્ન તત્ત્વને આચારમાં ઉતારવાનેા પ્રયત્ન કર્યો છે. તે તત્ત્વ ગમે તેટલું સૂક્ષ્મ અથવા ગમે તેટલુ સ્થૂલ હોય અને તેનું વ્યવહારમાં અનુસરણ કરવાને ગમે તેટલી મુશ્કેલીઓ પડે, પણ આપણા ગુરુઓએ નિય ચિત્તે તે સર્વને સ્વીકાર કરીને તે તત્ત્વને આચારમાં સફળ કરવાના પ્રયાસ કર્યો છે.'' X × × એટલે તત્ત્વજ્ઞાન જેટલે દૂર પહેાંચ્યું છે, તેટલે દૂર ભારતવષ આચારને પણુ ખેંચી ગયું છે. ભારતવષે વિચાર તથા આચારમાં ભેદ માન્યા નથી; તેથી જ આપણા દેશમાંક એ જ ધર્મ છે. આપણે કહીએ છીએ, કે મનુષ્યના ક`માત્રનું ચરમ લક્ષ્ય કદ્વારા મુક્તિ છે. મુક્તિના ઉદ્દેશથી કમ કરવુ એ ધર્મ છે.'' 6C હું પ્રથમ જ કહી ગયા છીએ, કે વિચારની બાબતમાં આપણામાં જેટલી વિભિન્નતા છે, તેટલી જ આચારની ખાભતમાં એકતા છે. અદ્વૈતાનુભવને મુકિત કહેા, અથવા સંસ્કાર જેમાંથી જતા રહ્યા છે તેવા નિવાને મુકિત માના, અથવા ભગવાનના અપરિમેય પ્રેમાનંદને જ મુકિત ગણા, પ્રકૃતિભેદને લીધે મુકિતના અમુક આદ` અમુક માસને આકષઁણુ કરે, પણ તે મુકિતને માગે જવાના ઉપાયમાં તે એક પ્રકારની એકતા જ છે. તે એકતા બીજી કાંઈ નહિ પણ કમમાત્રને નિવૃત્તિ તરફ વાળવાની છે. સીડીની પાર જવાના ઉપાય સીડી જ છે, તેમ ભારતવમાં કની પાર જવાના ઉપાય કમ જ છે. આપણાં સઘળાં શાસ્ત્રપુરાણામાં આ જ ઉપદેશ છે; અને આપણા સમાજ આ જ ભાવના ઉપર સ્થપાયેલા છે.' પ્રાચીન સાહિત્ય’: પૃ૦ ૧૦૧, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮ અને ૧૦૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ આપણા કવિવરનું વિવેચન એટલું બધું સ્પષ્ટ છે, કે તે વિશે કશું લખવાપણું રહેતું નથી; છતાં આપણામાંના જે કેટલાક અનુભવપ્રમાણ નથી, કેવળ શાસ્ત્ર પ્રમાણકો છે, તેમને સારુ વૈદિક પરંપરાનાં અને જૈનપરંપરાનાં વચનોનો સંક્ષિપ્ત સાર આપવાથી એ વિવેચન વિશેષ ઉપાદેય બને એ દષ્ટિથી આ નીચે તે બન્ને પરંપરાનાં મૂળ વચનો નહિ; પણ તેમને સંક્ષિપ્ત સાર આપી દઉં: મહાભારત શાંતિપર્વ અધ્યાય ૨૯૯માં ભીષ્મ પિતામહે સાચે અને હંસનો સંવાદ ધર્મજિજ્ઞાસુ રાજા યુધિષ્ઠિરને જે પ્રમાણે કહી સંભળાવ્યો છે, તે સંક્ષેપમાં આ પ્રમાણે છે:– “યુધિષ્ઠિર બોલ્યાઃ હે પિતામહ! વિદ્વાન મનુષ્યો એમ કહે છે, કે સંસારમાં સત્ય, સંયમ, ક્ષમા અને પ્રજ્ઞા પ્રશંસાપાત્ર છે; તો આ વિશે તમારો શો અભિપ્રાય છે ?” “ભષ્મ બેલ્યા: “હે રાજા યુધિષ્ઠિર ! આ વિશે તને એક સંવાદ કહી સંભળાવું છું. સાથે એ હંસને મોક્ષધર્મ વિશે પૂછ્યું અને હંસે તેને ઉત્તર આ પ્રમાણે આપ્યો :– મોક્ષની પ્રાપ્તિ માટે તપ અને સંયમ આચરવાં, સત્ય બોલવું, મનનો જય કરવો, હૃદયની બધી ગાંઠેને કોરે કરીને પ્રિય તથા અપ્રિય વૃત્તિઓને પોતાના કબજામાં રાખવી. કેઈનું હૈયું ભેદાઈ જાય એવાં વચન ન બેસવાં, કૂર વાણું ન બોલવી, હલકી વૃત્તિઓવાળા પાસેથી શાસ્ત્રને ન સમજવાં, જેનાથી બીજાને ઉગ અને બળતરા થાય એવી વાણું ન બોલવી, સામો બીજો કોઈ વચનનાં બાણથી આપણને વધે તો એ સમયે શાંતિ જ રાખવી. રોષે ભરાવાનો પ્રસંગ આવતાં જે પ્રસન્નતા દાખવે છે, તે બીજાનાં સુકૃતને લઈ લે છે. અન્યનો તિરસ્કાર કરનારા ભભકતા ક્રોધને જે માણસ કબજામાં રાખે છે, તે મુદત અને ઈર્ષ્યા વગરનો બીજાનાં સુકૃતાને લઈ લે છે. કોઈ આક્રોશ કરે, તો પણ સામે કશું બોલવું નહિ, કઈ મારે તો હમેશાં સહન જ કરવું–આ જાતની રીતને આર્ય પુો સત્ય, સરળતા અને અક્રુરતા કહે છે. સત્ય વેદનું રહસ્ય છે, સત્યનું રહસ્ય સંયમ છે, સંયમનું રહસ્ય મેક્ષ છે, Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આ અનુશાસન બધા લોકોનું છે, જે કઈ જેર પર આવેલા પિતાની વાણીના વેગને, મનના વેગને, ક્રોધના વેગને, તૃષ્ણાના વેગને, પેટના વેગને અને ઉપસ્થના વેગને સારી રીતે સહન કરે છે, તેને જ હું બ્રાહ્મણ કહું છું, મુનિ કહું છું. ક્રોધ કરનારાઓ કરતાં અક્રોધી ઉત્તમ છે, સહન નહિ કરનારાઓ કરતાં સહન કરનારો ઉત્તમ છે, જનાવર કરતાં માણસ ઉત્તમ છે અને અજ્ઞાની કરતાં જ્ઞાની જ ઉત્તમ છે. પંડિત પુરુષ અપમાન મળતાં અમૃત મળવા જેવી સંતૃપ્તિ અનુભવે. અપમાન પામેલો સુખે સૂએ અને અપમાન કરનાર નાશ પામે. જે કઈ કોંધી હાઈને યજ્ઞ કરે, દાન દે, તપ તપે, હેમ કરે, તેનું બધું યમરાજા હરી જાય છે. ક્રોધી માણસને એ બધો શ્રમ અફળ થાય છે.” હવે જૈન પરંપરાનાં આચારસંગસૂત્રનાં વચનોને સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે:– આ સંસારી જીવ અનેક કામમાં ચિત્તને દેડાવે છે. તે ચાળણું કે દરિયા જેવા લાભને ભરપૂર કરવા મથે છે તેથી તે બીજાઓને મારવા, હેરાન કરવા, કબજે કરવા, દેશને હણવા, દેશને હેરાન કરવા અને દેશને કબજે કરવા તૈયાર થાય છે. પરાક્રમી સાધકે ક્રોધ અને તેનું કારણ જે ગર્વ તેને ભાંગી નાખવાં અને લેભને લીધે મોટા દુઃખથી ભરેલી નરકગતિએ જવું પડે છે એમ જાણવું, માટે મોક્ષના અર્થી સાધક વીર પુરુષે હિંસાથી દૂર રહેવું અને શોક–સંતાપ ન કરવા. “હે પુરુષ ! તું જ તારે મિત્ર છે; શા માટે બહાર મિત્રને શોધે છે?” હે પુરુષ! તું તારા આત્માને જ કબજે કરી રાખીને દુઃખથી છૂટી શકીશ.” “હે પુરુષ ! તું સત્યને જ બરાબર સમજ. સત્યની આજ્ઞા પ્રમાણે વર્તનારા બુદ્ધિમાન સાધકો, મૃત્યુને તરી જાય છે અને ધર્માચરણ કરીને કલ્યાણને સારી રીતે જુએ છે.” Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ 66 છે આ જગતમાં જે કાઈ શ્રમણેા તથા બ્રાહ્મણેા છે, તેએ જુદા જુદા વિવાદ કરે જેમ કે અમે દીઠું છે, અમે સાંભળ્યુ છે, અમે માન્યું છે, અમે નક્કી જાણ્યું છે તથા ચારે બાજુ ઉપર નીચે તપાસી જોયું છે, કે સર્વાં પ્રાણ, સર્વ ભૂત, સ` જીવ તથા સર્વ સત્ત્તા હવાયેાગ્ય છે, ખાવવા ચેાગ્ય છે, પકડવા યેાગ્ય છે, સંતાપ આપવા ચેગ્ય છે અને કતલ કરવા ચેાગ્ય છે; એમ કરતાં કશે! દેષ થતા નથી. ' “ આ વચન અનાર્યોનુ છે. “ તેમનામાં જેએ આ પુરુષ છે તેએ એમ કહી ગયા છે, એ તમારું દીઠું', સાંભળ્યું, માનેલુ, નક્કી જાણેલું અને ચારે બાજુ તપાસી જોયેલું બરાબર નથી. તમે જે એવું કહેા છે! ક્રુ સવ જીવાને મારવામાં કોા દેષ નથી, એ તમારું કથન અનાય વચનરૂપ છે. “ અને અમે તે। એમ કહીએ છીએ, એમ ભાષણુ કરીએ છીએ, એમ પ્રરૂપણા કરીએ છીએ અને એવું પ્રજ્ઞાપન કરીએ છીએ, કે તમામ જીવાને હવા નહીં, દૂખાવવા નહિ, પકડવા નહિ, સતાપ આપવા નહિ; અને કતલ કરવા નહિ. એમ કરવામાં કશે! દોષ નથી, એ આ વચન છે.’’ “ હું પ્રવાદીએ ! અમે તમને પૂછીશું, કે તમને શુ' સુખ અપ્રિય છે કે દુ:ખ અપ્રિય છે ? “હે પુરુષ ! જેને તું હણવાના વિચાર કરે છે, તે તું પાતે જ છે; જેને તુ દુખાવવાના વિચાર કરે છે, તે તુ પેાતે જ છે; જેને તું સંતાપ આપવાને વિચાર કરે છે, તે તું પાતે જ છે; જેને તુ પકડવાને–તાએ કરવાનેા–વિચાર કરે છે, તે તું પાતે જ છે; અને જેની તું કતલ કરવાને વિચાર કરે છે, તે તું પેાતે જ છે. સરળ પુરુષા આવી સમજ ધરાવે છે; માટે કાર્ય જીવને હવા નહિ અને બીજા પાસે હણાવવે! પણ નહિ.” × × આચારાંગસૂત્ર : રવજી દેવરાજ-પૃ૦ ૫૧, ૫૨, ૫૫, ૬૩, ૬૪, ૮૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ બૌદ્ધપરંપરાનો આ ધમ્મપદગ્રંથ વાચકોની સામે જ છે. એટલે એમાંથી કોઈ વચન લઈને અહીં આપતો નથી, બાકી, ઉપર મહાભારતમાં અને “આચારસંગ’માં જે ભાવનાં વચનો કહ્યાં છે, તે જ ભાવનાં વચનો ધમ્મપદ માં ભર્યાં પડ્યાં છે; એટલે વાચક પોતાની મેળે જ એની તુલના કરી શકશે. ઉપર આપેલાં વૈદિક, જૈન અને બૌદ્ધ પરંપરાઓનાં વચનોથી એ સ્પષ્ટ થાય છે, કે આપણે મહાકવિના કહેવા પ્રમાણે એ ત્રણે પરંપરાના પ્રાચીન ગ્રંથો સમગ્ર ભારતવર્ષના મનનો પરિચય આપે છે. આર્ય ભાષાઓના પ્રવાહે જુદા જુદા ફંટાયા છે; છતાં કંઈ પણ પ્રખર ભાષાશાસ્ત્રી તે જુદા જુદા પ્રવાહનું પરસ્પર તેલન કરીને એમ કહી શકે એમ છે, કે એ તમામ આર્ય ભાષાઓના મૂળમાં એક જ પ્રવાહ કામ કરે છે; તેમ ધર્મના પ્રવાહે જુદા જુદા ભલે ફંટાયા અને તેનાં બાહ્ય કલેવર ભલે વિરૂપ થઈ ગયાં, છતાં તે બધાના મૂળમાં એક શ્રેયનિષ્ઠા અથવા આત્મનિકા કામ કરી રહી છે એમ કોઈ પણ ધર્મપ્રવાહનો મર્મસ્પર્શી અભ્યાસી કહી શકે એમ છે; અને આમ છે માટે જ આપણે એક બીજા પ્રવાહને ઓળખવા બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ અને આપણું માનસિક કે દુન્યવી શાંતિ માટે સર્વધર્મ સમભાવની ભાવના આપણામાં પ્રબળપણે કેળવવી જોઈએ. - હવે અહીં એ બતાવવાનું છે, કે એ ત્રણે પ્રવાહના પ્રાચીન ગ્રંથમાં શબ્દરચના પણ કેટલી બધી એક સરખી છે. આ નીચે જે વચનો આપવાનાં છે, તેમાં ઐતિહાસિક ક્રમ પ્રમાણે વૈદિક વચનો પ્રથમ ભાગમાં મૂકેલાં છે અને જૈન વચનો બીજા ભાગમાં મૂકેલાં છે. સરખામણુની ચેજના બે ભાગમાં આ પ્રમાણે છે: પ્રથમ ભાગમાં પહેલો * અર્થ, પછી વૈદિક વચન અને તેની સામે ધમ્મપદનું વચન. એ જ પ્રમાણે બીજા ભાગમાં પહેલે *અર્થ, પછી જૈન આગમનું વચન અને તેની સામે ધમ્મપદનું વચન. • શાંતિપર્વ અને જૈનવચનોના ઉપરની પંક્તિવાર શબ્દશ: આ બધા અર્થો ટિપણુમાં આપેલા છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ધભ્યપદ पमादो मच्चुनो पदं । अप्पमादो अमतपदं । અપ્રમાદવર્ગ, ૧ पापासादमारुय्ह असोको सोकिनि पर्ज। पव्वतो व भुम्मटे धीरो बाले अवेक्खति॥ અપ્રમાદવ, ૮ મહાભારત-શાંતિપર્વ મૃત્યુના ચતે મોદ્દા પૃ૦ ૨૯૯ સન માપમૃતમ્ પૃ૦ ૫૩૩ प्रज्ञाप्रासादमारुह्य ह्यशोच्यः शोचतो जनान् भूमिष्ठानिव शैलस्थः सर्वान् प्राज्ञोऽनुपश्यति ॥ उत्तमां बुद्धिमास्थाय ब्रह्मभूयान् भविष्यसि संतीर्णः सर्वसंसारात् प्रसन्नात्मा विकल्मषः ॥ भूमिष्ठानीव भूतानि __ पर्वतस्थो निशामय । अक्रुध्यन् अप्रहृष्यश्च न नृशंसमतिस्तथा॥ પૃ૦ ૪૭૪ મૂળ અને ટીકા पुष्पाणीव विचिन्वन्तम् अन्यत्र गतमानसम् । મોહને લીધે મૃત્યુ થાય છે. સત્યને લીધે અમૃત મળે છે– અમર થવાય છે. પ્રજ્ઞાના પ્રાસાદ ઉપર ચડીને શેક વગરને શોક કરતા જનોને પર્વત ઉપર રહેલે જમીન ઉપર રહેલાની પેઠે પ્રાજ્ઞ, બધાને જુએ. ઉત્તમબુદ્ધિનો આશ્રય કરીને બ્રહ્મરૂપ થઈશ ધ. पुप्फानि हेव पचिनंतं व्यासत्तमनसं नरं। સર્વસંસારથી તરી ચૂકેલો પ્રસન્ન આત્મા, પાપ વગરને જમીન ઉપર રહેલાંની પેઠે ભૂતોને પર્વત ઉપર રહેલે હેતેમ જે ક્રોધ ન કરતો, હર્ષ ન કરતો - તથા અક્રૂર મનવાળા. જાણે કે પુષ્પને ન વિણતો હોય જેનું મન બીજે રહેલું છે, એવા તેને Page #35 -------------------------------------------------------------------------- ________________ ३४ सुत्तं गामं महोघो व मच्चु आदाय गच्छति ॥ पुप्फानि हेव पचिनंतं व्यासत्तमनसं नरं। अतित्तं येव कामेसु अन्तको कुरुते वसं ॥ वृकीवोरणमासाद्य मृत्युरादाय गच्छति ॥५० २८८ संचिन्वानकमेवैनं कामानामवितृप्तकम् । व्याघ्रः पशुमिवादाय मृत्युरादाय गच्छति ॥ ० २५८ पुष्पाणीव विचिन्वन्तमन्यत्र गतमानसम् । अनवाप्तेषु कामेषु मृत्युरभ्येति मानवम् ॥ संचिन्वानकमेवैनं कामानामवितृप्तकम् । वृकीवोरणमासाद्य मृत्युरादाय गच्छति ॥ ० ५33 यथा मधु समादत्ते रक्षन् पुष्पाणि षट्पदः । तद्वदर्थान् मनुष्येभ्यः आदद्यादविहिंसया ॥ -(दुर्योधन प्रत्ये विदुरना पहेश) જેમ વસ ઘેટાને લઈ જાય, તેમ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. સંચય કરતાં જ એને કામોથી તૃપ્તિ નહિ પામેલાને જેમ વાઘ પશુને લઈ જાય તેમ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. જાણે કે ફૂલેને ન વીણતો હોય જેનું મન બીજે રહેલું છે, એવા તેને કામભેગો નહિ પ્રાપ્ત થતાં यथा पि भमरो पुप्फं वण्णगंधं अहेठयं। पलेति रसमादाय एवं गामे मुनी चरे॥ पुण्यवर्ग, ४-५-६ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. સંચય કરતાં જ એને કામેથી તૃપ્તિ નહિ પામેલાને જેમ વસે ઘેટાને લઈ જાય તેમ મૃત્યુ ઉપાડીને ચાલ્યું જાય છે. જેમ મધ લે છે બચાવતો ફૂલેને ભમર તે પ્રમાણે ધનને મનુષ્યો પાસેથી લેવું જોઈએ અહિંસાપૂર્વક. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ शकुनानामिवाकाशे यस्सासवा परिक्खीणा मत्स्यानामिव चोदके। आहारे च अनिस्सितो पदं यथा न दृश्येत सुञ्चतो अनिमित्तो च तथा ज्ञानविदां गतिः॥ ३० ३१२ विमोक्खो यस्स गोचरो शकुन्तानामिवाकाशे आकासे व सकुंतानं मस्स्यानामिव चोदके। पदं तस्स दुरन्नयं ॥ यथा गतिर्न दृश्येत येसं संनिचयो नत्थि तथा ज्ञानविदां गतिः ॥ ये परिज्ञातभोजना પૃ૦ ૪૫૩ सुझतो अनिमित्तो च विमोक्खो येसं गोचरो आकासे व सकुंतान गति तेसं दुरन्नया ॥ सत, ४, असदुच्चैरपि प्रोक्तः सहस्समपि चे वाचा शब्दः समुपशाम्यति। अनत्थपदसंहिता। दीप्यते त्वेव लोकेषु एक अत्थपदं सेय्यो शनैरपि सुभाषितम् ॥ यं सुत्वा उपसम्मति॥ સહસ્ત્રવર્ગ, ૧ मनसोऽप्रतिकूलानि सुखकामानि भूतानि प्रेत्य चेह वाञ्छसि । यो दण्डेन न हिंसति । પક્ષીઓનું જેમ આકાશમાં તેમ જ્ઞાનીઓની ગતિ છે. માછલાંઓનું જેમ પાણીમાં ખેટે મોટેથી પણ બોલાયેલ પગલું દેખાતું નથી શબ્દ શાંત થઈ જાય છે દીપે છે તો જ લોકમાં તેમ જ્ઞાનીઓની ગતિ છે. ધીમે પણ બોલેલું સુભાષિત. પક્ષીઓની જેમ આકાશમાં મનને અપ્રતિકૂળ માછલાંઓની જેમ પાણીમાં પરજન્મમાં અને અહીં ઈચ્છતો ગતિ દેખાતી નથી डी, त। Page #37 -------------------------------------------------------------------------- ________________ भूतानां प्रतिकूलेभ्यः निवर्तस्व यतेन्द्रियः ॥ ५० ६३२ आत्मैवादौ नियन्तव्यः दुष्कृतं सन्नियच्छता । दण्डयेच्च महादण्डै रपि बन्धूननन्तरान् ॥ अनाम्नायमला वेदा ब्राह्मणस्यात्रतं मलम् । मलं पृथिव्या वाहीकाः स्त्रीणां कौतुहलं मलम् ॥ तं पुत्रपशुसंपन्नं व्यासक्तमनसं नरम् सुप्तं व्याघ्रं महौघो वा मृत्युरादाय गच्छति ॥ ५० ५३३ ભૂતાનાં પ્રતિકૂળાથી અટકી જાય જિતેન્દ્રિય. . પહેલાં પેાતાના આત્માને જ નિયમમાં લાવવા દુષ્કૃતનું નિયમન કરનારે ( पंछी) (डे, महाहडे। वडे નજીકના બંધુઓને પણ. અનામ્નાય એ વેદોના મેલ છે ૩ अत्तनो सुख सानो पेच्च सो लभते सुखं॥ ६डवर्ग, ४ अत्तानमेव पठमं पतिरूपे निवेसये अथनमनुसासेव्य न किलिसेय्य पंडितो ॥ A આત્મવર્ગ, ૨ असज्झायमला मंता अनुट्ठानमला घरा । मलं वण्णस्स को सज्जं पमादो रक्खतो मलं ॥ मलित्थया दुच्चरितं मच्छेरं ददतो मलं 1 मला वे पापका धम्मा अस्मि लोके परम्हि च ॥ भावर्ग, ७-८ तं पुत्तपसुसम्मत्तं व्यासत्तमनसं नरं । सुत्तं गामं महोघो व मच्चु आदाय गच्छति ॥ भार्ग वर्ग, ૧૫ અત્રત એ બ્રાહ્મણના મેલ છે મૂર્ખ લેાકા એ પૃથ્વીને મેલ છે કુતૂહલ એ સ્ત્રીઓને મેલ છે. તે પુત્રપશુથી સ`પન્નને વિશેષ આસક્ત મનવાળાને સૂતેલા વાઘને મેટું પૂર લઈ જાય તેમ મૃત્યુ લઈ ને ચાલ્યું જાય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ હs तं पुत्रपशुसंपन्नं व्यासक्तमनसं नरम् । सुप्तं व्याघ्रो भृगमिव મૃત્યુરાવાય છત્તિ પૃ. ૨૯૯ જૈનસૂત્ર ઉત્તરાધ્યયન वोच्छिद सिणेहमप्पणो कुमुयं सारइयं व पाणियं । संतीमग्गं च बूहए અ૦ ૧૦ ગા૦ ૨૮, ૩૬ उच्छिद सिनेहमत्तनो कुमुदं सारदिकं व पाणिना। संतिमरगमेव ब्रूहय निव्वानं सुगतेन देसितं॥ માર્ગ વર્ગ, ૧૩ न संति पुत्ता ताणाय न पिता न पि बंधवा । अंतकेनाधिपन्नस्स नत्थि आतिसु ताणता માર્ગ વર્ગ ૧૬ माया पिया न्हुसा भाया भज्जा पुत्ता य ओरसा । नालं ते मम ताणाय लुप्पंतस्स सकम्मुणा ॥ અ ૬ ગા. ૩ जहेह सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अंतकाले न तस्स माया व पिया व भाया कालम्मि तम्मंसहरा भवंति તે પુત્રપશુથી સંપન્ન વિશેષ આસક્ત મનવાળા પુરુષને સૂતેલા મૃગને વાઘ લઈ જાય તેમ મૃત્યુ લઈને ચાલ્યું જાય છે. વિચ્છેદકર સ્નેહ આત્માને શરદઋતુનું કમળ જેમ પાણીને - ખેરવી નાખે શાંતિના માર્ગની વૃદ્ધિ કર. માતા પિતા પુત્રવધૂ ભાઈ ભારજા અને પેટના સગા પુત્રો મારા બચાવ માટે તે સમર્થ નથી પિતાનાં કર્મોને લીધે લોપ પામતા. જેમ સિંહ હરણને લઈને ચાલ્યો જાય છે. તેમ અંતકાલે મનુષ્યને મૃત્યુ લઈ જાય છે તેના માતા પિતા કે ભાઈઓ તે કાલે તેમાં ભાગીદાર થતા નથી Page #39 -------------------------------------------------------------------------- ________________ न तस्स दुक्खं विभयंति नाइओ न मित्तवग्गा न सुया न बंधवा અ૦ ૧૩ ગા. ૨૨-૨૩ जहा पोम्म जले जायं नोवलिंपइ वारिणा। एवं अलित्तं कामेहिं तं वयं बूम माहणं ॥ अलोलुयं मुहाजीविं अणगारं अकिंचनं । असंसत्तं गिहत्थेसु तं वयं बूम माहणं ।। चित्तमंतमचित्तं वा अप्पं वा जइ वा बहुं । न गिण्हइ अदत्तं जे तं वयं बूम माहणं ॥ तवस्सियं किसं दंतं अवचियमंससोणियं। सुव्वयं पत्तनिव्वाणं तं वयं बूम माहणं ॥ ५०२५.०२७,२८,२५,२२ તેનું દુઃખ તેના નાતીલા વહેંચી લેતા નથી અને મિત્રવર્ગ, પુત્રો કે ભાઈ એ. જેમ પા પાણીમાં થયેલ છે પાણીથી લેપાતું નથી, એમ કામેવડે જે અલિપ્ત છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. અલાલુપ મુધાવી અનગર અકચન, ગૃહસ્થામાં સંબંધ વિનાનો वारिं पोक्खरपत्ते व आरग्गेरिव सासपो। यो न लिंपति कामे तमहं ब्रूमि ब्राह्मणं ॥ असंसर्ट गहढेहि अनगारेहि चूभयं । अनोकसारि अप्पिच्छं तमहं ब्रूमि ब्राह्मणं ।। यो'ध दीर्घ व रस्सं का अणुं थूलं सुभासुमं । लोके अदिन्नं नादियति तमहं ब्रूमि ब्राह्मणं ॥ पंसुकूलधरं जन्तुं किसं धमनिसंथतं एकं वनस्मि झायन्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥ थामवर्ग, १४.२२-२७-१३ તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જીવવાળું કે નિર્જીવ, થોડું કે વધારે જે અદત લેતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. त५२वी, मलेी, सयभी, શરીરમાં માંસ અને લેહી ઓછાં છે; સારા વતવાળે અને નિર્વાણબત તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. | Page #40 -------------------------------------------------------------------------- ________________ न वि मुंडिएण समणो ओंकारेण न बंभणो। न पुणी रण्णवासेण कुसचीरेण तावसो॥ समयाए समणो होइ बंभचरण बंमणो। नाणेण उ मुणी होइ. तवेण होइ तावसो ॥ - स. २५ गा० ३१, ३२ न मुण्डकेन समणो अव्वतो अलिक भणं । इच्छालोमसमापन्नो समणो किं भविस्सति?॥ यो च समेति पापानि अणुं थूलानि सव्वसो । समितत्ता हि पापानं समणो ति पवुच्चति ॥ न तेन भिक्खू होति यावता भिक्खते परे। विस्सं धम्मं समादाय भिक्खू न होति तावता ॥ न मोनेन मुनी होति मूळहरूपो अविद्दसु ॥ पापानि परिवजेति स मुनी तेन सो मुनी ॥ धर्मस्थवर्मा, ८-१०.११-१३-१४ सचे लभेथ निपकं सहायं सद्धिचरं साधुविहारि धीरं। अभिभुय्य सव्वानि परिस्सयानि आहारमिच्छे मियमेसणिजं सहायमिच्छे निउणत्थबुद्धिं । निकेयमिच्छेज विवेगजोग्गं મુંડથી શ્રમણ થવાતું નથી કારથી બ્રાહ્મણ થવાતું નથી જંગલવાસ કરવાથી મુનિ થવાનું નથી અને ડાભનાં ચીર પહેરવાથી તાપસ यातुनथा. સમતાને લીધે શ્રમણ કહેવાય, બ્રહ્મચર્યને લીધે બ્રાહ્મણ કહેવાય, જ્ઞાનને લીધે મુનિ કહેવાય અને તપને લીધે તાપસ કહેવાય. મિત અને એષણય આહારને છે, નિપુણાર્થ બુદ્ધિવાળાને સાથીરૂપે ४च्छे, વિવેકવાળા–એકાંતવાળા સ્થાનને घरछे, Page #41 -------------------------------------------------------------------------- ________________ ४० समाहिकामे समणे तवस्सी ॥ न वा लभेजा निउणं सहायं गुणाहियं वा गुणओ समं वा। एगो वि पावाइ विवजयंतो विहरेज कामेसु असजमाणो ॥ चरेय्य तेनऽत्तमनो सतीमा नो चे लभेथ निपकं सहायं सद्धिचरं साधुक्हिारि धार राजा व रटुं विजितं पहाय एको चरे मातङ्गरञ्ज व नागो॥ एकस्स चरितं सेय्यो नत्थि बाले, सहायता। एको चरं न पापानि कयिरा अप्पोस्सुक्को मातंगरओ व नागो॥ नामवर्ग,८-१०-११ सुखकामानि भूतानि । ६ , ३-४ જૈનસૂત્ર આચાર–અંગ सव्वे पाणा पियाउया सुहसाया दुक्खपडिकूला अप्पियवहा पियजीविणो जीविउकामा सव्वेसि जीवियं पियं। ५० २, सू० ८२, को अरती के आणंदे एत्थं पि अग्गहे चरे। सव्वं हासं परिच्चज्ज आलीणगुत्तो परिव्वए ॥ અ૦ ૩, સૂટ ૨૦૧ को नु हासो किमानन्दो निच्च पन्जलिते सति। જરાવ, ૧ સમાધિની ઈચ્છાવાળો શ્રમણ તપસ્વી. દુઃખ નથી ગમતું, વધ નથી ગમતો, જો નિપુણ સાથી ન મળે તો प्रिय छ, पानी छाछ, ગુણાધિક વા સમાનગુણુવાળા બધાંને જીવન પ્રિય છે. તે પાપને તજતો એકલો પણ શું ઉઠેગ અને શો આનંદ? વિહરે કામમાં આસક્તિનરાખ. એ સ્થાને પણ આસક્તિ વિનાનો રહે બધાં પ્રાણને આયુષ્યપ્રિય છે, સુખ બધે પરિહાસ તજી દઈને प्रिय छ, સંયમપૂર્વક વિચર, Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ नत्थि बाले सहायता બાલવર્ગ, ૨ अलज्जिताये लज्जंति लज्जिताये न लज्जरे । मिच्छादिट्ठिसमादाना सत्ता गच्छंति दुग्गतिं ॥ નરકવર્ગ, ૧૧ अलं बालस्स संगेणं वेरं वड्ढति अप्पणो । 4. , सू० १८१ જૈનસૂત્ર સૂત્રકૃત-અંગ एवं नु समणा एगे मिच्छदिट्ठी अणारिया। असंकियाई संकति संकियाई असंकिणो॥ ५० १, १० १० જનસૂત્ર-દશવૈકાલિક जहा दुमस्स पुप्फेसु भमरो आवियई रसं। न य पुप्फ किलामेइ सो य पीणेइ अप्पयं ॥ અ. ૧. ગા. ૨ पोग्गलाण परीणामं तेसिं' नच्चा जहा तहा । विणीयतण्हो विहरे सीईभूएण अप्पणा ॥ स. ८, ०१० यथा पि भमरो पुप्फं वण्णगंधं अहेठयं । पलेति रसमादाय एवं गामे मुनी चरे ॥ पुण्य, यतो यतो सम्मसति खंधानं उदयब्बयं । लभति पीतिपामोज्ज अमतं तं विजानतं ॥ ભિક્ષવર્ગ, ૧૫ બલની સોબતથી સર્યું તેથી પોતાનું વિર વધે છે. એ પ્રમાણે શ્રમણે કેટલાક __.भियाइष्टि मना અશકિતમાં શંકા રાખે છે શકિતમાં શંકા રાખતા નથી. જેમ ઝાડનાં કુલામાંથી ભમરો રસ પીવે છે, ફૂલને પીડા કરતો નથી, અને પિતાની જાતને તૃપ્ત કરે છે. તે પુલના પરિણામને સાચી રીતે જાણીને તૃષ્ણા વગરને થઈને વિહરે શીતલ થયેલા આત્માવડે. Page #43 -------------------------------------------------------------------------- ________________ उसमेण हणे कोहं माणं मद्दवया जिणे । मायं चऽजवभावेणं लोभं संतोसओ जिणे ॥ અ૦ ૮, ગા૦ ૩૯, हत्थसंजए पायसंजए वायसंजए संजइंदिए । अज्झप्परए सुसमाहियप्पा सुत्तत्थं च वियाणइ जे स भिक्खू ॥ અ૦ ૧૦, ગા૦ ૧૫ જેનસૂત્ર ઉત્તરાધ્યયન अप्पा चेव दमेयव्वो अप्पा हु खलु दुद्दमो। अप्पा दंतो सुही होइ अस्सि लोए परत्थ य ॥ અ. ૧, ગાત્ર ૧૫ सुत्तेसु यावी पडिबुद्धजीवी । न वीससे पंडिए आसुपन्ने । અ૦ ૪, ગાત્ર ૬ શાંતિ વડે ક્રોધને હણે કમળતા વડે માનને જીતે અને સરળતા વડે કપટને સંતોષ વડે લેભને જીતે. હાથ વડે સંયમવાળા, પગ વડે સંયમવાળો વાણીના સંચમવાળો, સંયમિત ઇંદ્રિવાળે અધ્યાત્મમાં તત્પર, સુસમાધિયુક્ત આત્માવાળા अकोधेन जिने को, असाधु साधुना जिने। जिने कदरियं दानेन सच्चन अलिकवादिनं ॥ કે ધવર્ગ, ૩ हत्थसञतो पादसतो वाचाय सञतो सञ्जतुत्तमो । अज्झत्तरतो समाहितो एको संतुसितो तमाहु भिक्खं ॥ ભિક્ષુવગ ૩ ધમ્મપદ अत्तानं चे तथा कयिरा यथज्ञमनुसासति सुदंतो बत दम्मेथ अत्ता हि किर दुद्दमो ॥ આત્મવર્ગ ૩ अप्पमत्तो पमत्तेसु સુ, વહુના અપ્રમાદવર્ગ ૯ એવો જે શાસ્ત્ર ને તેના અર્થને સમજે તે ભિક્ષુ કહેવાય. આત્માને જ દમવો જોઈએ. આત્મા જ દુર્દમ છે, દમેલો આત્મા જ સુખી થાય છે, આ લેક અને પરલોકમાં. સૂતેલાઓમાં પણ જાગરણ સાથે જીવતો પંડિત અને આશુઝાઝુ તેમનો વિશ્વાસ ન કરે.. Page #44 -------------------------------------------------------------------------- ________________ चीराजिणं नगिणिणं जडीसंघाडिमुंडिणं। एयाणि वि न तायंति दुस्सीलं पडियागयं ॥ અ. ૫, ગા. ૨૧ जो सहस्सं सहस्साणं संगामे दुजये जिणे । एगं जिणेज अप्पाणं एस से परमो जओ॥ अप्पाणमेव जुज्झाहि. किं ते जुज्झेणं बज्झओ। अप्पाणमेवमप्पाणं जइत्ता सुहमेहए॥ 24. ४, ० ३४, ३५ જેનસૂત્ર ઉત્તરાધ્યયન मासे मासे तु जो बालो कुसग्गेणं तु भुंजए। न सो सुयक्खायस्स धम्मस्स कलं अग्घइ सोलसिं ॥ અ૦ ૯, ગા૦ ૪૪ ચામડાનાં ચીર, નગ્ન રહેવું, જટા રાખવી સંધાડી પહેરવી કે માથે મુંડાવવું એ બધાં રક્ષણ કરતાં નથી ? दुःशीस मायरावानु. હજારને હજારે ગુણે એટલાઓને દુર્જય સંગ્રામમાં જીતે તે કરતાં એક આત્માને જીતે, તે તે તેને ભારે જય છે. આત્માની સાથે જ ન્યૂઝ न नग्गचरिया न जटा न पंका नानासका थंडिलसायिका वा। रजो च जल्लं उकुटिकप्पधानं सोधेति मच्चं अवितिण्णकखं ॥ वर्ग, १३ यो सहस्सं सहस्सेन संगमे मानुसे जिने ।। एकं च जेय्य अत्तानं स वे संगामजुत्तमो॥ अत्ता ह वे जितं सेय्यो या चायं इतरा पजा अत्तदंतस्स पोसस्स निच्चं सञ्जतचारिनो॥ सहस्रवण, ४-५. ધભ્યપદ मासे मासे कुसग्गेन बालो भुंजेथ भोजनं । न सो संखातधम्मानं कलं अग्घति सोलसिं ॥ બાલવર્ગો, ૧૧ શું તને બહાર જૂઝવાથી એવી રીતે આત્માએ જ આત્માને જીતીને સુખ વધે છે. મહિને મહિને જે મૂઢ ડાભની અણી ઉપર ચડે એટલું ખાય તો પણ તે સારી રીતે કહેવાયેલા ધર્મની સોળમી કલાને પણ પહોંચતો નથી.. Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉપરની તુલનામાં મહાભારત, જન સૂત્ર અને ધમ્મપદનાં કેટલાંક પદ્ય, અક્ષરશ: સરખાં છે અને કેટલાંક અર્થની દષ્ટિએ સરખાં છે. આટલી થોડી તુલનાથી એમ તો સ્પષ્ટ જણાય છે, કે આ રીતે વૈદિક પરંપરા જૈન પરંપરા અને બૌદ્ધપરંપરા હૃદયે એક સરખી છે; એ શક વગરની વાત છે. વિશેષ રીતે અન્વેષણ કરીએ, તો તે ત્રણે પરંપરાના પ્રાચીન ગ્રંથમાં આ જાતની બીજી અનેક સમાનતાઓ સ્પષ્ટ પણે ઉપલબ્ધ છે. એ સમાનતાઓને જ આમ જનતા સુધી ફેલાવવી ઘણી જરૂરની છે. તેમ થવાથી જનતાની દષ્ટિ સંકીર્ણ મટી વિશાળ બનશે, સમભાવ કેળવાશે, સર્વધર્મસમભાવની ભાવના પેદા થશે અને દેશમાં ચાલતો ધર્મને નામે ચડેલે કલહ પણ શાંત થશે. ધમ્મપદના છેલ્લા વર્ગનું નામ બ્રાહ્મણવર્ગ છે; તેમાં “તેને હું બ્રાહ્મણ કહું છું” એવું દરેક શ્લોકમાં ચેથા ચરણમાં કહીને બ્રાહ્મણ નાં લક્ષણો વર્ણવી બતાવેલાં છે. જૈનપરંપરાના ઉત્તરાધ્યયન સૂત્રના પચ્ચીશમા જઈજજ (યજ્ઞીય) અધ્યયનમાં “તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ' એવું દરેક ગાથાના છેલ્લા ચરણમાં કહીને વીગતથી બ્રાહ્મણનાં લક્ષણે બતાવેલાં છે. એ જ પ્રમાણે, મહાભારતના શાંતિપર્વના ૨૪૫ મા અધ્યાયમાં “તેને દેવે બ્રાહ્મણે જાણતા હતા ' એમ કહીને અનેક પદ્યોમાં બ્રાહ્મણનું સ્વરૂપ બતાવેલું છે. એ ઉપરથી સાફ સાફ માલૂમ પડે છે, કે જન્મથી કોઈ બ્રાહ્મણરૂપે જન્મતું નથી, જન્મથી ઉતા કે નીચતા હેતી નથી; ઉચ્ચતાનો આધાર ગુણ અને કર્મો છે, બ્રાહ્મણત્વનું મૂળ ગુણે અને કર્મમાં છે. જન્મથી બ્રાહ્મણ માનવાની કે જન્મથી ઉગ્રતા કે નીચતા માનવાની પ્રથા મિથ્યા છે, એમ એ ત્રણે પરંપરાના ગ્રંથ સ્પષ્ટપણે કહે છે. વૈદિક પરંપરામાં જન્મ પામેલા વિદ્યાવારિધિ શ્રીમાન બાબુ ભગવાનદાસજી “મહાવીરવાણી”ની પ્રસ્તાવનામાં મહાભારતનાં આ વચનો ટાંકી બતાવે છે – " न योनि पि संस्कारः न श्रुतं न च संततिः । कारणानि द्विजत्वस्य वृत्तमेव तु कारणम् ॥ न विशेषोऽस्ति वर्णानां सर्वं ब्राह्ममिदं जगत् । ब्रह्मणा पूर्वसृष्टं हि कर्मभिवर्णतां गतम् ॥" Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અર્થાત્ બ્રાહ્મણત્વનું કારણ ચારિત્ર જ છે. બીજા ટાઈ એટલે બ્રાહ્મણીની કુક્ષિથી જન્મ લેવા, સંસ્કારા, વિદ્યા, કે સ'તતિ તેમાંનુ કાઈ કારણ બ્રાહ્મણત્વનું નથી. સ` વર્ગોમાં કાઈ જાતની વિશેષતા નથી. આખું જગત બ્રહ્માએ સરજેલું છે, માટે ‘ બ્રાહ્મ’ છે. તે બ્રાહ્મ જગત જુદા જુદાં કર્મો વડે જુદી જુદી વરૂપતાને પામેલુ છે. ભારતવર્ષની પ્રસિદ્ધ પ્રસિદ્ઘ પ્રમુખપરંપરાએ આવી સ્પષ્ટ હકીકત કહે છે; છતાં આપણા લેાકાનુ બ્રાહ્મણત્વના મૂળને લગતું અજ્ઞાન હજુ સુધી ખસતું નથી એ ભારે આશ્ચર્યની વાત છે. જેમ ઉચ્ચતા કે શિષ્ટતા જન્મથી સાંપડતી નથી, તેમ નીચતા પણ અમુક તિઓમાં જન્મ લેવાને કારણે જ છે, એ પણ તદ્દન અસત્ય છે. આ હકીકત પણ ઉપરની ત્રણે પરંપરાએ સ્પષ્ટ શબ્દોમાં સ્વીકારે છે; છતાં આપણી પ્રજાનું કેવું અને કેટલું બધું ધાર અજ્ઞાન છે, કે તે પાતે પેાતાનાં શાસ્ત્રવાકયેાની પણ અવગણના કરે છે અને અસ્પૃશ્યતાના ભૂતને હજુ લગી છેાડી શકતી નથી, ધમ્મપદમાં બ્રાહ્મણુવની પહેલાં એક બિભ્રુવગ છે. તેમાં ભિક્ષુનુ –ત્યાગીનું—સ’ન્યાસીનું વાસ્તવિક સ્વરૂપ બતાવેલું છે. ભિક્ષુનું આવું જ સ્વરૂપ મહાભારતના શાંતિમાં પણ સ્થળે સ્થળે નિરૂપેલું છે અને જૈન સૂત્રેામાં તે તે પદે પદે જણાવેલું છે; એટલુ જ નહિ, પણ દશવૈકાલિક સૂત્રમાં તે ‘તે ભિક્ષુ કહેવાય' એવું છેલ્લું વાક્ય મૂકીને દશમા અધ્યયનમાં ૨૧ ગાથાઓ દ્વારા ભિક્ષુનું ખરું સ્વરૂપ બતાવેલુ છે. ત્રણ પરપરાને અનુસરતી આપણી પ્રજા એ વિશે વિશેષ લક્ષ્ય કરે, તા ભિક્ષુ વિશેનું તેનું ધાર અજ્ઞાન ટળી જાય અને વતમાન ભિક્ષુસંસ્થા પણ પ્રજાને ઉપયાગી નીવડે. ધમ્મપદમાં ખારમેા ઃ અત્તવર્ગી' છે. ‘ અત્ત' એટલે આત્મા. આ વમાં આત્માને સંયમમાં રાખવા વગેરે અનેક હકીકતે કહેલી છે. આત્મા જ આત્માના નાથ છે, બીજો કાઈ તેના નાથ નથી’ એવું કહીને આત્માના અગાધ સામર્થ્યના પણ વિચાર તેમાં કરેલ છે. પાપ-પુણ્યને કર્તા આત્મા છે અને તેનાં ફળે! ભગવનાર પણ આત્મા છે, એ પ્રકારના અનેક જાતના વિચારે આ વર્ગમાં ખતાવેલા Page #47 -------------------------------------------------------------------------- ________________ છે. એ બધું વાંચ્યા પછી જે તાર્કિક બુદ્ધગુરુને “અનાત્મવાદી” કહીને વગોવે છે, તેમના વિશે અનાસ્થા થઈ આવે છે. આ વર્ગમાં એમ પણ કહેલું છે, કે શુદ્ધિ કે અશુદ્ધિ વ્યક્તિગત હોય છે, બીજો કોઈ બીજા કોઈને શુદ્ધ કરી શકતો નથી; અર્થાત્ વ્યક્તિમાત્ર પોતે પિતાની શુદ્ધિ-અશુદ્ધિમાં સ્વતંત્ર છે. આ ઉપરથી પણ બુદ્ધ ગુને અનાત્મવાદી કહીને શી રીતે વગેવાય? દીઘનિકાયના પાયાસિસુરંતમાં પણ આ વિશે વિગતવાર ચર્ચા સંવાદરૂપે કરેલી છે, એ વાંચ્યા પછી પણ બુદ્ધભગવાનને “અનામવાદી’ માનવાને મન તયાર થતું નથી. ચિત્ત અને આત્મા એ બન્ને જુદાં જુદાં છે, માટે જ ધમ્મપદમાં એક ચિત્તવર્ગ છે અને તેથી જુદો આ આત્મવર્ગ છે. એથી કોઈ ચિત્ત અને આત્માને એક સમજવાની ભૂલ ન કરે; આમાના સ્વરૂપ વિશે બુદ્ધ ભગવાનને ભલે કોઈ જુદો અનુભવ હોય, પણ ઉપરનાં તેમનાં વચનો જોતાં નિર્વાણવાદી તે મહાપુરુષને “અનાત્મવાદી” કહેવાની હિમ્મત થતી નથી જ. ગુજરાતના પ્રખર તત્વચિંતક ગત વિદ્યાવારિધિ શ્રી આનંદશંકરભાઈએ પોતાના “આપણે ધર્મ'માં ગૌતમબુદ્ધ નિરીશ્વરવાદી કે સેવરવાદી” આ મથાળા નીચે જે કાંઈ લખ્યું છે, તે વિશેષ ધ્યાનપૂર્વક વાંચવા લાયક છે; અને તેમણે એ જ પુસ્તકમાં “ધમ્મપદ”ના મથાળા નીચે જે ગંભીર અને મનનીય હકીકત લખેલી છે, તે પણ ધ્યાનપૂર્વક વાંચવા જેવી છે. - મહાભારતકારે ઢેલ વગાડીને કહેલું છે, કે – ઢોયાત્રાઃ ધર્મસ્ય નિયમ: શત: ” અર્થાત લેયાત્રાની વ્યવસ્થા માટે જ ધર્મને નિયમ કરે છે. યાત્રા એટલે નજરે દેખાતા સંસારની સુવ્યવસ્થા. એ સુવ્યવસ્થા ટકે, લોકોમાં તિ જળવાય અને તમામ પ્રજા સંતેજી રહી એક બીજાને સુખકર નીવડે, એ માટે જ ધર્મને નિયમ કરેલ છે; છતાં મૂઢમનવાળા આપણે એ ધર્મને કેવળ પરલોક માટે–જે લેક દેખાતું નથી તેવા પરાક્ષ લોક માટે–આદરપાત્ર માનેલ છે; અને આ લોક માટે ધર્મનું જાણે કશુ જ પ્રયોજન નથી એમ વતી રહ્યા છીએ. આપણું એ અજ્ઞાન ભાંગે અને ધર્મને આપણે આપણું પ્રત્યક્ષ આચરણમાં જ ઉપયોગમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ લઈએ, એ માટે મહાભારત, ગીતા અને જૈનસૂત્રોનાં વચનો જેટલું જ આ ધમ્મપદ' પણ આપણને ઉપયોગી નીવડે એવું છે. આ અનુવાદનું નામ સરલ–અનુવાદ છે. જે ભાષામાં ધમ્મપદ મૂળ લખાયેલ છે, તે ભાષાની વાક્યરચના અને ચાલુ ગુજરાતીની વાયરચનામાં વિશેષ ભેદ છે; તેમાં ય પદ્યની ભાષા કરતાં ગદ્યની ભાષામાં વળી વિશેષ તફાવત હોય છે. એ દૃષ્ટિએ આ અનુવાદમાં કોઈ કોઈ સ્થળે શબ્દની કે ક્રિયાપદની વધઘટ કરવા જેટલી છૂટ લેવી પડી છે; અને ભાષાની એજનામાં મૂળ શબ્દોને ક્રમ પણ બદલો પડેલ છે. આવા ગ્રંથના જેમ જેમ વિશેષ અનુવાદ થાય અને તે પણ જુદા જુદા અભ્યાસીઓ દ્વારા, તેથી વાચકોને વિશેષ સુગમતા થવાનો સંભવ છે; એટલે ધમ્મપદના એક બે કરતાં ય વધારે અનુવાદો ઈચ્છવાજોગ છે. વિદ્યાર્થીઓમાં સર્વધર્મસમભાવનાના સંસ્કારે રેડવાની દૃષ્ટિએ આનો કે આવાં બીજાં વ્યાપક પુસ્તકોનો સરળ અનુવાદ તેમને સારુ સ્વાધ્યાયને રૂપે જાય એ વિશેષ ઊંચિત છે. આ ગ્રંથની યોજના પ્રમાણે “ભારતની વ્યાપક વાણી” એશિયમને મહાઘોષ” એવા એવા અનેક ગ્રંથની રચના કરાવવી આવશ્યક છે. ભારતની વ્યાપક વાણમાં વેદ, ઉપનિષદ, આરણ્યક, ગીતા. મહાભારત, ભાગવત અને યોગવાસિષ્ઠ આદિથી તથા જૈન આગમ અને બૌદ્ધ ત્રિપિટકામાંથી વ્યાપક ભાવવાળા ગદ્ય કે પદ્ય વચનોનો સંગ્રહ રહેવો જોઈએ અને સાથે તેને સરલ અનુવાદ પણ રહેવો જોઈએ. આ ગ્રંથ એક ભાગમાં ન સમાઈ શકે, તો તેના ચાર-પાંચ ભાગ થવા જોઈએ. પછી “એશિયાનો મહાઘોષ” એ ગ્રંથમાં ઉપર જણાવેલાં શાસ્ત્રો ઉપરાંત જરથુસ્ત ધર્મગ્રંથોમાંથી, બાઈબલ અને કુરાનમાંથી પણ ગા વા પદ્ય વચનેને સંગ્રહ તેમનાં સરળ અનુવાદ અને સમજૂતી સાથે રહેવો જોઈએ. આવા પ્રકારના Page #49 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથે આપણી પ્રજામાં ધર્મ વિશે જરૂર નો પ્રકાશ પાડશે અને એકબીજાના ધર્મ વિશે જે આપણી ગેરસમજ પ્રવર્તી રહી છે, તેને દૂર કરી તે તે ધર્મો પ્રત્યે આપણામાં જિજ્ઞાસા પેદા કરશે; અને પરિણામે સૌ કોઈ પોતપોતાના ધર્મમાં દઢમૂળ બની બીજાના ધર્મો પ્રત્યે ઉદારતા કેળવવા જેટલી સર્વધર્મસમભાવની ભાવનાથી રંગાશે. તેથી સર્વધર્મસમભાવના પ્રેમીઓનું અને ખાસ કરીને લોકહિતકર સાહિત્ય પ્રચારક આ “સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય'ના સંચાલકનું આ બાબત ખાસ ધ્યાન ખેંચું છું. આ સરળ અનુવાદની સાથે સાથે નીચે ટિપ્પણો આપેલાં છે. તેમાં ધમ્મપદના કેટલાક શ્લોકોના અર્થની વિશેષ સ્પષ્ટતા કરેલી છે. કોઈ પારિભાષિક હકીકતનું વિવેચન કરેલ છે અને સાથે સાથે જૈન અને વૈદિક પરંપરાના શબ્દોની સાથે પ્રસ્તુત ધમ્મપદના કેટલાક શબ્દોની યથાસ્થાન આવશ્યકતાનુસાર તુલના પણ કરેલી છે અને આવા વ્યાપક ગ્રંથમાં પણ સાંપ્રદાયિકતાની ગંધ પેઠા સિવાય નથી રહી એ પણ સપ્રમાણ જણાવેલ છે. આ અનુવાદને સરળ કરવા યથામતિ લક્ષ્ય રાખેલ છે; છતાં કાઈ પારિભાષિક વા અન્ય ચૂક રહી ગયેલી ધ્યાનમાં આવે, તો બૌદ્ધ પંડિતો જરૂર સૂચન કરવા કૃપા કરે. આ અંગે કેટલી સફળતા મળી છે, એ તે વાચકો જાણે. આ પ્રવૃત્તિમાં સહાયભૂત થવા માટે માનનીય શ્રી ધર્માનંદજી કોસંબીજનો હું સવિશેષ ઋણી છું અને ભાઈ ધીરજલાલ ધનજીભાઈ શાહનો સહકાર મારે માટે સસ્નેહ સ્મરણીય છે. ભૂલચૂક લેવી દેવી. બેચરદાસ દેશી Page #50 -------------------------------------------------------------------------- ________________ તે સમ્યફ સંબુદ્ધ અરહંત ભગવંતને નમસ્કાર ધર્મનાં પદો-ધમ્મપદ સરળ અનુવાદ સહિત [‘ધમ્મપદ”ની રચના બૌદ્ધ ગુરુએ કરેલ છે તેથી એમાં બૌદ્ધધર્મના કેટલાક પારિભાષિક શબ્દો વપરાયેલા છે. એવા પારિભાષિક શબ્દોનો ખુલાસો આપ જરૂરી છે. તે ઉપરાંત ધમ્મપદની કેટલીક માર્મિક ગાથાઓનું વિવેચન કરવું પણ જરૂરી છે. “ધમ્મપદ'ના પ્રસ્તુત અનુવાદને વાંચનાર દરેક ભાઈ-બહેન આ ખુલાસા અને વિવેચન ઉપર નજર નાખશે, તો તેઓ આ અનુવાદને વિશેષ સરલતાથી અને સ્પષ્ટતાથી સમજી શકશે.] . આ ગ્રંથની પહેલી જ પંક્તિમાં લખેલું છે, કે – તે સમ્યફ સંબુદ્ધ અરહંત ભગવંતને નમસ્કાર.” આ વાક્યના “સમ્યફ સંબુદ્ધ', “અરહંત” અને “ભગવંત” એ ત્રણે શબ્દોનો ખુલાસો આ પ્રમાણે છે: સમ્યક-સાચી રીતે, સંબુદ્ધ-બોધ પામેલા અર્થાત જેઓ સાચી રીતે બોધ પામેલા છે તે સમ્યફ સંબુદ્ધ. અરહંત-પૂજનીય, પૂજાપાત્ર. જૈનપરંપરામાં પણ “અરહંત' શબ્દ પ્રસિદ્ધ છે અને એને અર્થ પણ આ જ છે. ભગવત એટલે અસાધારણ એશ્વર્યાવાળે. આમ આ ત્રણે શબ્દો વ્યાપકભાવને બતાવે છે; છતાં અહીં તે ત્રણેને ભગવાન બુદ્ધનાં વિશેષરૂપે સમજવાનાં છે અથવા ભગવાન બુદ્ધના પર્યાયરૂપે સમજવાનાં છે. “તે” એટલે પૂર્વે થઈ ગયેલા. ધ. ૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ ॥ नमो तस्स भगवतो अरहतो सम्मासम्बुद्धस्स ॥ धम्मपदं १: यमकवग्गो मनोपुब्बङ्गमा धम्मा मनोसेट्ठा मनोमया । मनसा चे पदुढेन भासति वा करोति वा । ततो नं दुक्खमन्वेति चक्कं व वहतो पदं ॥१॥ मनोपुब्बङ्गमा धम्मा मनोसेट्ठा मनोमया । मनसा चे पसन्नेन भासति वा करोति वा । ततो नं सुखमन्वेति छाया व अनपायिनी ॥२॥ - ૧ : યમકવર્ગ [ પુરતકના પ્રારંભના પ્રકરણનું નામ યમકવર્ગ છે. “યમ” એટલે જેડું–બબેનું જોડું: પ્રથમ વર્ગમાં બબ્બે ગાથાની જોડી આપેલી છે. પહેલી ગાથા દુઃખનાં કારણ વિશે છે, તે બીજી ગાથા સુખનાં કારણ વિશે છે. એ જ રીતે, ત્રીજી ગાથા વૈરને ન શમવાનાં કારણે બતાવે છે, તો ચોથી ગાથા વૈરને શમવાનાં કારણે બતાવે છે. એ જ પ્રમાણે, સાતમી ગાથા અસંયમી વિશે છે, તે આઠમી ગાથા સંયમી વિશે છે. એમ સળંગ આ આખો વર્ગ દસ ગાથાની જોડીનો છે. એટલે આ વર્ગની વીસે ગાથાઓને એકબીજા વિરોધી વિષયને લગતી સમજવાની છે; અને આમ જેડીજેડીમાં ભાવવાહી ગાથાઓ રચાયેલ છે. માટે જ આ વર્ગનું નામ “યમકવર્ગ' સાર્થક છે.] Page #52 -------------------------------------------------------------------------- ________________ યમકવર્ગ બધા વિચારેમાં * મન આગેવાન છે, મન શ્રેષ્ઠ છે અને વિચાર માત્ર મનોમયે છે. જે કોઈ દુષ્ટ મનથી બેલે કે પ્રવૃત્તિ કરે, તેની પાછળ જેમ વાહને જોડેલા પ્રાણીનાં પગલાં પાછળ પૈડું ચાલ્યા કરે છે, તેમ દુ:ખ ચાલ્યા કરે છે. ૧ બધા વિચારમાં મન આગેવાન છે, મન શ્રેષ્ઠ છે અને વિચાર માત્ર મનમય છે. પ્રસન્ન મનથી ખેલનાર કે પ્રવૃત્તિ કરનારની પાછળ, જેમ પડછાયો સાથે છેડચા વિના સાથે ને સાથે ચાલ્યા કરે છે તેમ સુખ ચાલ્યા કરે છે. ૨ ** મૂળમાં આ માટે ધર્મ (ધર્મ) શબ્દ છે પાલિશબ્દકોશ “અભિધાનપ્પદીપિકા' માં “ધર્મ' શબ્દના સ્વભાવ, પ્રજ્ઞા, ગુણ વગેરે અનેક અર્થો જણવેલા છે. આ ગાથામાં “મનનો મુખ્ય સંબંધ છે; માટે તદનુસાર “ધર્મ' શબ્દ તેને એક “વિચાર” અર્થમાં સ્વીકારેલ છે. પ્રવૃત્તિમાત્રના મૂળમાં “વિચાર-સંકલ્પ જ પ્રધાન કારણ છે અને તેનું મૂળ “મન”માં જ છે; માટે “વિચારમાં મન આગેવાન છે', “વિચારોમાં મન એ છે' અને “વિચારો મનમય છે” એમ કહી મનને પ્રધાનપણું આપેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે, કે મન દુષ્ટ હશે તે વિચાર દુષ્ટ રહેવાના, અને વિચારો દુષ્ટ હશે તો પ્રવૃત્તિ પણ દુષ્ટ–દુઃખકર જ થવાની; એથી ઊલટું મન પ્રસન્ન-વિશુદ્ધ હશે, તો વિચાર પ્રસન્ન રહેવાના, અને વિચાર વિશુદ્ધ હશે તો પ્રવૃત્તિ પણ પ્રસન્ન-વિશુદ્ધ– " સુખકર થવાની. આ ક્રમ પ્રમાણે જોતાં વિશુદ્ધ-પ્રસન્ન-સુખકર પ્રવૃત્તિમાં રહેવાની વૃત્તિવાળા મનુષ્ય સૌથી પ્રથમ મનને જ કેળવવું જોઈએ. આમ કર્યા સિવાય બીજી ગમે તેટલી બહારની વિધિઓ (ક્રિયાકાંડે) જાય, તે બધી લગભગ નકામી જાય છે, અને કેટલીક વાર તો તે બધી બહારની વિધિઓ ભારરૂપ વ્યસન જેવી બની જઈ મનુષ્યને મૂઢ અને જડ પણું બનાવી મૂકે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદ-ધમ્મપદ अक्कोच्छि में अवधि में अजिनि मं अहासि मे । ये तं उपनय्हन्ति वेरं तेसं न सम्मति ॥३॥ अकोच्छि में अवधि में अजिनि मं अहासि मे । ये तं न उपनय्हन्ति वेरं तेसूपसम्मति ॥४॥ न हि वेरेन वेरानि सम्मन्तीध कुदाचनं । अवेरेन च सम्मन्ति एस धम्मो सनन्तनो ॥५॥ परे च न विजानन्ति मयमेत्थ यमामसे । ये च तत्थ विजानन्ति ततो सम्मन्ति मेधगा ॥६॥ सुभानुपस्सि विहरन्तं इन्द्रियेसु असंवुतं । भोजनम्हि अमत्तब्खु क्रुसीतं हीनवीरियं ॥ तं वे पसहति मारो वातो रुक्खं व दुब्बलं ॥७॥ અમુકે મને ગાળ દીધી, માર્યો, અમુક મને જીતી ગયો, મા લૂંટી ગયો–જેઓ આવી વાતોની ગાંઠ વાળી રાખે છે, તેમનું વેર શાંત થતું નથી, ૩ અમુકે મને ગાળ દીધી, માર્યો, અમુક મને જીતી ગયો, મા લૂંટી ગયો–જેઓ આવી વાતોની ગાંઠ નથી વાળી રાખતા, તેમનું વેર શાંત થઈ જાય છે. ૪ કારણ કે આ જગતમાં વેરથી વેર કદી પણ શાંત થતાં નથી. પ્રેમથી વેર શાંત થાય છે. એ સનાતન ધર્મ છે. ૫ અમારે સંયમમાં વર્તવું જોઈએ” એમ બીજાઓ ભલે ન જાણતા હોય; પરંતુ જેએ એમ જાણતા હોય તેમનાથી કલહ-કંકાસે શાંત થાય છે. ૬ જે શરીરની સુંદરતાને શુભ સમજીને પોતાનું વર્તન * મૂળમાં આ માટે સુભાનુપરવી શબ્દ છે. શરીરની WWW.jainelibrary.org Page #54 -------------------------------------------------------------------------- ________________ ધમકવર્ગ ચલાવે છે, ઇંદ્રિયોને સંયમમાં રાખતો નથી, ખાન પાનની મર્યાદાને સમજતો નથી, આળસુ અને પરાક્રમ વિનાને છે તેને, નબળા ઝાડને હવા ઊખેડી નાખે છે તેમ સેતાન જરૂર ઊખેડી નાખે છે. ૭ સુંદરતાને અશુભ સમજીને–મૂળમાં આ માટે બહુમાનપરણી શબ્દ છે. આપણા દેશમાં જ્યારથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના સંકલ્પ જાગ્યા ત્યારથી પરદેશી વસ્તુઓનો બહિષ્કાર વગેરે શરૂ થયાં. આ બહિષ્કાર વધારે કારગત ત્યારે જ નીવડે, જ્યારે આપણે સ્વદેશીને જ શુભ-સુખકર સમજીએ અને પરદેશીને અશુભ-અસુખકર એટલે કે દુ:ખકર જ સમજીએ. આ ભાવનાને દઢપણે કેળવવા માટે પરદેશી કપડાંની હોળી કરવાનો માર્ગ સૂચવાયેલો. પરદેશી કપડાંની હોળી કરવાથી આપણું મનમાં પરદેશી કપડાં વગેરે તમામ ચીજો માટે ઘણા ઊપજે. છેલ્લે છેલ્લે આ જ ભાવનાને વિશેષ દૃઢ કરવા માટે, ચાલ્યા જાઓ'ને મહાઘેષ સૂચવા અને સમગ્ર વાતાવરણ તન્મય બની ગયું. કહેવાનું તાત્પર્ય એ છે, કે જે ચીજ હેય છેદુઃખકર છે; તેમાંથી મનને હટાવવા માટે તે વિશે વિવેકપૂર્વક ઘણું કેળવવી જોઈએ; અને જે ચીજ ઉપાદેય છે–સુખકર છે, તે તરફ મનને વાળવા માટે તે વિશે વિવેકપૂર્વક પ્રેમવૃત્તિ કેળવવી જોઈએ. આમ થાય, તો જ કુસંસ્કારો છૂટી શકે અને સુસંસ્કારે લઈ શકાય. સાથે “વિવેક' હેવાથી “ઘણું”ષનું રૂપ લે અને “પ્રેમ” આસક્તિનું રૂપ લે એવો ભય રાખવાનું કારણ નથી. મનુષ્યનું શરીરસૌંદર્ય વગેરે જોઈ સાધારણ માણસને તે સુખકર લાગે છે તેથી તેના તરફ તેની આસક્તિ વધે છે; એમાંથી પરિણામે ભારે કલેશે ઊભા થાય છે અને જગત દુઃખમય બની જાય છે. આ સ્થિતિને અટકાવવા આપણું આર્ય પુરુષોએ પિતાની સાધના અને અનુભવથી જણાવ્યું છે કે, એ લાવણ્ય વગેરેનાં મૂળ વૈજ્ઞાનિક કારણ વિવેકપૂર્વક તપાસો તે જણાશે, કે જે ચીજને સાધારણ માણસ પણ કણાની દૃષ્ટિએ જુએ Page #55 -------------------------------------------------------------------------- ________________ ધર્મના પદો-ધમ્મપદ असुभानुपस्सि विहरन्तं इन्द्रियेसु सुसंवुतं । भोजनम्हि च मत्तझं सद्धं आरद्धवीरियं । तं वे नप्पसहति मारो वातो सेलं व पब्बतं ॥८॥ अनिक्कसावो कासावं यो वत्थं परिदहेस्सति । अपेतो दमसच्चेन न सो कासावमरहति ॥९॥ તેવાં હાડકાં, ચામડું, લોહી વગેરેને જ એ માણસ પોતાના રાગભાવથી મનહર સમજે છે; એટલે એ લાવણ્ય વગેરે તરફ આસક્તિ રાખવાને બદલે વિવેકી પુ તટસ્થવૃત્તિ રાખવી ઘટે. આમ કરવા માટે “તે તરફ અશુભપણુને સંકલ્પ કેળવવો” એ પણ એક સાધન છે. સાથે સાથે વિવેકવૃત્તિ પણ ચાલતી રહેવાથી એ સંકલ્પને લીધે એ વસ્તુઓ તરફ ઠેષ થવાનો સંભવ નથી. વિવેક ન હોય, તો દેવૃત્તિ કેળવાય અને એથી વળી ભારે બીજો અનર્થ ઊભો થાય; માટે એ અશુભપણુના સંકલ્પ સાથે વિવેક હેવો જ જોઈએ. આ અશુભ સંકલ્પ કેળવનારા વિવેક મનુષ્યો “અસુભાનુપસ્સી (અશુભને જેનારા) કહેવાય છે; અને એ લાવણ્ય વગેરે તરફ શુભ સંકલ્પ કેળવનારા અવિવેકી આસક્ત મનુષ્યો “સુભાનુપસી' (શુભને જેનારા) કહેવાય છે. આ વિશે ગીતામાં કહેવું છે કે – रागद्वेषवियुक्तैस्तु विषयान् इन्द्रियश्चरन् । . સમાધેિયાત્મ પ્રસાધિદતિ . (ગી. અ૨, શ્લોટ ૬૪) અર્થાત રાગદ્વેષ ન હૈય–તટરથવૃત્તિ હેય, ઇદ્રિ પોતાના અંકુશમાં હેય એવી પરિસ્થિતિમાં રહી જે વિવેકી અનાસક્ત મનુષ્ય એ લાવણ્ય વગેરે વિષયો તરફ નજર કરે, તો પ્રસાદને–પ્રસન્નતાને પામે છે, એ લાવણ્ય વગેરે પરમેશ્વરની કૃપાનાં પરિણામ છે એમ સમજે છે. એ રીતે જોનારે તેમાં આસક્ત થતો નથી. જૈન પરં. १ म० परिदहिस्सति । Page #56 -------------------------------------------------------------------------- ________________ મકવ જે શરીરની સુંદરતાને અશુભ સમજીને પેાતાનું વન ચલાવે છે, ઇંદ્રિયાને સયમમાં રાખે છે, ખાનપાનની મર્યાદાને સમજે છે, જે શ્રદ્ધાવાન અને પરાક્રમી છે, તેને જેમ પાષાણુમય પર્વતને હવા કપાવી શકતી નથી તેમ સેતાન કપાવી શકતા જ નથી. ૮ જેના પાતાનામાંથી કામ, ક્રોધ, લેાભ આદિ કષાયા પરાના આચાર–અગસૂત્રમાં એ સબંધે આવું જ કહેલ છે :~ ण सक्का ण सोउं सद्दा सोयविसयमागता । રોલા ૩ ને તત્ય તું મિલ્લૂ વિઘ્ન! ૫ (૨૪ મું ભાવના અધ્યયન) અર્થાત્ કાને પડતા શબ્દને નહિ સાંભળવાનું બનવું અશક્ય છે; માટે કાને આવતા મધુર વા અમર શબ્દો પ્રત્યે ભિક્ષુએ રાગ અને દ્વેષને! ત્યાગ કરવે જોઈએ. એ જ રીતે, આંખા વડે રૂપ જોતાં, નાક વડે ગંધ લેતાં, જન્મ વડે રસ ચાખતાં, અને પ ઇંદ્રિયદ્વારા સ્પા અનુભવ કરતાં પણ ભિક્ષુએ રાગ અને દ્વેષના ત્યાગ કરવા જોઈ એ. વિવેક વગરના કેટલાક અસુભાનુપરસીએ' શરીરને એહદ ક્રમે છે, સ્નાન વગેરે ખાદ્ય શૌચ અને મુખશૌચ પણ ત્યજી દે છે, એ અશુભદન વિવેકહીન છે; તેમ તેવા જ ‘સુભાનુપરસીએ’શરીરને જ સાચવવામાં હુલાવવા-કુલાવવામાં જ મસ્ત રહે છે અને એવા તેએ શરીરની સગવડ માટે ખીજા કાર્ટની સગવડ-અગવડને વિચાર જ કરી શકતા નથી. આ રીતે વિવેકહીન અશુભદર્શન અને વિવેકહીન શુભદર્શન અને સંસારને માટે-જનસમાજને માટે હાનિકર છે; વચલા તટસ્થવૃત્તિને-સમભાવના માગ શ્રેયસ્કર છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં વપરાયેલા ‘ સુભાનુપસ્સી ’ અને ‘ અસુભાનુપસ્તી ' એ અને સામાન્ય શબ્દોને પણ અહી વિશેષભાવ સમજવાને છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદા–ધમ્મપદ यो च वन्तकसावस्स सीलेसु सुसमाहितो।। उपेतो दमसचेन स वे कासावमरहति ॥१०॥ असारे सारमतिनो सारे चासारदस्सिनो। ते सारं नाधिगच्छन्ति मिच्छासङ्कप्पगोचरा ॥११॥ सारं च सारतो जत्वा असारं च असारतो। ते सारं अधिगच्छन्ति सम्मासङ्कप्पगोचरा ॥१२॥ यथा अगारं दुच्छन्नं वुट्टि समतिविज्झति । एवं अभावितं चित्तं रागो समतिविज्झति ॥१३॥ यथा अगारं सुच्छन्नं बुढि न समतिविज्झति । एवं सुभावितं चित्तं रागो न समतिविज्झति ॥१४॥ इध सोचति पेच्च सोचति पापकारी उभयत्थ सोचति । सो सोचति सो विहञ्जति दिस्वा कम्म किलिट्ठमत्तनो॥१५॥ इध मोदति पेच मोदति कतपुञ्जो उभयत्य मोदति । सो मोदति सो पमोदति दिस्वा कम्म विसुद्धमत्तनो ॥१६॥ इध तप्पति पेच तप्पति पापकारी उभयत्थ तप्पति । पापं मे कतं ति तप्पति भिग्यो तप्पति दुग्गतिं गतो ॥१७॥ નીકળી ગયા નથી, જે સંયમ અને સત્યથી વેગળા છે તે ભગવો વેષ ભલે પહેરે પણ તે તેવા વેષને લાયક નથી. ૯ જેના પિતાનામાંથી કષાયો નીકળી ગયા છે, જે સદા ચારમાં સ્થિર છે અને સંયમ તથા સત્યથી યુક્ત છે, તે ભગવો વષ પહેરે તો તે તેવા વેષને ખરેખર લાયક છે. ૧૦ જેઓ અસારને સાર સમજે છે, સારને અસાર સમજે २ सी. कम्मविसुद्धिः। 3 सी० भीयो। Page #58 -------------------------------------------------------------------------- ________________ ધંમકવર્ગ છે, તે મિથ્થા સંકલ્પી–બાટા વિચાર રાખનારા કદી પણ સારને સમજી શકતા નથી. ૧૧ જે સારને સાર સમજે છે અને અસારને અસાર સમજે છે, તે સમ્યક સંક૯૫વાળા-સાચા વિચાર રાખનારા સારને સત્વર સમજી શકે છે. ૧૨ જેમ વરસાદ, ખરાબ રીતે છાજેલા ઘરને સાંસ વધી નાખે છે, તેમ ભાવના વિનાના * ચિત્તને રાગ સાંસ વધી નાખે છે. ૧૩ - જેમ વરસાદ, સારી રીતે છાજેલા ઘરને સંસરું વીંધી શકતા નથી, તેમ સારી ભાવનાવાળા ચિત્તને રાગ સાંસ વીધી શકતો નથી. ૧૪ પાપી માણસ આ લેકમાં શોક કરે છે, પરલોકમાં શેક કરે છે–અન્ન લેકમાં શોક કરે છે અને તે પાપી પિતાનાં દુષ્ટ કર્મોને જોઈને શક કરે છે તથા વિનાશ પામે છે. ૧૫ પુણ્ય કરનાર માણસ આ લોકમાં પ્રમાદ કરે છે, પરલોકમાં પ્રમોદ કરે છે. બન્ને લોકમાં પ્રમોદ કરે છે અને તે પુણ્ય કરનારો માણસ પોતાનાં વિશુદ્ધ કર્મોને જોઈને પ્રમોદ કરે છે, વધારે પ્રસન્નતા અનુભવે છે. ૧૬ પાપી માણસ આ લોકમાં સંતાપ પામે છે, પરલોકમાં સંતાપ પામે છે–બન્ને લોકમાં સંતાપ પામે છે. વળી, તે મેં પાપ કર્યા છે” એમ જાણીને સંતાપ પામે છે, અને * અમુક પ્રકારના ચિંતનની–મનનની ટેવનું નામ ભાવના છે. આત્મસંબંધે શુભસંકલ્પ કરવાની ટેવ તે સુભાવના, અને ધન, સ્ત્રી વગેરે સંબંધી મમતાપૂર્વક રાગદ્વેષયુક્તપણે ચિંતન કરવાની ટેવ તે દુર્ભાવના. સુભાવનાવાળું ચિત્ત સુભાવિત કહેવાય અને દુભવનાવાળું ચિત્ત દુર્ભાવિત અથવા અભાવિત કહેવાય. Page #59 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદ-ધમ્મપદ इध नन्दति पेञ्च नन्दति कतपुचो उभयत्थ नन्दति । पुझं मे कतं ति नन्दति भिय्यो नन्दति सुग्गतिं गतो ॥१८॥ बहुं पि चे सहितं भासमानो न तकरो होति नरो पमत्तो। गोपो व गावो गणयं परेसं न भागवा सामञ्जस्स होति ॥१९॥ अप्पं पि चे सहितं भासमानो धम्मस्स होति अनुधम्मचारी । रागं च दोसं च पहाय मोहं सम्मप्पजानो सुविमुत्तचित्तो । अनुपादियानो इध वा हुरं वा स भागवा सामञ्जस्स होति ॥२०॥ 1 ચમકવાળો પત્રમાં . २ : अप्पमादवग्गो अप्पमादो अमतपदं पमादो मच्चुनो पदं । अप्पमत्ता न मीयन्ति ये पमत्ता यथा मता ॥१॥ જયારે એ પાપી ગતિમાં એટલે કે નરકમાં પડે છે, ત્યારે વારંવાર સંતાપ પામે છે. ૧૭ પુણ્ય કરનારો માણસ આ લોકમાં આનંદ પામે છે, પરલેકમાં આનંદ પામે છે–બન્ને લોકમાં આનંદ પામે છે. વળી, તે “મેં પુણ્ય કર્યા છે” એમ જાણીને આનંદ પામે છે; અને જ્યારે એ પુણ્ય કરનાર માણસ સુગતિમાં એટલે કે સ્વર્ગમાં જાય છે, ત્યારે વારંવાર આનંદ પામે છે. ૧૮ જે પ્રમાદી જન ધર્મનાં ઘણાં વચનાને બાલ્યા કરે અને તે પ્રમાણે વર્તન ન કરે, તે જેમ પારકી ગાયોને ગયા કરતા ગેવાળ ગાયોનો ભાગીદાર થઈ શકતો નથી તેમ શ્રામનો ભાગીદાર થઈ શકતો નથી. ૧૯ જે જાગતો માણસ ભલે ધર્મનાં થોડાં વચનને બોલે પણ પોતાનું વર્તન ધર્મ પ્રમાણે રાખે, અર્થાત્ ધર્મને Page #60 -------------------------------------------------------------------------- ________________ અપ્રમાદવ અનુસરીને ચાલે, તે રાગ, દ્વેષ અને મહિને ત્યજી દઈને સાચા જ્ઞાનવાળે, સારી રીતે લાલચ વિનાના ચિત્તવાળા અને આ લોક તથા પરાકની તૃષ્ણને નહિ રાખનારે બની શ્રમણપણાનો જ ભાગીદાર થઈ શકે છે. ૨૦ પ્રથમ યમકવર્ગ સમાપ્ત. ૨: અપ્રમાદવર્ગ જાગૃતિ x અમૃત-અમરતા–ને પંથ છે. પ્રમાદ મૃત્યુને પંથ છે. જેઓ જાગૃત છે તે મરતા નથી. જે પ્રમાદી છે, તેઓ જીવતા છતાં મરેલા છે. ૧ * મૂળમાં આ માટે રામક્સ શબ્દ છે. શ્રમણ્ય કે શ્રમણપણું એટલે સંન્યાસ સ્વીકારેલી દશા, દીક્ષિત અવસ્થા, સાધુપણું, ઈચ્છાપૂર્વક ગૃહત્યાગ કરીને સ્વીકારેલી ત્યાગીની અવસ્થા. નવી પરિભાષામાં કહીએ, તે ઈચ્છાપૂર્વક સ્વીકારેલી ગરીબી. વૈદિક પરંપરામાં જે અર્થમાં “સંન્યાસી’ શબ્દ છે, તે જ અર્થમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં શ્રમણ, ભિક્ષુ, સાધુ વગેરે શબ્દો પ્રચલિત છે. પ્રસ્તુત “ધમ્મપદ’નાં વચનોને વિશેષ સંબંધ એ ત્યાગી શ્રમણોના જીવનની સાથે છે. આ આખા ગ્રંથમાં “ગૃહસ્થ આમ વર્તવું જોઈએ” એ સ્પષ્ટ નિર્દેશ નથી મળતો. જો કે કેટલાંક વચનો સર્વસાધારણ છે, છતાં તેમને મોટો ભાગ શ્રમણજીવનને લાગુ પડે એવો છે. તેથી એમ કહી શકાય એમ છે, કે આ ગ્રંથની યોજના પ્રધાનપણે શ્રમણને બોધ દેવા થયેલી હશે. * આ ગ્રંથમાં રથળે થળે પ્રમાદ અને અપ્રમાદ એ બે શબ્દો આવ્યા કરે છે. અધ્યાત્મદૃષ્ટિના અભાવનું નામ પ્રમાદ છે અને અધ્યાત્મદષ્ટિના સભાવનું નામ અપ્રમાદ છે. અપ્રમાદનું બીજું નામ જાગૃતિ છે. પ્રમત્ત એટલે અધ્યાત્મદષ્ટિ વિનાને અને અપ્રમત્ત એટલે અધ્યાત્મદષ્ટિવાળા–જાગૃતિવાળા. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મનાં પદો-ધમ્મપદ एतं विसेसतो जत्वा अप्पमादम्हि पण्डिता । अप्पमादे पमोदन्ति अरियानं गोचरे रता ॥२॥ ते ज्ञायिनो साततिका निचं दळहपरक्कमा । फुसन्ति धीरा निब्बानं योगक्खेमं अनुत्तरं ॥३॥ उठानवतो सतिमतो सुचिकम्मस्स निसम्मकारिनो। संयतस्स च धम्मजीविनो अप्पमत्तस्स यसोऽभिवति ॥४॥ એ પ્રમાણે જાગૃતિનો વિશેષ લાભ સમજીને આર્યોએ + બતાવેલા માર્ગે જવા માટે તત્પર પંડિતજનો જાગૃતિ માં અમેદ પામે છે. ૨ તે જાગૃત પંડિતજનો ધ્યાનમાં તત્પર રહે છે, સત્રવૃત્તિમાં નિરંતર પરાયણ રહે છે અને તે માટે નિત્યપ્રતિ દઢપણે પરાક્રમ કર્યા કરે છે તથા તે ધીર પંડિતજને વાસનાનાં બંધનોને છેદી નાખવામાં સમર્થ એવી અનુત્તર + ચાલુ ભાષામાં “આર્ય' શબ્દનો જે ભાવ છે, તે કરતાં તેને અહીં જુદે ભાવ આ પ્રમાણે સમજવાનો છે –ધર્મને ખરા અર્થમાં આચરનારે મનુષ્ય, ક્રમે ક્રમે અધ્યાત્મની ચિત્તના વિકાસવાળી અમુક ભૂમિકાઓ ઉપર ચડતો જાય છે. બુદ્ધે કહેલા ધર્મના પ્રવાહમાં જે મનુષ્ય સાચા અર્થમાં વહેતો હોય છે, તેને બૌદ્ધ પરિભાષામાં “સેતાપન્ન” કહેવામાં આવે છે. સાત (શ્રોતસૂત્રપ્રવાહ) આપન=(પામેલો). સેતાપદ્મ એટલે પ્રવાહમાં પડેલો. આ સતાપન્ન સાધક “આર્ય ગણાય છે; અને સતાપન્ન થયા પછી જે સાધક નિર્વાણમાણે ભણી જનારી બીજી બીજી ધર્મભૂમિકાઓ તરફ જતો હોય, તેને પણ “આર્ય' કહેવામાં આવે છે. આ પુસ્તકમાં ૧૯ મા ધર્મસ્થવર્ગમાં પંદરમી ગાથામાં “આર્ય' શબ્દને ભાવ સ્પષ્ટપણે આપેલો છે. * આર્ય પરંપરાનાં દર્શનેમાં “વાસના,” “આસક્તિ', Page #62 -------------------------------------------------------------------------- ________________ અપ્રમાદવ ૧૩ નિરોણ નિર્વાણદશાનો અનુભવ કરે છે. ૩ જીવનશુદ્ધિને માટે પ્રયત્ન કરનારા, સ્મૃતિને * જાગ્રત રાખનારા, પવિત્ર પ્રવૃત્તિવાળા, વિચારીને કામ કરનારા, “માયા', “પ્રકૃતિ', “કર્મ', વગેરે શબ્દો “આત્માનાં બંધનો' અર્થમાં સમાન રીતે પ્રચલિત છે. * મૂળમાં આ માટે જવલ્લેજ (યોગક્ષેમ) શબ્દ છે. પાલિકોશ અભિધાનપ્પદીપિકામાં “નિર્વાણના પર્યાય માટે બીજા અનેક પર્યાય સાથે “ યોમ' શબ્દ પણ આપેલ છે. બૌદ્ધ પરંપરામાં “ગ” શબ્દ બે ત્રણ અર્થમાં વપરાયેલ છે. જેમાં એટલે કામક્રોધ વગેરેનો સંગ, બીજો અર્થ ધ્યાનને ઉપાય, ત્રીજો અર્થ યુક્તિ-જના. કામક્રોધાદિ વાસનામય દેના સંગથી બચાવી લેવામાં જે સમર્થ હોય તેનું નામ “યોગક્ષેમ'. આ રીતે જોતાં “ગફખેમ' શબ્દ “નિર્વાણુ”નો ભાવ બરાબર બતાવે છે; માટે જ આ ભાષાંતરમાં તેનો અર્થ વાસનાનાં બંધનોને છેદી નાખવામાં સમર્થ એવો આપે છે, આ જ પુસ્તકમાં સોળમા પ્રિયવર્ગની ૧ લી ગાથામાં “પોમ'ને અર્થ ધ્યાનને ઉપાય વગેરે અધ્યાત્મને ઉચિત પ્રવૃત્તિ એવો કરેલો છે; અને અયોગ'નો અર્થ તેથી ઊલટો છે, એ પણ એ જ ગાથામાં બતાવેલ છે. જૈન પરંપરામાં પણ “યોગ' શબ્દ આ જ પ્રકારના જુદા જુદા અર્થોમાં વપરાયેલો મળે છે. “નિર્વાણ માટે આર્યપરંપરાનાં દર્શનમાં “મોક્ષ', “મુક્તિ', “શિવ', “બ્રહ્મ', “નિર્વાણુ વગેરે શબ્દ સમાન અર્થમાં પ્રચલિત છે. * ભાષામાં “સ્મૃતિ” શબ્દને જે ભાવ છે, તેના કરતાં અધ્યાત્મશાસ્ત્રમાં અને ખાસ કરીને બૌદ્ધપરંપરામાં તેનો ખાસ વિશેષ ભાવ આ પ્રમાણે છે–અપ્રમાદ' શબ્દ જે અર્થને સૂચવે છે, તે જ અર્થમાં અહીં “સ્કૃતિ' શબ્દનો પ્રયોગ છે–સ્મૃતિ એટલે અધ્યાત્મ સંબંધે જાગૃતિ-વિક; કાયસ્મૃતિ એટલે શરીરની એકેએક ભાષાંતર પિયામાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પ–ધમ્મપદ अपना मनुयुलेथ मायोति विपुल उद्यानेनऽप्पमादेन संयमेन दमेन च । दीपं कयिराथ मेधावी य ओघो नाभिकीरति ॥५॥ पमादमनुयुञ्जन्ति बाला दुम्मेधिनो जना । अप्पमादं च मेधावी धनं सेह्र व रक्खति ॥ ६ ॥ मा पमादमनुयुञ्जेथ मा कामरतिसन्थवं । अप्पमत्तो हि झायन्तो पप्पोति विपुलं सुखं ॥७॥ पमादं अप्पमादेन यदा नुदति पण्डितो। पापासादमारुय्ह असोको सोकिनि पजं । पब्बतहो व भुम्मटे धीरो बाले अवेक्खति ॥ ८॥ अप्पमत्तो पमत्तेसु सुत्तेसु बहुजागरो। अबलस्सं व सीघस्सो हित्वा याति सुमेधसो ॥९॥ સંયમી, ધર્મ માર્ગે જવનાર એવા પ્રમાદ રહિત ધીર પુરુષને યશ ચારે બાજુ વધે છે. ૪ - ચતુર પુષે સાધનાને અર્થે ખેદ વિના પ્રયત્ન કરીને પ્રમાદ રહિત વતને સંયમ કેળવીને તથા ઇદ્રિય અને મનનું દમન કરીને પોતાની જાતની સુરક્ષિતતાને સારુ તૃષ્ણના પૂરની સામે મજબૂતપણે ટકી શકે એવો ટાપુ બનાવવો, કે જેને તૃષ્ણાનું પૂર તાણું શકે નહિ. પ નાની મોટી તમામ ચેષ્ટાઓને ખ્યાલ. એ જ પ્રમાણે “ચિત્ત સ્મૃતિ' એટલે ચિત્તમાં વર્તતી નાની મોટી તમામ વૃત્તિઓનો ખ્યાલ. સાધક પુરુષને તેની અધ્યાત્મસાધનામાં આ “કાયસ્મૃતિ' અને ચિત્તસ્મૃતિ' ઘણું જ સહાય કરે છે. આ ગ્રંથમાં જ્યાં જ્યાં સ્મૃતિ' શબ્દ આવે અથવા મૃત (મૃતિવાળો) શબ્દ આવે, ત્યાં બધે તેને અર્થ ઉપર પ્રમાણે સમજવાનો છે. WWW.jainelibrary.org Page #64 -------------------------------------------------------------------------- ________________ અપ્રમાદવ ૧૫ અજ્ઞાની અને દુર્બુદ્ધિજના પેાતાની જાતને પ્રમાદમાં નિરતર જોડી રાખે છે. ચતુર પુરુષ અપ્રમાદને ઉત્તમ ધનની પૈઠે સાચવી રાખે છે. ૬ ન પેાતાની જુતને પ્રમાદમાં ન જોડા. કામવાસનાના પરિચય ન રાખેા. જાગ્રત અને ધ્યાનરત મનુષ્ય વિપુલ સુખને પામે છે. ૭ પડિત પુરુષ જ્યારે અપ્રમાથી પ્રમાદને હાંકી કાઢે છે, ત્યારે તે ધીર, પ્રજ્ઞાપ્રાસાદ પર ચઢીને શાક રહિત ખની શેાકાતુર માનવજાતિને પ્રત ઊપર ચઢેલે! પુરુષ નીચે જમીન ઊપર રહેલા અજ્ઞાન ખાળકાને જુએ તેમ જુએ છે. ૮ ચતુર પુરુષ પ્રમાદીએની વચ્ચે અપ્રમાદી રહે છે; સૂતેલાની વચ્ચે + જાગતા રહે છે. જેવી રીતે વેગવાન અશ્વ દુળ અશ્વની આગળ નીકળી જાય છે, તેમ ચતુર પુરુષ સૌને પાછળ રાખી આગળ નીકળી જાય છે. ૯ ' ÷ પ્રજ્ઞાપ્રાસાદ ’ એટલે પ્રનારૂપ મેાટા મહેલ. બૌદ્ધ પરપરામાં 'પ્રજ્ઞા'ના ખાસ અર્થ આ પ્રમાણે છે:એકેએક મને વૃત્તિને પૃથક્ પૃથક્ કરીને પારખવાની શક્તિનું નામ પ્રજ્ઞા. ‘ પ્રજ્ઞા ’નું બીજું નામ બૌદ્ધપર પરા પ્રમાણે ‘ ધર્મ પ્રવિચય ' ( ધમ્મપ્રવચય ) છે. ગીતામાં પણ “તસ્માત્ ચર્ચે માવાઢો ! નિગૃહીતાનિ સર્વેશ : । इन्द्रियाणि - इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्टिता ॥ tr "" tr (ગી॰ અ ૨, શ્લે ૬૮ ) “ જેણે પેાતાનાં ચિત્ત અને ઇંદ્રિયાને વિષયેા તરફ જતાં અટકાવી રાખેલાં છે, તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત કહેવાય.” આ બ્લેકમાં કહેલી 'પ્રજ્ઞા' અને આ બૌદ્ધ પર પરાની 'પ્રજ્ઞા' એ બન્ને લગભગ સમાન છે. + અધ્યાત્મદૃષ્ટિ વિનાના મનુષ્યને અહીં ‘ સૂતેલા' સમજવાને છે— પ્રમાદી ' અને ' સૂત્રેલા' એ બન્નેને સમાન અ છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૬ अप्पमादेन मघवा देवानं सेट्ठतं गतो । अप्पमादं पसंसन्ति पमादो गरहितो सदा ॥ १० ॥ अप्पमादरतो भिक्खु पमादे भयदस्सिवा | संयोजनं अणुं थूलं डहं अग्गी व गच्छति ॥ ११ ॥ अप्पमादरतो भिक्खु पमादे भयदस्सिवा । अभब्बो परिहानाय निब्बानस्सेव सन्तिके ॥ १२ ॥ ॥ अप्पमादवग्गो दुतियो || ધર્મનાં પટ્ટા-ધમ્મપદ્મ ३ : चित्तवग्गो फन्दनं चपलं चित्तं दुरक्खं दुन्निवारयं । उजुं करोति मेधावी उसुकारो व तेजनं ॥ १ ॥ वारिजो व थले खित्तो ओकमोकत उब्भतो । परिफन्दति 'दं चित्तं मारय्यं पहातवे ॥ २ ॥ दुन्निग्गहस्स लहुनो यत्थ कामनिपातिनो । चित्तस्स दमथो साधु चित्तं दन्तं सुखावहं ॥ ३ ॥ सुदुद्दसं सुनिपुणं यत्थ कामनिपातिनं । चित्तं रक्खेथ मेधावी चित्तं गुत्तं सुखावहं ॥ ४ ॥ दूरङ्गमं एकचरं असरीरं गुहासयं । ये चित्तं संयमेस्सन्ति मोक्खन्ति मारबन्धना ॥ ५ ॥ અપ્રમાદથી ઇંદ્ર દેવામાં શ્રેષ્ઠતા પામેલ છે. અપ્રમાદ પ્રશસનીય છે, જ્યારે પ્રમાદ સદા નિર્દેનીય છે. ૧૦ અપ્રમાદરત ભિક્ષુ પ્રમા૬માં ભયસ્થાનને જોતા નાનાં Page #66 -------------------------------------------------------------------------- ________________ ચિત્તવ ૧૭ મેટાં તમામ અધનાને અગ્નિની જેમ ખાળી આગળ ચાલ્યેા જાય છે. ૧૧ અપ્રમાદરત ભિક્ષુ—પ્રમાદમાં ભયસ્થાન જેનાર ભિક્ષુ હવે ફરીને નીચે પડી શકવાના નથી. એ નિર્વાણુની સમીપ - માં જ છે, ૧૨ બીજો અપ્રમાદવગ સમાસ. ૩:ચિત્તવર્ગ જેમ ખાને બનાવનારા વળી ગયેલા ખાણને સીધું કરે છે, તેમ બુદ્ધિમાન પુરુષ વારવાર ફડફડાટ કરતા ચંચલ અને ન સાચવી શકાય તેવા તથા મહામુસીખને નિગ્રહમાં લાવી શકાય એવા ચિત્તને સીધું કરે છે. ૧ પાણીમાં રહેનારા માછલાને પાણીમાંથી ખહાર કાઢી જમીન ઊપર એક સ્થાનેથી ખીજે સ્થાને ફેકવામાં આવતાં તે જેમ તરફડે છે, તેમ કામવાસનાએને છેડવાનુ આવતાં આ ચિત્ત ભારે તરફડાટ કર્યાં કરે છે. ર નિગ્રહમાં ન લાવી શકાય તેવા, ચંચળ અને સ્વચ્છંદી ચિત્તનું દમન કરવું જ સારું છે. મન કરેલું ચિત્ત સુખકર નીવડે છે. ૩ ચિત્ત નજર માંડતાં પણ મહામુસીબતે નજરે ચડે એવું છે, ભારે ચતુર છે, સવિશેષ સ્વચ્છંદી છે; તેથી એવા ચિત્તને ખુદ્ધિમાન પુરુષે ખરાખર મર્યાદામાં રાખવું ઘટે. સુરક્ષિત રહેલું ચિત્ત સુખદાયી નીવડે છે. ૪ • ચિત્ત દૂર દૂર સુધી ભટકનારું છે, એકલુ કરે છે, અશરીરી છે, હૃદયની ગુફામાં સંતાઈ જેએ એ ચિત્તને સર્ચમમાં આણી શકશે, તે ખધનામાંથી મુક્તિ મેળવી શકશે. પ્ ૧. ૨ એકલુ ફર્યાં રહેનારુ' છે. માયાના Page #67 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદો-ધમ્મપત अनवहितचित्तस्स सद्धम्म अविजानतो। परिप्लवपसादस्स पा न परिपूरति ॥ ६॥ अनवस्सुतचित्तस्स अनन्वाहतचेतसो । पुञ्जपापपहीनस्स नत्थि जागरतो भयं ॥ ७ ॥ कुम्भूपमं कायमिमं विदित्वा नगरूपमं चित्तमिदं ठपेत्वा । योधेथ मारं पञ्जायुधेन जितं च रक्खे अनिवेसनो सिया ॥८॥ अचिरं वत'य कायो पठविं अधिसेस्सति । छुद्धो अपेतविजाणो निरत्थं व कलिङ्गरं ॥९॥ दिसो दिसं यं तं कयिरा वेरी वा पन वेरिनं । मिच्छापणिहितं चित्तं पापियो नं ततो करे ॥१०॥ न तं माता पिता कयिरा अझे वापि च आतका । सम्मापणिहितं चित्तं सेय्यसो नं ततो करे ॥११॥ ॥चित्तवग्गो ततियो॥ જેનું ચિત્ત થિર ન હોય, જે સદ્ધર્મને સારી રીતે જાણતો ન હોય, જે મનની પ્રસન્નતા વિનાને એટલે કે શ્રદ્ધા રહિત હોય, એવા સાધકની પ્રજ્ઞા પરિપૂર્ણ થતી નથી. ૬ ચિત્તમાં કામવાસના ન હોય, ચિત્ત ઉપર આઘાત લાગેલા ન હોય, પુણ્ય અને પાપ બન્ને છૂટી ગયાં હોય, એવા જાગતા સાધકને કશો ભય હોતો નથી. ૭ કાયા કુંભ જેવી છે એમ જાણુને અને ચિત્ત નગર જેવું છે એમ સ્થાપિત કરીને અર્થાત્ કાયા પડે તે ભલે પડે પરંતુનગર જેવું ચિત્ત ન પડવું જોઈએ એટલે કે નગર સમાને ચિત્તનું બરાબર રક્ષણ કરવું જોઈએ એમ સમજીને સાધકે Page #68 -------------------------------------------------------------------------- ________________ ચિત્તવમાં લાકડા કાયા - પ્રજ્ઞારૂપી શસ્ત્રો વડે મોરની સાથે યુદ્ધે ચડવાનું છે, અને આસક્તિ વગર ના બનીને એ યુદ્ધમાં મળેલી જીતને જાળવી રાખવાની છે. ૮ - આ કાયા ચેતના વિનાની થતાં જ તરત ભૂસાની પેઠે કે નકામા લાકડાની પેઠે ફેંકાઈ જતાં જમીન ઉપર પડી રહેવાની છે, માટે જ કાયા કરતાં પણ ચિત્તની શુદ્ધિને સવિશેષપણે જાળવી રાખવી જોઈએ. ૯ થી પિતાના દ્રષીનું જેવું ભૂંડું કરે છે અને વેરી પોતાના વેરીનું જેવું ભૂંડું કરે છે, તે કરતાં પણ વધારે ભૂંડું સાધકે મિથ્યા પ્રવૃત્તિઓમાં લગાડેલું ચિત્ત કરે છે. ૧૦ માતા, પિતા, બીજાં સગાંવહાલાં કે નાતીલાં સાધકનું એવું શ્રેય કરી શકતાં નથી, જેવું શ્રેય સત્રવૃત્તિઓમાં લગાડેલું તેનું ચિત્ત કરી શકે છે. ૧૧ ત્રીજો ચિત્તવર્ગ સમાપ્ત. માં લગાવી કરતાં એ માતા, પિતા + “આસક્તિ વગરના આ માટે મૂળમાં નિર્ણન શબ્દ છે. પ્રસ્તુત ગાથામાં “માર' સાથે લડાઈ લડવાની વાત કહેલી છે, એ અર્થ માટે “અનિવેસન” (અનિવેશન) શબ્દમાં શ્લેષ છે. અનિવેસન” એટલે ઘર બહાર અથવા તંબૂ બહાર નીકળેલો; અર્થાત જેમ શર લડવૈયે ઘર બહાર કે તંબૂ બહાર નીકળીને જ લડાઈ લડે છે– ઘરમાં કે તંબૂમાં ભરાઈ બેસીને લડી શકતો નથી, તેમ “માર' સાથે લડાઈ લડનાર “ અનિવેસન” બનીને એટલે આસક્તિઓથી બહાર નીકળીને જ લડી શકે છે. જ્યાં સુધી મનુષ્ય આસક્તિઓમાં રચ્યાપચ્યું છે, ત્યાં સુધી તે મારી સાથે લડાઈ લડી શકતો જ નથી. એ દશામાં તો એ મારને ગુલામ છે. તેથી કહેલ છે, કે મારી સાથે લડાઈ લડનારે અને લડીને મેળવેલી છતને સાચવી રાખનારે અનિવેસન'–આસક્તિ રહિત બનવું જોઈએ, Page #69 -------------------------------------------------------------------------- ________________ ४ : पुष्फवग्गो को इमं पठविं विचेस्सति यमलोकं च इमं सदेवकं । को धम्मपदं सुदेसितं कुसलो पुप्फमिव पचेस्सति ॥१॥ सेखो पठविं विचेस्सति यमलोकं च इमं सदेवकं । सेखो धम्मपदं सुदेसितं कुसलो पुप्फमिव पचेस्सति ॥२॥ फेणूपमं कायमिमं विदित्वा मरीचिधम्म अभिसम्बुधानो। छेत्वान मारस्स पपुप्फकानि अदस्सनं मच्चुराजस्स गच्छे ॥३॥ पुप्फानि हेव पचिनन्तं ब्यासत्तमनसं नरं । सुत्तं गामं महोघो व मच्चु आदाय गच्छति ॥ ४ ॥ पुप्फानि हेव पचिनन्तं ब्यासत्तमनसं नरं । अतितं येव कामेसु अन्तको कुरुते वसं ॥५॥ ४ : पुष्पवर्ग આ પૃથ્વીને અને દેવક સહિત એવા આ યમલોકને કોણ જાણશે ? * અથવા આ પૃથ્વી ઉપર અને દેવલોક સહિત એવા યમલોક ઉપર કેણુ વિજય મેળવશે ? કો કુશલ પુરુષ સારી રીતે ઉપદેશેલા ધર્મપદનો-ધર્મવચનનો ફૂલની પેઠે સંચય કરશે ? ૧ ' અહંત-સ્થિતિને મેળવવા પ્રયત્ન કરતે આર્ય સાધક, * भूमा । गायाना get । मे पार भणे छे:-(१) विचेस्सति भेटले नशे'; मने (२) विजेस्सति मेटये विय મેળવશે'; અહીં બને પાઠને સ્વીકારીને અર્થ કરેલો છે. - x महत-स्थितिन भेगा प्रयत्न ते!'-मारे भूमा ४ म० को मां । ५ सी. विजेस्सति । ६ म० सपुप्फकानि । Page #70 -------------------------------------------------------------------------- ________________ પુષ્પવર્ગ ૨૧ આ પૃથ્વીને અને દેવક સહિત એવા આ મલકને જાણું શકશે અથવા એ જ સાધક આ પૃથ્વી ઉપર અને દેવલોક સહિત એવા આ યમલેક ઉપર વિજય મેળવશે અને એ જ આર્ય સાધક સારી રીતે ઉપદેશેલ ધર્મવચનને ફૂલની પેઠે સંચય કરશે. ૨ આ કાયાને પાણીનાં ફિણ જેવી જાણીને, તેને ઝાંઝવાનાં જળ જેવી સમજતો સાધક “માર”નાં પુષ્પમય શસ્ત્રોને છેદી નાખી મૃત્યુરાજ ની નજર બહાર જાય છે. ૩ માનવનું મન વિષયમાં વિશેષ પ્રકારે આસક્ત હોય છે અને હજી તો એ ફૂલોનો સંગ્રહ કરતો હોય છે–પોતાની નવી નવી તૃષ્ણએને પૂરવાને તૈયાર થતો હોય છે, એટલામાં જ સૂતેલા ગામને પાણીનું મોટું પૂર ખેંચી જાય તેમ તેને–પેલા આશાભર્યા માનવીને પકડીને મૃત્યુ ચાલ્યું જાય છે. ૪ માનવીનું મન વિષયોમાં વિશેષ પ્રકારે આસક્ત હોય છે; અને હજી તો એ આશાએરૂપી પુષ્પોનો સંગ્રહ કરતો હોય તેલ (શિક્ષ) શબ્દ છે અને તે બૌદ્ધ પરંપરાને પારિભાષિક છે. સંસારના પ્રપંચમાં રચ્યાપચ્યા રહેતા લોકોને માટે બૌદ્ધપરંપરામાં પૃથઝન’ શબ્દ છે; જેઓ ધર્મમાર્ગ તરફ વળેલા છે, તેમને માટે “સતાપ” શબ્દ (જુઓ અપ્રમાદવ ગાથા બીજી “આર્ય ઉપરનું ટિપ્પણ) છે. આ સતાપભૂમિકા મેળવ્યા પછી અહંતની ભૂમિકા સુધી પહોંચવા પ્રયત્ન કરનારા આર્યસાધકે “સેખ” કહેવાય છે. મૃત્યરાજની–મૂળમાં આ માટે માર શબ્દ છે. માનવની પવિત્ર વૃત્તિઓને મારી નાખે તે માર. માણસનો અધ પાસ કરનારી વૃત્તિઓનું એ સૂચક નામ છે. પુરાણોમાં જેમ મદન'ની કલ્પના છે, તેમ બૌદ્ધ શાસ્ત્રમાં “માર”ની કલપના છે. કેટલેક સ્થળે આ “માર' શબ્દ મૃત્યુને પણ બતાવે છે. “માર'ને બીજો પર્યાય આત્માનો શત્રુએ સેતાન વા દાનવ પણ થઈ શકે. (જુઓ યમવર્ગ, ગાથા) Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધર્મનાં પઢા-ધમ્પક यथापि भ्रमरो पुप्फं वण्णगन्धं अहेठयं । पलेति रसमादाय एवं गामे मुनी चरे ॥ ६ ॥ न परेसं विलोमानि न परेसं कताकतं । अत्तनो व अवेक्खेय्य कतानि अकतानि च ॥ ७ ॥ यथापि रुचिरं पुप्फं वण्णवन्तं अगन्धकं । 9 एवं सुभासिता वाचा अफला होति अकुब्बतो ॥ ८ ॥ यथापि रुचिरं पुप्फं वण्णवन्तं सगन्धकं । एवं सुभासिता वाचा सफला होति पकुब्बतो ' ॥ ९॥ यथापि पुष्करासिम्हा कयिरा मालागुणे बहू । एवं जातेन मचेन कत्तव्यं कुसलं बहु ॥ १० ॥ न पुप्फगन्धो पटिवातमेति न चन्दनं तगरं मल्लिका वा । सतं च गन्धो पटिवातमेति सब्बा दिसा सप्पुरिसो पवाति ॥ चन्दनं तगरं वापि उप्पलं अथ वरिसकी । एतेसं गन्धजातानं सीलगन्धो अनुत्तरो ॥ १२ ॥ अप्पमत्तो अयं गन्धो या यं तगरचन्दनी" } यो च सीलवतं गन्धो वाति देवेसु उत्तमो ॥ १३ ॥ ૐ અર્થાત્ હજી સુધી તા એ પેાતાની કામનાઓમાં અતૃપ્ત હાય છે, એટલામાં જ તેને યમરાજ તાખે કરી લે છે. ૫ જેમ ભમરા ફૂલનાં વણુ અને ગંધને હાનિ કર્યાં વિના તેમાંથી રસ લઈને ચાલ્યે! જાય છે, તેમ મુનિરાજે ગામને લેશ પણ હાનિ કર્યાં વિના ગામમાં ફરવું-રહેવું ઘટે. ૬ બીજાનાં ઊંધાં કાર્યો તરફ ધ્યાન ન આપવું-ખીજાએ ७ म० सुगन्धकं । ८ सी० सकुब्बतो । ९ म० तगरचन्दनं । Page #72 -------------------------------------------------------------------------- ________________ પુષ્પવર્ગ શું કર્યું છે અને શું નથી કર્યું એ વિશે પણ માથાકૂટ ન કરવી; પરંતુ પોતે જ કયાં કયાં કાર્યો કરેલાં છે અને કયાં કયાં કાર્યો નથી કર્યા એ વિશે બરાબર એકસાઈભરી નજર રાખવી. ૭ કોઈ સુંદર પુષ્પ વર્ણવાળું છતાં ગંધ વિનાનું હોય તો તે જેમ નકામું નીવડે છે, તેમ જેની વાણી અત્યંત મીઠી હોય છતાં તે પ્રમાણે પ્રવૃત્તિ ન થતી હોય તે એ વાણી અફળ નીવડે છે. ૮ કોઈ સુંદર પુષ્પ વર્ણ સાથે સરસ ગંધવાળું હોય તો જેમ તે સફળ બની જાય છે, તેમ જેની વાણી અત્યંત મીઠી હોય અને એ જ પ્રમાણે પ્રવૃત્તિ પણ થતી હોય તે તે વાણું સફળ નીવડે છે. ૯ - જેમ માળી ફૂલના ઢગલામાંથી અનેક માળા બનાવે છે, તેમ આ જગતમાં જન્મેલા માનવે અનેક કુશળ કાર્યોપવિત્ર કાર્યો કરવા જોઈએ. ૧૦ ઊલટી દિશાની હવા તરફ ફૂલની, ચંદનની, તગરની કે મલિલકાની સુવાસ ફેલાતી નથી, પરંતુ સંત પુરુષોની સુગંધ તો ઊલટી દિશા તરફ પણ ફેલાય છે. એ સુગધ બધી જ દિશાઓને સુવાસિત કરે છે. ૧૧ ચંદન, તગર, પિયાણું અને જાઈનાં ફૂલ, એ બધી સુગંધી વસ્તુઓની સુગંધ કરતાં ય શીલ-સદાચારની સુગંધ ઉત્તમોત્તમ છે. ૧૨ આ તગર અને ચંદનની સુગંધ તે ઘણું જ થેડી છે. જે માનો શીલસદાચારવંત છે, તેમની સુગધ છેક દેવો સુધી પહોંચે છે–અર્થાત્ શીલસદાચારવંતની ઉત્તમ સુગધ સ્વર્ગને પણ સુવાસિત કરે છે. ૧૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદ-ધમ્મપદ तेसं संपन्नसीलानं अप्पमादविहारिन । सम्मदचा विमुत्तानं मारो मग्गं न विन्दति ॥१४॥ यथा सङ्कारधानम्मिं उज्झितस्मिं महापथे । पदुमं तत्थ जायेथ सुचिगन्धं मनोरमं ॥१५॥ एवं सङ्कारभूतेसु अन्धभूते पुथुजने । अतिरोचति पञआय सम्मासम्बुद्धसावको ॥१६॥ પુજને ચતુત્યો ५: बालवग्गो दीघा जागरतो रत्ति दीर्घ सन्तस्स योजनं । दीघो बालानं संसारो सद्धम्म अविजानतं ॥१॥ શીલની એવી ઉત્તમ સંપત્તિવાળા પ્રમાદરહિતપણે પ્રવૃત્તિ કરતા અને વાસનાઓના વરૂપને બરાબર સમજી તેનાથી દૂર રહેલા પુરુષોમાં “મારને માર્ગ મળી શકતો નથી–અર્થાત્ એવા પુરૂષોમાં “મારથી પગપેસારો થઈ શકતો નથી. ૧૪ જેમ મોટા માર્ગ પર ફેંકાઈ ફેંકાઈને વધેલા ઉકરડામાં પવિત્ર ગંધવાળું મનહર પદ્મ ઊગી નીકળે છે, ૧૫ તેમ ઉકરડા જેવા અંધભૂત આ પૃથજનોમાં* અનાર્ય १० म० अन्धीभूते। એક જેઓ ધર્મના પ્રવાહમાં નથી ભળ્યા અને ધર્મના પ્રવાહથી જુદા રહેલા છે, તે માણસો “પૃથનો' કહેવાય છે; આ માટે બાલ’ શબ્દ પણ વપરાયેલ છે. જેનપરંપરામાં પણ “બાલ” Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૫ બાલવ જનોમાં જન્મ પામીને સમ્યકસંબુદ્ધને શ્રાવક અર્થાત્ જ્ઞાની પુરુષ તેમના બધાથી ઊંચી મનોદશાએ પહોંચી તે બધા વચ્ચે પ્રજ્ઞાવડે ઝળહળી ઊઠે છે. ૧૬ એ પુષ્પવર્ગ સમાપ્ત. પ: બાલવર્ગ જાગનારાને રાત લાંબી લાગે છે, થાકેલાને જોજન જેટલું અંતર પણ લાંબું લાગે છે, સતધર્મને નહિ સમજતાં અજ્ઞાન માનવને ૪ સંસાર લાંબે લાગે છે. ૧ શબ્દને આ જ ભાવ છે. * “સમ્મસંબુદ્ધને સામાન્ય અર્થ સારી રીતે બોધ પામેલો' થાય છે; અને એ રીતે આ શબ્દ વિશેષણરૂપ છે. બૌદ્ધપરંપરામાં આ શબ્દ વિશેષ્યરૂપ છે અને તે બુદ્ધભગવાનને સૂચવે છે. “ગૌતમ શબ્દ “ગૌતમ'ના વંશજનો એટલે “ગોતમ'ના વંશમાં જન્મેલાને સૂચક છે. ભગવાન બુદ્ધ ગોતમ'ના વંશના છે, માટે અહીં એ શબ્દ બુદ્ધભગવાનને જ સૂચક છે. (જુઓ પ્રકીર્ણક વર્ગ ગા. ૭) શ્રાવક શબ્દ, બુદ્ધભગવાનના ભિક્ષુ શિષ્યો માટે છે. ગૃહસ્થશિષ્ય માટે “ઉપાસક' શબ્દ છે. જૈનપરંપરામાં ભગવાન જ્ઞાતપુત્ર મહાવીરના ભિક્ષુ-શિષ્યો માટે સમણ (શ્રમણ), ભિખુ (ભિક્ષુ) કે સાહુ (સાધુ) શબ્દ છે, ત્યારે ગૃહરથ-શિ માટે ઉપાસક” અને “શ્રાવક' શબ્દ છે. * અજ્ઞાન માને માટે મૂળમાં વાજી શબ્દ છે. જૈન અને બૌદ્ધપરંપરાનાં અધ્યાત્મશાસ્ત્રોમાં “બાલ” કે “બાલક' શબ્દ મૂઢ–અજ્ઞાન, ધર્માચારહીન મનુષ્યને માટે છે, જ્યારે જ્ઞાની–ધર્માચારપરાયણ મનુષ્યોને માટે એ બન્ને પરંપરાના અધ્યાત્મશાસ્ત્રોમાં પંડિત' શબ્દનો પ્રયોગ થયેલો છે. “પંડિતનો સમાગમ' એટલે “જ્ઞાનીપુરપન-ધર્માચારપરાયણ પુરષને સમાગમ', Page #75 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદે –ધમ્મપદ चरं चे नाधिगच्छेय्य सेय्यं सदिसमत्तनो। एकचरियं दळ्हं कयिरा नस्थि बाले सहायता ॥२॥ 'पुत्ता मस्थि धनं म'त्थि इति बालो विहमति । अत्ता हि अत्तनो नत्थि कुतो पुत्ता कुतो धनं १ ॥३॥ यो बालो मञ्जति वाल्यं पण्डितो वापि तेन सो। बालो च पण्डितमानी स वे बालो ति वुच्चति ॥४॥ यावजीवं पि चे बालो पण्डितं पयिरुपासति । न सो धम्मं विजानाति दब्बी सूपरसं यथा ॥५॥ मुहुत्तमपि चे विजू पण्डितं पयिरुपासति । खिप्पं धम्मं विजानाति जिव्हा सूपरसं यथा ॥६॥ चरन्तिं बाला दुम्मेधा अमित्तेनेव अत्तना । करोन्ता पापकं कम्मं यं होति कटुकप्फलं ॥७॥ न तं कम्मं कतं साधु यं कत्वा अनुतप्पति । यस्स अस्सुमुखो रोदं विपाकं पटिसेवति ॥८॥ तं च कम्मं कतं साधु यं कत्वा नानुतप्पति । यस्स पतीतो सुमनो विपाकं पटिसेवति ॥९॥ मधु वा मञ्जती बालो याव पापं न पञ्चति ।। यदा च पचती पापं अथ बालो दुक्खं निगच्छति ॥१०॥ ११ म० कटुक फलं। Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૭ બાલવર્ગ સાધકને પિતા કરતાં ઉત્તમ કે પોતાની સમાન સહચરસાથી ન મળે, તો તેણે દઢપણે એકલા જ જીવન વીતાવવું પરંતુ મૂઢ મનુષ્યોને સાથી ન કરવા. ૨ “પુત્રો મારા છે”, “ધન મારું છે એમ કહી કહીને મૂઢ મનુષ્ય હેરાન થાય છે, પરંતુ પિતે જ પોતાને. નથી, ત્યાં પુત્રો કે ધન પિતાનું શાનું થઈ શકે ? ૩ જે મૂઢ મનુષ્ય પોતાની મૂઢતાને જાણે છે, તેને પંડિત કહી શકાય અને જે મૂઢ પિતાને પંડિત માને છે, તેને મૂઢ કહી શકાય. ૪ મૂઢ માનવી જીવતાં સુધી પણ પંડિતનો સમાગમ સેવે છતાં જેમ કડછી દાળના રસને જાણ શકતી નથી, તેમ તે ધર્મને જાણી શકતો નથી. ૫ ડાહ્યો મનુષ્ય બે ઘડી પણ પંડિતનો સમાગમ સેવે એટલામાં જ જેમ જીભ દાળના રસને જાણે છે, તેમ તે ધર્મને સત્વર જાણી જાય છે. ૬ દુઝ બુદ્ધિવાળા મનુષ્યો શત્રુની સાથે વર્તતા હોય તેમ પોતાના આત્મા સાથે વર્તે છે. તેઓ જેનાં ફળ કડવાં હોય છે, એવાં પાપકર્મો કરતા રહે છે. ૭ જે કર્મ કર્યા પછી પસ્તાવું પડે અને જેનું પરિણામ આંસુવાળે મોઢે રેતાં રેતાં ભોગવવું પડે, તે કર્મ કરવું સારું નથી. ૮ જે કર્મ કર્યા પછી પસ્તાવું ન પડે અને જેનું પરિણામ પ્રસન્ન ચિત્ત આનંદ સાથે ભેગવવાનું આવે, તે કામ કરવું સારું છે. ૯ પાપનું ફળ જ્યાંસુધી પાકતું નથી, ત્યાંસુધી મૂઢ માણસ પાપને મધ જેવું મીઠું માને છે; પરંતુ જયારે પાપનું ફળ પાકી જાય છે, ત્યારે એ મૂઢ દુ:ખ પામે છે, ૧૦. Page #77 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદ-ધમ્મપદ मासे मासे कुसग्गेन बालो भुओथ१२ भोजनं । न सो सङ्खतधम्मानं कलं अग्पति सोळसिं ॥११॥ न हि पापं कतं कम्मं सज्जुखीरं व मुञ्चति । डहन्तं बालमन्वेति भस्मच्छन्नो व पावको ॥१२॥ यावदेव अनत्थाय अत्तं बालस्स जायति ॥ हन्ति बालस्स सुक्कंसं मुद्धमस्स विपातयं ॥ १३॥ असतं 3 भावनमिच्छेय्य पुरेक्खारं च भिक्खुसु । आवासेसु च इस्सरियं पूजा परकुलेसु च ॥१४॥ ममेव कत मञ्जन्तु गिही पब्बजिता उभो । ममेवातिवसा अस्सु किचाकिच्चेसु किस्मिचि । इति बालस्स सङ्कप्पो इच्छा मानो च वडति ॥१५॥ अआ हि लाभूपनिसा अञ्जा निब्बानगामिनी । एवमेतं अभिज्ञाय भिक्खु बुद्धस्स सावको ॥ सक्कारं नाभिनन्देय्य विवेकमनुब्रूहये ॥१६॥ ॥ बालवग्गो पंचमो ॥ १२ म० भुजेय्य । १३ म० असन्तं । Page #78 -------------------------------------------------------------------------- ________________ બાલવ કોઈ મૂઢ માનવ દર્ભની અણુ ઉપર આવે તેટલું ભેજન પ્રતિ માસે લે છતાં તે ધર્મને સમજનારા લોકોની સોળમી કળાને પણ લાયક થઈ શકતો નથી–અર્થાત્ ગમે તેવું ઘોર તપ તપનાર પણ ધર્મને સમજનારાની તોલે આવી શકતો નથી. ૧૧ તાજું દૂધ જેમ ઝટ દઈને દહીં રૂપને પામી શકતું નથી, તેમ તાજું કરેલું પાપકર્મ ઝટ દઈને પોતાનું ફળ આપી શકતું નથી, પરંતુ તે પાપકર્મ રાખથી ઢંકાયેલા અગ્નિની પેઠે મૂઢ માણસને નિરંતર દઝાડતું રહે છે. ૧૨ મૂઢ માણસની પંડિતાઈ જ્યાં સુધી અનર્થકારી નીવડે છે, ત્યાં સુધી એ માથું ફેડતી પંડિતાઈ તેની પવિત્રતાનો નાશ કરે છે. ૧૩ મૂઢ ભિક્ષુ જે ભાવના પિતાનામાં ન હોય, તે પિતાનામાં છે એવું ઈચ્છે છે, બીજા ભિક્ષુઓમાં પોતાને માનમરતબ ઈચ્છે છે, ગૃહસ્થોનાં ઘરોમાં પેતાનું ઐશ્વર્ય અને બીજાં કુલ માં પોતાની પૂજા કે પ્રતિષ્ઠા ઈચ્છે છે. ૧૪ તથા ગૃહસ્થે અને ભિક્ષુઓ બને હું કરું તેને જ માને, મારું કહ્યું જ કરે, મારી “હાએ હા પાડે ” એમ ઇચ્છે છે, તેઓ કોઈ પણ વિધિ કે નિષેધના કાર્યમાં અથવા નાનાંમોટાં બધાં કાર્યોમાં મારે જ વશ રહે એમ ઈચ્છે છે. એ પ્રમાણેના એ મૂઢ ભિક્ષના સંકલ્પને લીધે તેનાં તૃષ્ણ અને અભિમાન વધે છે. ૧૫ માન-પૂજા વગેરેના લાભને માર્ગ જુદો છે અને નિવણને માર્ગ જુદે છે. એ પ્રમાણે એને બરાબર સમજી લઈને બુદ્ધને શ્રાવક એવો ભિક્ષુ સંસારનાં માન-પૂજાને ન વાંછે અને એકાંતમાં રહીને અલિપ્ત રહેવાની વૃત્તિને કેળવે. ૧૬ પાંચમે બાલવર્ગ સમાસ, Page #79 -------------------------------------------------------------------------- ________________ ६ : पंडितवग्गो निधीनं व पवत्तारं यं पस्से वजदस्सिनं । निग्गय्हवादिं मेधावि तादिसं पण्डितं भजे। तादिसं भजमानस्स सेय्यो होति न पापियो ॥१॥ ओवदेय्यानुसासेय्य असब्भा च निवारये। . सतं हि सो पियो होति असतं होति अप्पियो ॥२॥ न भजे पापके मित्ते न भजे पुरिसाधमे । भजेथ मित्ते कल्याणे भजेथ पुरिसुत्तमे ॥३॥ धम्मपीति सुखं सेति विप्पसन्नेन चेतसा । अरियप्पवेदिते धम्मे सदा रमति पण्डितो॥४॥ उदकं हि नयन्ति नेत्तिका उसुकारा नमयन्ति तेजनं । दारं नमयन्ति तच्छका अत्तानं दमयन्ति पण्डिता ॥५॥ सेलो यथा एकघनो वातेन न समीरति ।। एवं निन्दापसंसासु न समिञ्जन्ति पण्डिता ॥६॥ ६:५डितवर्ग દોષ બતાવનારને દાટેલા ધનનો ભંડાર બતાવનાર જેવો સમજ; આપણને સુધારવા સારુ નિગ્રહના વચને કહેતા હોય એવા બુદ્ધિમાન પંડિતને સમાગમx રાખો, એવાના સમાગમથી કલ્યાણ થાય છે, પાપ થતું નથી. ૧ * જુઓ બાલવર્ગ ગાથા ૧ ઉપરનું ટિપ્પણ Page #80 -------------------------------------------------------------------------- ________________ પંડિતવર્ગ ઠપકો આપે, શાસન કરે, અસભ્ય પ્રવૃત્તિથી અટકાવેઆવો મનુષ્ય સત્પને પ્રિય લાગે છે અને અસત્યુને– ખલ પુરુષોને અપ્રિય લાગે છે. ૨ પાપી મિત્રોની સોબત ન કરવી, અધમ પુરુષોને સમાગમ ન રાખવા; કલ્યાણકાર મિત્રોની સોબત કરવી અને ઉત્તમ પુરુષોનો સમાગમ રાખવો. ૩ ધર્મમાં પ્રીતિવાળો મનુષ્ય પ્રસન્ન ચિત્તથી સુખે સૂઈ શકે છે–રહી શકે છે. પંડિત પુષ, આર્યોએ જણવેલા માર્ગમાં હમેશાં રમણ કરે છે. ૪ પાણી વાળનારા પાણી વાળે છે, બાણને ઘડનારા ખાણને નમાવે છે–સીધું કરે છે, સુતારા લાકડાને નમાવે છે. એ જ પ્રમાણે, પંડિત–પુરુષો પોતાના આત્માનું દમન + નક્કર પર્વત જેમ પવનથી કંપતો નથી, તેમ પંડિત પુરુષ નિંદા અને પ્રશંસાથી કંપતો નથી–અર્થાત્ નિંદાથી ગભરાતા નથી અને પ્રશંસાથી ફુલાતો નથી. ૬ + આ ગાથામાં પ્રધાનપણે આત્માના દમનની હકીકત છે. તેના ઉદાહરણ માટે બીજી પણ ત્રણ હકીકતો આપેલી છે -(૧) પાણી વાળનારા પાણીને ગમે ત્યાં જવા દેતા નથી પરંતુ જેમ તેની જરૂર હોય તેમ તેને વાળ્યા કરે છે અર્થાત જેમ પાણી વાળનાર પાણું ઉપર અંકુશ રાખે છે, (૨) બાણને ઘડનારે વાંકા વળી ગયેલા બાણુને નમાવીને સીધું કરે છે–અર્થાત જેમ બાણને ઘડનારે બાણ ઉપર અ કુશ રાખે છે તથા (૩) સુતાર લાકડાને નમાવે છે અર્થાત્ સુતાર લેકે - અણઘડ લાકડાને છોલી છોલીને ઘડે છે અને જેમ નમાવવું-વાળવું હોય તેમ નમાવે છે, તેમ પંડિત પુરુષો આત્મા ઉપર અંકુશ રાખી તેને દમે છે. (સરખા, દંડવર્ગ ગા. ૧૭): Page #81 -------------------------------------------------------------------------- ________________ उर धर्मनां पह!-५ ] यथापि रहदो गंभीरो विप्पसन्नो अनाविलो । एवं धम्मानि सुत्वान विप्पसीदन्ति पण्डिता ॥७॥ सब्बत्थ वे सप्पुरिसा चजन्ति न कामकामा लपयन्ति सन्तो। सुखेन फुट्ठा अथवा दुखेन न उच्चावचं पण्डिता दस्सयन्ति ॥८॥ न अत्तहेतु न परस्स हेतु न पुत्तमिच्छे न धनं न रढें । न इच्छेय्य अधम्मेन समिद्धिमत्तनो स सीलवा पञ्जवा धम्मिको सिया ॥९॥ अप्पका ते मनुस्सेसु ये जना पारगामिनो। अथायं इतरा पजा तीरमेवानुधावति ॥ १० ॥ ये च खो सम्मदक्खाते धम्मे धम्मानुवत्तिनो । ते जना पारमेस्सन्ति मच्चुधेय्यं सुदुत्तरं ॥ ११ ॥ कण्हं धम्मं विप्पहाय सुक्कं भावेथ पण्डितो। ओका अनोकं आगम्म विवेके यत्थ दूरमं ।। १२ ।। तत्राभिरतिमिच्छेय्य हित्वा कामे अकिञ्चनो। परियोदपेय्य अत्तानं चित्तक्लेसेहि पण्डितो ॥१३॥ જેમ કોઈ પાણુને ધરે ગંભીર-ઊંડે હોય, વિશેષ પ્રસન્ન જણાતો હોય અને કાદવ વિનાને નિર્મળ હૈય, તેમ પંડિત પુરુષો ધર્મનાં વચનોને સાંભળીને સવિશેષ રીતે પ્રસન્નતા પામે છે. ૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ પંડિતવર્ગ ૩૩ પંડિત પુરુષે સર્વથા તૃષ્ણા ત્યાગ કરનારા હોય છે, કામવાસનાને વશ થઈ તેઓ લપલપાટ કરતા નથી તથા સુખ કે દુ:ખનો અનુભવ થતાં ઊચા-નીચા થતા નથી એટલે કે હર્ષ કે શોકને દર્શાવતા નથી. ૮ સાધક પુરુષ પોતાને માટે કે પરને માટે પુત્ર, ધન કે રાષ્ટ્રને ન ઈચછે, અધર્મની પ્રવૃત્તિ કરીને પોતાની સમૃદ્ધિ વધારવાની વાંછા ન કરે, કિન્તુ તે શીલવાન, પ્રજ્ઞાવાન, અને ધર્મપરાયણ થાય. ૯ પાર પામનારા પુરૂષો, સંસારમાં ઘણુ થોડા હોય છે; વધારે ભાગની પ્રજા–જનસમૂહ તો કાંઠે કાંઠે દેડક્યા કરે છે. ૧૦ જે સાધકે સારી રીતે કહેવાયેલા ધર્મને સમજીને તે પ્રમાણે વર્તન રાખે છે, તેઓ જ દુસ્તર એવા મૃત્યુને પાર પામી શકનારા છે. ૧૧ પંડિત પુરષ કાળા એટલે પાપવાળા ધર્મને તજી દઈને શુકલ-પવિત્ર ધર્મની ભાવના કરે. ઘરમાંથી બહાર આવીને એટલે ઘરની મમતા તજી દઈને અનગાર & થઈ, એકાંતમાં રહી, ધર્મપરાયણ રહેવું વિશેષ કઠણ છે. ૧૨ - પંડિત પુરુષે કામભોગને તજી દઈ, અકિંચન બની એકાંતમાં જઈ પ્રસન્નતાથી રહેવું જોઈએ અને ચિત્તના કલેશેને દૂર કરી પોતાના આત્માને શુદ્ધ કરવો જોઈએ. ૧૩ * અગાર એટલે ઘર; જેને ઘર નથી તે અનગાર–અર્થાત્, જેણે સંસાનો પ્રપંચ તજેલ છે અને પિતાને માટે અમુક એક જ ધર સ્વીકાર્યું નથી તેનું નામ અનગાર એટલે કે ભિક્ષ. નવી પરિભાષામાં ઈચ્છાપૂર્વક ગરીબીને વરનારનું નામ “અનગર' છે; જેમ કે દેશબંધુ દાસ, જવાહરલાલ નહેરુ વગેરે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધર્મનાં પદો-ધમ્મપદ येसं सम्बोधिअङ्गेसु सम्मा चित्तं सुभावितं । ગવાનાદિનિશે અનુપાવાઈ તા . खीणासवा जुतीमन्तो ते लोके परिनिब्बुता ॥१४॥ છે પરંતવ છદ્દો गतद्धिनो विसोकस्स विप्पमुत्तस्स सब्बधि ।। सब्बगन्थप्पहीनस्स परिळाहो न विन्जति ॥ १॥ उय्युञ्जन्ति सतीमन्तो न निकेते रमन्ति ते । हंसा व पल्ललं हित्वा ओकमोकं जहन्ति ते ॥२॥ ચિë નિચો નથિ જે પરિબ્બતમોનના | सुझतो अनिमित्तो च विमोक्खो येसं गोचरो। आकासे व सकुन्तानं गति तेसं दुरन्नया ॥३॥ જેમનું ચિત્ત સંબધિનાં એટલે સમ્યજ્ઞાનનાં બધાં ક સમ્યજ્ઞાનનાં બધા અંગે માં-મૂળમાં આ માટે ક્ષધિન શબ્દ છે. સમ્યજ્ઞાન એટલે સાચા જ્ઞાન માટે બૌદ્ધ અને જૈન પરિભાષામાં “સંબોધિ' શબ્દ છે. બૌદ્ધ પરિભાષામાં “સંબધિર્મનાં સાત અગો આ પ્રમાણે છે -(૧) સ્મૃતિ (૨) ધમં પ્રવિયવ અથવા પ્રજ્ઞા (જુઓ અપ્રમાદવ ગાથા ૪ તથા ૮ નું ટિપ્પણ) (૩) વીર્ય વિરિય) એટલે સત્કર્મો કરવા વિશે મનને ઉત્સાહ (૪) પ્રીતિ (પી ત) એટલે સત્કર્મો કરવાથી થનારે આનંદ (૫) પ્રશ્રબ્ધિ-(સદ્ધિ) એટલે ચિત્તની શાંતતા અથવા ચિત્તનો પ્રમોદ (૬) સમાધિ એટલે ચિત્તની સ્થિરતા અને (૭) ઉપેક્ષા (ઉપખા) એટલે ચિત્તની તટસ્થ દશા; અથાત રાગ નહિ તેમ ઠેષ Page #84 -------------------------------------------------------------------------- ________________ અરહુ તવ ૩૫ અગેામાં સારી રીતે ભાવનાવાળું થયેલુ છે, જેએ નિર્વાણુની પણ કામના રાખ્યા વિના પેાતાની શુદ્ધ પ્રવૃત્તિમાં પરાયણ રહે છે, તેવા દેષ વિનાના અને ભારે તેજવાળા સાધા જ આ લેાકમાં એટલે પેાતાના જીવતાં જીવતાં જ નિર્વાણુને પામેલા છે. ૧૪ ઇટ્ટો પડિતવર્ગ સમાપ્ત. ૭ : અરહતવર્ગ × જેના સાંસારને મા પૂરા થઈ ગયા છે, જેને શાક થતા નથી, જે સ`થા સ્વતંત્ર છે અને જેની બધી અંત૨ની ગાઢા છૂટી થઈ ગઇ છે, એવા પુરુષને લેશ પણ સંતાપ થતેા નથી. ૧ તેવા જાગ્રત દશાવાળા કે વિવેકવાળા પુરુષા પેાતાની સાધનાની સિદ્ધિને સારુ ઉદ્યોગ કરે છે. તેએ ઘરમાં એટલે અવતાર લેવામાં રુચિ ધરાવતા નથી. જેમ હુઉંસ ખાખાચિયાને છેડી દે છે, તેમ ઉત્તમ સાધકે દરેક ઘરને તજી દે છે. ૨ જેએ કાઈ પ્રકારના સંગ્રહ કરતા નથી, ભેગેાના પરિ પણ નહિ એવી મધ્યસ્થ દા. જેમ બૌદ્દ પર પરામાં સઐધિ'નાં સાત અંગે છે, તેમ જૈન પરંપરામાં ‘ સોાધિ'નાં પાંચ અંગે છેઃ-શમ, સવેગ, નિવેદ, અનુકંપા અને આસ્તિય. શમ એટલે શાંતિ-માનસિક શાંતિ, સ વેગ-સકર્માં તરફ ઉત્સાહ, નિવે—વિષય કષાયે। તરફ અરુચિ, અનુકંપા- કૃપાળુ વૃત્તિ અને આસ્તિકતા-ધર્મોમાં વિશ્વાસ. × આ વર્ગમાં અરહંતનુ સ્વરૂપ, દશા વગેરે બતાવેલ છે. ૮ અર્હુત ' એટલે પૂજનીય, પૂજાપાત્ર. Page #85 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદો-ધમ્મપદ यस्सासवा परिक्खीणा आहारे च अनिस्सितो । सुञतो अनिमित्तो च विमोक्खो यस्स गोचरो। ___ आकासे व सकुन्तानं पदं तस्स दुरन्नयं ॥४॥ यस्सिन्द्रियानि समथं गतानि अस्सा यथा सारथिना सुदन्ता। पहीनमानस्स अनासवस्स देवा पि तस्स पिहयन्ति तादिनो ॥५॥ पठवीसमो नो विरुज्झति इन्दखीलूपमो तादि सुब्बतो। रहदो व अपेतकदमो संसारा न भवन्ति तादिनो ॥ ६॥ सन्तं तस्स मनं होति सन्ता वाचा च कम्म च । सम्मदचा विमुत्तस्स उपसन्तस्स तादिनो॥७॥ ણામને સમજી ચૂકેલા છે તથા નિશાન વિનાના % અને વિવેચન ન કરી શકાય તેવા નિર્વાણને પ્રત્યક્ષ રીતે અનુભવે છે, તેવા પુરુષોની ગતિ આકાશમાં ઊડતાં પક્ષીઓની ગતિની પેઠે કળી શકાય તેવી નથી. ૩ જેઓ દે પરહિત છે, આહારના લાલચુ નથી, તેઓ નિશાન વિનાના અને વિવેચન ન કરી શકાય તેવા નિર્વાણને પ્રત્યક્ષ રીતે અનુભવે છે. તેવા પુરુષની ગતિ આકાશમાં ઊડતાં પક્ષીઓનાં પગલાંની જેમ કળી શકાય તેવી નથી. ૪ સારથિ એ પલેટેલા ઘેડાએ શાંત હોય છે તેમ જેમની * મૂળમાં આ માટે અનિમિત્ત શબ્દ આપેલ છે. એ વિમોકલ' (મિક્ષ)નું વિશેષણ છે. “નિમિત્ત’ શબ્દને એક અર્થ “નિશાન” પણ છે તેથી “અનિમિત્ત” એટલે નિશાન વગરનું એવો પણ થાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ અરેહતવ બધી ઇંદ્રિયો શાંત થઈ ગયેલી છે, જેમાં નિરભિમાન છે, જેમનાં દેશોનાં ઝરણું : સુકાઈ ગયેલાં છે, તેવા અરહંતાની દે પણ પૃહા કરે છે. ૫ જે પુરુષ પૃથ્વીની પેઠે કેઈની સાથે વિરોધ કરતો નથીઅર્થાત્ સર્વ પ્રકારે સહન કરે છે, ઇંદ્રષ્ટીલ છે તંભ જેવો રિથર-અડગ સુવતી છે, કાદવ વગરના પાણીના ધરાની પેઠે તદ્દન નિર્મળ છે, એવા અરહંત પુરૂષને સંસાર હતો નથી એટલે કે એવા પુરુષને સંસારના પ્રપંચ કશી પણ ઇજા કરી શકતા નથી. ૬ જગતના સ્વરૂપને સારી રીતે સમજીને તેના બંધનથી છૂટા થયેલા, વિશેષ શાંતિને પામેલા એવા અરહંતનું મન શાંત હોય છે, વાણી શાંત હોય છે અને કર્મ એટલે પ્રવૃત્તિ પણ શાંત હોય છે. ૭ - આ માટે મૂળમાં માનવ (આસ્રવ) શબ્દ છે. “આસવ' નો પદાર્થ “ઝર્યા કરવું-ટપક્યા કરવું' છે. જેમ થી દેષ કર્યા કરે તે આસવ. આ શબ્દ બૌદ્ધ અને જૈન પરંપરામાં જ પ્રચલિત છે. બૌદ્ધપરિભાષ માં આસવ ચાર છે –કામતૃષ્ણા, ભવ એટલે પરલોકની વાસના. દષ્ટિ એટલે કઈ પંથ કે વાડા દુરાગ્રહ અને અવિદ્યા-અજ્ઞાન. જૈન પરિભાષામાં આસવ પાંચ છે.-હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ. જૈન પરંપરામાં કોઈ કઈ સ્થળે આસવ'ને બદલે “અણક્ય' (અન્નવ) શબ્દ પણ આવે છે, પરંતુ એ બંને શબ્દનો અર્થ એકસમાન છે. જ નગરના દરવાજા ઉપર હાથી સીધે ધસારે કરી ન શકે માટે તેની પાસે મજબૂત થાંભલો ખેડેલે હેય છે તેનું નામ ઇન્દ્રનીલ અથવા ઇશ્વકીલ. Page #87 -------------------------------------------------------------------------- ________________ 34 ધર્મનાં પદા-ધમ્મપર अस्सद्धो अकतम् च सन्धिच्छेदो च यो नरो । हतावकासो वन्तासो स वे उत्तमपोरिसो ॥८॥ गामे वा यदि वाऽरझे निन्ने वा यदि वा थले । यत्थाऽरहन्तो विहरन्ति तं भूमि रामणेय्यकं ॥९॥ रमणीयानि अरञानि यत्थ न रमती जनो। वीतरागा रमिस्सन्ति न ते कामगवेसिनो ॥१०॥ ॥ अरहन्तवग्गो सत्तमो॥ ८ सहस्सवग्गो सहस्समपि चे वाचा अनत्थपदसंहिता । एकं अत्थपदं सेय्यो यं सुत्वा उपसम्मति ॥१॥ सहस्समपि चे गाथा अनत्थपदसंहिता । एकं गाथापदं सेय्यो यं सुत्वा उपसम्मति ॥ २॥ यो च गाथासतं भासे अनत्थपदसंहिता'। एकं धम्मपदं सेय्यो यं सुत्वा उपसम्मति ॥ ३॥ यो सहरसं सहस्सेन सङ्गामे मानुसे जिने । एकं च जेय्य अत्तानं स वे सङ्गामजुत्तमो॥४॥ જેને હવે કયાંય પણ શ્રદ્ધા રાખવાપણું રહ્યું નથી, १४ म० ०संहितं । + મનુષ્ય, પામવાનું પામી ચૂકે છે અને કૃતકૃત્ય થઈ જાય છે ત્યાર પછી તેને બીજે કયાંય શ્રદ્ધા રાખવાની જરૂર રહેતી નથી. અરહંત કેટિએ પહેલે મનુષ્ય એવા પ્રકારને હેય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ સહસ્રવ નિર્વાણને અનુભવી રહેલ છે, જન્મમરણનાં અનુસધાનો છેદાઈ ગયાં છે, જ-મજમાંતરમાં જવાપણું રહ્યું નથી અને જેણે તમામ આશાતૃષ્ણાઓને હાંકી કાઢેલ છે એવો જ નર ઉત્તમ પુરુષ છે–અરહંત છે. ૮ જે સ્થળે એટલે ગામમાં કે વનમાં, નીચાણવાળી જ યાએ કે સમતળવાળી જગ્યાએ અરહંત વિહાર કરે છે, તે સ્થળ ૨મણીય છે. ૯ વીતરાગ પુરુષો એશઆરામને શોધતા નથી, માટે જયાં સાધારણ માણસને રહેવું ગમતું નથી ત્યાં રમણીય વનોમાં તેએા એકાંત સ્થાનમાં રહે છે ૧૦ સાતમે અરહંતવર્ગ સમાપ્ત. ૮: રાહસ્ત્રવર્ગ અર્થ વગરનાં હજારો વચનો બોલવા કરતાં જેને સાંભળીને શાંતિ થાય એવું એક વચન બોલવું શ્રેયસ્કર છે. ૧ - અર્થ વગરની હજાર ગાથાઓ બોલવા કરતાં જેને સાંભળીને શાંતિ થાય એવું એક ગાથાપદ બાલવું શ્રેયસ્કર છે. ૨ અર્થ વગરની સેંકડે ગાથાએ બેલવા કરતાં જેને સાંભળીને શાંતિ થાય એવું એક ધર્મ વચન બોલવું શ્રેયસ્કર છે.૩ સંગ્રામમાં હજારગણું હજાર એટલે દસ લાખ માણસને જીતે તેના કરતાં જે એક પિતાના આત્માને જીતે તે જ ખરે * મૂળમાં આ માટે “સંતમઝુ” (અકુનg ) શબ્દ છે “અકત' એટલે નિર્વાણ અને “ઝુ' એટલે જાણનારો-અનુભવી. અથવા ભાષામાં જે અર્થમાં “એકતા” શબ્દ છે તે અર્થમાં પણ અહીં એ આ પ્રમાણે ઘટાવી શકાય : અકૃતજ્ઞ એટલે હવે જેના ઉપર કેઈએ કળા ઉપકાર કરવાની જરૂર નથી રહી માટે જેને હવે કોઈને ઉપકાર માનવાની-વાળવાની કે જાણવાની પણ જરૂર નથી રહી અર્થાત્ જે કૃતકૃત્ય છે, તે અહીં અમૃતg કહેવાય. WWW.jainelibrary.org Page #89 -------------------------------------------------------------------------- ________________ . ધર્મનાં પદો-ધમ્મપદ अत्ता हवे जित सेय्यो या चायं इतरा पजा । अत्तदन्तस्स पोसस्स निचं संयतचारिनो ॥५॥ नेव देवो न गन्धब्बो न मारो सह ब्रह्मना । जितं अपजितं कयिरा तथारूपस्स जन्तुनो ॥६॥ मासे मासे सहस्सेन यो यजेथ सतं समं । एकं च भावितत्तानं मुहत्तमपि पूजये। सा एव पूजना सेय्यो यञ्चे वरससतं हुतं ॥७॥ यो चे वस्ससतं जन्तु अग्गि परिचरे वने । एकं च भावितत्तानं मुहुत्तमपि पूजये । सा येव पूजना सेय्यो यच्चे वस्ससतं हुतं ॥८॥ यं किञ्चि यिटुं व हुतं व लोके संवच्छरं यजेथ पुझोक्खो। सब्बं पि तं न चतुभागमति अभिवादना उज्जुगतेसु सेय्यो ।॥९॥ अभिवादनसीलिम्स निचं वद्धापचायिनो । । चत्तारो धम्मा वडन्ति आयु वण्णो सुखं बलं ॥१०॥ यो चे वस्ससतं जीवे दुस्सीलो असमाहितो। एकाहं जीवितं सेय्यो सीलवन्तस्स झायिनो ॥११॥ यो चे वस्ससतं जीवे दुप्पो असमाहितो।। एकाहं जीवितं सेय्यो पावन्तस्स झायिनो ॥१२॥ सम-विजेता छ. ४ આ બીજી પ્રજાને જીતવા કરતાં એક પિતાના આત્માને જ જીતવો શ્રેયસ્કર છે. આમાને વશમાં રાખનારા અને સદા Page #90 -------------------------------------------------------------------------- ________________ સહસવર્ગ ૪૧ સંયમથી ચાલનારા તથારૂપ પુરુષની જીતને દેવ, ગાંધર્વ, માર, કે બ્રહ્મા પે તે પણ વિફળ કરી શકતા નથી. ૫,૬ જે માનવ મહિને મહિને હજારો રૂપિયાને ખરચ કરીને સે વરસ સુધી યજ્ઞો કર્યા કરે અને જે માનવ એક પવિત્ર આમાની માત્ર બે ઘડી પૂજા કરે–ઉપાસના કરે, તેમાં સે વરસ સુધી યજ્ઞ કરવા કરતાં પવિત્ર આત્માની માત્ર બે ઘડી ઉપાસના કરવી શ્રેષ્ઠ છે. ૭ જે માનવ વનમાં રહીને સો વરસ સુધી અગ્નિની ઉપાસના કર્યા કરે અને જે માનવ એક પવિત્ર આત્માની માત્ર બે ઘડી ઉપાસના કરે તેમાં સો વરસ સુધી અગ્રિની ઉપાસના કરવા કરતાં પવિત્ર આત્માની માત્ર બે ઘડી ઉપાસના કરવી શ્રેષ્ઠ છે. ૮ કોઈ માનવ પુણ્યની આશા રાખીને આ લોકમાં એક વરસ સુધી જે કાંઈ થજન કરે વા હે મહવન કરે, તે બધુ નિષ્કપટ એવા સંત-પુરુષના અભિવાદનના ચોથા ભાગ જેટલું પણ કલ્યાણકારી નીવડતું નથી. ૯ જે માનવ વૃદ્ધ પુરુષોને નિત્ય માન આપે છે અને તેમની નિત્ય ઉપાસના કરે છે તેના આ ચાર ધર્મો વધે છે : આયુષ્ય, વર્ણ (દેહની કાંતિ), સુખ અને બળ. ૧૦ દુરાચારી અને શાંતિસમાધિવિનાને માણસ સો વરસ જીવે તે કરતાં સદાચારી અને ધ્યાની માણસનું એક દિવસનું શ્રેયસ્કર છે. ૧૧ - દુર્મતિવાળો અને શાંતિસમાધિવિનાને માણસ સો વરસ જીવે તે કરતાં સુમતિવાળા અને ધ્યાની માણસનું એક દિવસનું જીવું શ્રેયસ્કર છે. ૧૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદ-ધમ્મપદ - यो चे वस्ससतं जीवे कुसीतो हीनवीरियो। एकाहं जीवितं सेय्यो विरियमारभतो दळ्हं ॥ १३॥ यो चे वस्ससतं जीवे अपस्सं उदयव्ययं ५ । एकाहं जीवितं सेय्यो पस्सतो उदयव्ययं ५ ॥१४॥ यो चे वस्ससतं जीवे अपस्सं अमतं पदं । एकाहं जीवितं सेय्यो परसतो अमतं पदं ॥१५॥ यो चे वाससतं जीवे अपस्सं धम्ममुत्तमं । एकाहं जीवितं सेय्यो पस्सतो धम्ममुत्तमं ॥१६॥ ॥ सहस्सवग्गो अट्ठमो॥ ९: पापवग्गो अभित्थरेथ कल्याणे प.पा चित्तं निवारये । दन्धं हि करोतो पुझं पापस्मि रमती मनो ॥१॥ पापं चे पुरिसो कयिरा न तं कयिरा पुनप्पुनं । न तम्हि छन्दं कायराथ दुक्खो पापस्स उच्चयो ॥२॥ पुझं चे पुरिसो कयिरा कयिराथेनं पुनप्पुनं । तम्हि छन्दं कयिराथ सुखो पुञ्जस्स उच्चयो ॥३॥ पापोऽपि परसति भद्रं याव पापं न पचति । यदा च पञ्चति पापं अथ पापो पापानि परसति ॥४॥ સુરસ્ત અને ઉત્સાહ વગરનો માણસ સો વરસ જીવે તે કરતાં ઉત્સાહ સાથે દઢપણે પુરુષાર્થ કરનાર માણસનું એક દિવસનું શ્રેયકર છે. ૧૩ १५ म० °ब्बयं । Page #92 -------------------------------------------------------------------------- ________________ પાપવી જગતના સ્વભાવને એટલે વસ્તુમાત્રની ઉત્પત્તિ અને તેના વિનાશને નહિ જોનારો-નહિ સમજન રે સો વરસ જીવે તે કરતાં જગતના સ્વભાવને બરાબર જોનારાનું એક દિવસનું જીવ્યું શ્રેયસ્કર છે. ૧૪ અમૃતપદને એટલે કે અજર-અમર સ્થિતિને નહિ જોનારે સો વરસ જીવે તે કરતાં અમૃતપદને જોનારાનું એક દિવસનું જીયું શ્રેયસ્કર છે. ૧૫ ઉત્તમ ધર્મને નહિ જોનાર સે વરસ જીવે તે કરતાં ઉત્તમ ધર્મને જોનારાનું એક દિવસનું જીવું શ્રેયસ્કર છે. ૧૬ આઠમે સહસ્ત્રવર્ગ સમાપ્ત. ૯: પાપવર્ગ કલ્યાણકારી કાર્ય માટે ઉતાવળ કરે. ચિત્તને પાપ તરફ જતું અટકાવો. જે માનવ સુસ્ત બનીને પુણ્ય કરે છે તેનું મન પાપમાં રમે છે. ૧ જે મનુષ્ય પાપ કરે, તો તેણે પાપને ફરી ફરીને નહિ કરવાનું ધ્યાન રાખવું જોઈએ. પાપ કરવાનો છેદ લગાડવો જોઈએ નહિ. ભેગે થઈ ગયેલો પાપને જ દુ:ખકારી નવડે છે. ૨ જે મનુષ્ય પુર્ણ કરે, તો તેણે પુણ્યને ફરી ફરીને કર્યા કરવું જોઈએ. પુર્ણ કરવાને છંદ લગાડવો જોઈએ. ભેગે થયેલો પુણ્યને જો સુખકારી નીવડે છે. ૩ પાપી માનવ પણ જયાં સુધી પાપનું ફળ જણાતું નથી ત્યાં સુધી પાપને ભલું સમજે છે; પરંતુ જયારે પાપનું ફળ * પાપનાં ફળ ન અનુભવાય ત્યા સુધી એ પાપી પાપને ભલાં સમજે છે. અર્થાત્ પાપી પાપ કરવા છતાંય જ્યારે પ્રત્યક્ષ Page #93 -------------------------------------------------------------------------- ________________ ४४ ધર્મનાં પદો-ધમ્મપદ भद्रोऽपि पस्सति पापं याव भद्रं न पञ्चति ।। यदा च पञ्चति भद्रं अथ भद्रो भद्रानि पस्सति ॥५॥ माऽप्पम थ पापस्स न मंतं आगमिस्सति । उदबिन्दुनिपातेन उदकुम्भोऽपि पूरति ।। पूरति बालो पापस्स थोकथोकं पि आचिनं ॥ ६॥ माऽप्पमञ्जथ पुञस्स न मं तं आगमिस्सति । उद बिन्दुनिपातन उदकुम्भोऽपि पूरति । पूरति धीरो पुञ्जरस थोकथोकं पि आचिनं ॥७॥ वाणिजो व भयं मग्गं अप्पसत्थो महद्धनो। विसं जीवितुकामो व पापानि परिवजये ॥८॥ पाणिम्हि चे वणो नास्स हरेय्य पाणिना विसं । नाब्बणं विसमन्वेति नत्थि पापं अकुब्बतो ।। ९॥ જણાવા લાગે છે, ત્યારે તે પાપને પા૫ સમજે છે. ૪ ભલે માનવ પણ જ્યાં સુધી ભલાં કાર્યનાં ફળ જણાતાં નથી ત્યાં સુધી ભલાં કાર્યને પણ ભંડાં સમજે છે; પરંતુ જીવનમાં સુખ જ અનુભવે છે. ત્યારે તે પાપને પાપ ન સમજતાં ભલાં કામ સમજે છે; પરંતુ જ્યારે ગમે ત્યારે પાપનાં અનિષ્ટ પરિણામ આવે છે, ત્યારે તેને (પાપીને પાપે પાપ જણાય છે. ખરી રીતે, પાપ કરનારે દુખ જ પામે એ ન્યાયને નિયમ છેપછી તે અહીં દુઃખ પામે વા ગમે ત્યાં દુઃખ પામે. જુઓ બાલવર્ગની ૧૦ મી ગાથા. १६ सी० मन्तं। Page #94 -------------------------------------------------------------------------- ________________ પાપવ ૪૫ જ્યારે ભલાં કાનાં+ ફળ જણાવા લાગે છે, ત્યારે તે ભલાં કા ને ભલાં ઢાય સમજે છે. પ એમ ‘ઘેાડુ' થાડુ' પાપ મને કશું કરી શકવાનું નથી ' સમજી પાપને હસી કાઢવું નહિ. ટીપું ટીપું પાણી ટપકતાં ઘડા પણ પાણીથી ભરાઈ જાય છે, તેમ થાડુ' થેાડુ, પાપ આચરતાં છેવટે પાપ ફરનાર અજ્ઞાન માનવ પાપથી ભરાઈ જાય છે. ૬ થોડુ' થોડું પુણ્ય મને કશું ફળ આપી શકવાનુ નથી ' એમ સમજી પુણ્યને હસી કાઢવુ નહિ. ટીપું ટીપું પાણી ટપકતાં ઘડા પણ પાણીથી ભરાઈ જાય છે, તેમ થેાડું થોડું પુણ્ય આચરતાં છેવટે પુણ્ય કરનાર ધીર પુરુષ પુણ્યથી ભરાઈ જાય છે. ૭ પાસે ધન ઘણું છે અને સાથે ચાલનારા સાથી એછા છે એમ જાણીને વાણિયા જેમ બીકવાળા માને છેડી દે છે તથા જીવવાની ઇચ્છાવાળે! માનવ જેમ ઝેરને છેડી દે છે, તેમ સાધક પુરુષે પાપાને છેડી દેવાં. ૮ હાથમાં ઘા ન પડયો હેાય તે તેમાં ઝેર લઈને ફરી શકાય; ઘા ન પડચો હાય તા ઝેર કશી અસર કરી શકતુ નથી, તેમ પાપ નહિ કરનાર માનવને પાપ લાગતુ નથી. ૯ + કાષ્ઠ સજ્જન પુરષ અ.જા કાઈ ખલ અથવા ભદ્ર પુરુનું ભક્ષુ કરવા જાય અને સભવ છે કે પરિણામે કદાચ તે ભલું કરનારને નુકસાન થવાય પ્રસંગ ઊભા થાય, તેા એટલા પુરતું એ અધીર! ભલુ કરનારા પેાતાના ભલા કાર્યને પણ ભૂ સમજવાની ઉતાવળ કરી બેસે. બાકી, ભલ્લુ' કરનારનું ગમે તે કાળે ભલું જ થાય એ ન્યાયને સનાતન કાયદા છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદા-ધમપદ यो अप्पदुहस्स नरस्स दुस्सति सुद्धस्स पोसस्स अनङ्गणम्स । तमव बालं पञ्चति पापं सुखुमो रजो पटिवातं व खित्तो ॥१०॥ गन्भमेके उप्पजन्ति निरयं पापकम्मिनो। सग्गं सुगतिनो यन्ति परिनिब्बन्ति अनासवा ॥११॥ न अन्तलिक्खे न समुद्दमझे न पब्बतानं विवरं पविस्स । न विजती सो जगतिप्पदेसो यत्रहिनो मुञ्चय्य पापकम्मा ॥१२॥ न अन्तलिको न समुद्दमज्ञ न पब्बतानं विवरं पविस्स। न विनती सो जगतिप्पदसो यत्रहितं नप्पसहेथ मच्चु ॥१३॥ ॥ पापवग्गो नवमो ।। १० : दण्ड वग्गो सब्बे तसन्ति दण्डरस सब्बे भायन्ति मन्चुनो। अत्तानं उपमं कत्वा न हनेय्य न घातये ॥१॥ सब्बे तसन्ति दण्डस्स सब्बेसं जीवितं पियं । अत्तानं उपमं कत्वा न हनेय्य न घातये ॥२॥ सुखकामानि भूतानि यो दण्डेन विहिसति । अत्तनो सुखमेसानो पेच्च सो न लभते सुखं ॥३॥ દુષ્ટ કે પાપી ન હોય અને પવિત્ર હોય તેવા શુદ્ધ માનવ ઉપર દેવ ચડાવનાર અજ્ઞાન માનવની તરફ, જેમ સામે વાયરે ફેંકેલી ઝીણું ધૂળ પાછી આવે છે, તેમ પાપ પાછું આવે છે. ૧૦ પાપ-કર્મ કરનારા કેટલાક ગર્ભમાં પેદા થાય છે; १७ म० मुच्चेय्य । Page #96 -------------------------------------------------------------------------- ________________ દડવર્ગ કેટલાક પાપીઓ નરકમાં અવતાર પામે છે. સારી પ્રવૃત્તિ કરનારા સ્વર્ગમાં અવતરે છે અને તદ્દન દોષ વગરના માનો નિર્વાણને પામે છે. ૧૧ ભલે આકાશમાં જાય, ભલે સમુદ્રની વચ્ચે રહે અગર પર્વતની ગુફામાં પેસી રહે, તોપણ જગતમાં એવું કોઈ ઠેકાણું નથી કે જ્યાં રહેનારે લાલચુ માણસ પાપકર્મથી છૂટી શકે.૧૨ ભલે આકાશમાં જાય, સમુદ્રની વચ્ચે રહેવાનું રાખે કે પર્વતની ગુફામાં સંતાઈને રહે, તે પણ જગતમાં એવું કેાઈ સુરક્ષિત સ્થળ નથી કે જ્યાં રહેનાર માનવને મૃત્યુ ન પહેાંચી શકે. ૧૩ નવમો પાપવર્ગ સમાપ્ત. ૧૦ : દંડવર્ગ બધાં પ્રાણીઓ દંડથી ભારે ત્રાસ પામે છે. તમામ પ્રાણીઓ મૃત્યુથી ડરતા રહે છે. માટે તમામ પ્રાણીઓને પિતાની જેવાં જ સમજીને જાતે કોઈને ઘાત કરો નહિ અને બીજા પાસે પણ કાઈનો ઘાત કરાવવો નહિ. ૧ તમામ જી દંડથી ત્રાસ પામે છે. તમામ જીવોને જીવવું વહાલું લાગે છે. માટે તમામ પ્રાણીઓને પિતાની જેવાં જ સમજીને જાતે કોઈને ઘાત કરવો નહિ અને બીજા પાસે પણ કોઈને ઘાત કરાવો નહિ. ૨ જે માનવ, સુખની ઇરછા રાખનારા પ્રાણીઓની દંડ દ્વારા હિંસા કરે છે, તે પિતાની જાતને સારુ સુખને શોધો * “દંડ' એટલે મનની દુષ્ટ પ્રવૃત્તિ, વયનની દુષ્ટતા અને શરીરની દુષ્ટ ઝા. જૈન પરિભાષા માં એ ત્રણ માટે મનોદંડ, વચનદડ, અને કાયદંડ એવા ત્રણ શબ્દો છે. વળી, “દંડ'ને અહીં મારવાનું સાધન ફંડ” અર્થ પણ ઘટી શકે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ४८ ધર્મનાં પદો-ધમ્મપદ सुखकामानि भूतानि यो दण्डेन न हिंसति । अत्तनो सुखमेसानो पेच सो लभते सुखं ॥४॥ मा'वोच फरुसं कश्चि८ वुत्ता पटिवदेय्युः तं । दुक्खा हि सारभ्भकथा पटिदण्डा फुसेय्यु२० तं ॥५॥ स चे नेरेसि अत्तानं कंसो उपहतो यथा । एस पत्तोऽसि निब्बानं सारम्भो ते न विजति ॥६॥ यथा दण्डेन गोपालो गावो पाचेति गोचरं । एवं जरा च मच्चु च आयुं पाचेन्ति पाणिनं ॥७॥ अथ पापानि कम्मानि करं बालो न बुज्झति । सहि कम्महि दुम्मेधो अग्गिदडो व तप्पति ॥८॥ यो दण्डेन अदण्डेसु अप्पदुदृसु दुस्सति । दसन्नमञ्जतरं ठानं खिप्पमव निगच्छति ॥ ९॥ वेदनं फरुसं जानि सरीरस्स च भेदनं । गरुकं वा पि आबधं चित्तक्खेपं व पापुणे ॥१०॥ राजतो वा उपस्सग्गं' अन्भक्खानं व दारुणं । परिक्खयं व आतीनं भोगानं व पभरं ॥११॥ अथवऽस्स अगारानि अग्गि डहति पावको । कायस्स भेदा दुप्पो निरयं सोपपज्जति ॥१२॥ હેવા છતાં મૃત્યુ પછી સુખ પામ નથી. ૩ સુખની વાંછા રાખવાં પ્રાણુઓની દંડ દ્વારા હિંસા કરતો નથી, તે પિતાની જાતને સારુ સુખને શોધતો અહિંસક १८ म० किञ्चि । १९ म. पटवदेव्यु । २० म० फुसेय्युं । २१ म० उपसग्गं । २२ म० च । २३ म० पमङ्गुनं । २४ म० सो उपपजति। Page #98 -------------------------------------------------------------------------- ________________ દંડવર્ગ માનવ મૃત્યુ પછી સુખ પામે છે. ૪ કોઈને કશું કઠોર વચન ન કહીશ. જેને કહીશ તે તને સામું એવું જ કઠેર વચન કહે છે. સામે કહેલાં કઠેર વચન દુ:ખકર નીવડે છે અને કઠેર વચન કહેનારને એવાં જ કઠેર વચન સા માં સાંભળવાનું દુઃખ ભોગવવું પડે છે. પ ણ ફૂટેલું કાંસાનું વાસણ જેમ અવાજ કરતું નથી તેમ જે તું કઠેર વચન બોલવા સારુ તારી જાતને ન ઝેરીશ, તે તું નિર્વાણ પામેલ છે અને હવે તારે કેાઈની સામે કઠોર વચન કાઢવાનું રહેતું નથી. હું જેમ ગોવાળ દંડ વડે ગાયને તેની ચરવાની જગ્યા તરફ હાંકી જાય છે, તેમ જરા અને મૃત્યુ તમામ પ્રાણુના આયુષ્યને તેના છેડા તરફ હાંકી જાય છે. ૭ અજ્ઞાનમૂઢ માનવ પાપકર્મોને કર રહે છે છતાં પોતે શું કરે છે એ સમજતો નથી, તેથી કુમતિવાળે તે પોતાનાં જ પાપકર્મો વડે આગથી દાઝેલાની પેઠે સંતાપ પામે છે. ૮ જે પ્રાણીઓ દોષ વગરનાં છે અને દંડવા જેવાં નથી તેમને દંડ વડે જે હેરાન કરે છે, તે આ નીચે જણાવેલી દશમાંની કોઈ પણ એક દુર્દશાને સર્વર પામે છે. ૯ જે તે (૧) ભયંકર વેદના પામે છે, અથવા (૨) શરીરનાં છેદન-ભેદને પામે છે, અથવા (૩) મહાપીડા પામે છે, અથવા (૪) ગાંડપણુ પામે છે, તે (૫) સખત રાજશિક્ષા પામે છે, અથવા (૬) તેના ઉપર ભયંકર અ ળ ચડે છે, (૭) તેનાં સગાં-વહાલાં મરી ખૂટે છે, અથવા (૮) તેના બધા ભાગે નાશ પામે છે. ૧૦,૧૧ અથવા (૯) આગ તેના ઘરબારને બાળીને ખાક કરી મૂકે છે, અને એ (૧૦) કુમ તવાળા છે નટે મૃ.૬ પછી નરકમાં અવતાર પામે છે. ૧૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદા-ધમ્મપદ न नग्गचरिया न जटा न पङ्का नाऽनासका थण्डिलसायिका वा । रजो च जलं उक्कटिकप्पधानं ___ सोधेन्ति मच्चं अवितिषणकखं ॥१३॥ अलङ्कतो चे पि समं चरय्य . सन्तो दन्तो नियतो ब्रह्मचारी । सब्बेसु भूतेसु निधाय दण्डं .. सो ब्राह्मणो सो समणो स भिक्खू ॥१४॥ हिरीनिसेधो पुरिसो कोचि लोकस्मिं विजति । यो निन्दं अपबोधति अस्सो भद्रो कसामिव ॥१५॥ अस्सो यथा भद्रो कसानिविट्ठो आतापिनो संवेगिनो भवाथ ५। सद्धाय सीलन च विरियेन च समाधिना धम्मविनिच्छयेन च। सम्पन्न विजा उरणा पटिस्सता पहस्सथ दुक्खमिदं अनपकं ॥१६॥ उदकं हि नयन्ति नेत्तिका उसुकारा नमयन्ति तेजनं । दारुं नमयन्ति तच्छका अत्तानं दमयन्ति सुब्बता ॥१७॥ ॥ दडवगो दसमो॥ - - २५ म० भवत्थ। Page #100 -------------------------------------------------------------------------- ________________ 'ડવગ પદ્મ નગ્ન રહેવુ', + અગર જટા રાખવી, અગર શરીરે માટી ચેાળવી, લાંઘણુ ખેચવી, ખુલ્લી ભૂમિ ઉપર શયનનત કરવું, શરીરે ધૂળ લગાડવી કે દેહને મેલા રાખવા અગર ઊભડક બેસવાનું વ્રત લેવું—એમાંનું કાંઈ અગર એ બધુ શકાએ ના પારને નહિ પામેલા માનવને કદી પવિત્ર કરી શકતું નથી. ૧૩ વજ્રથી સુશેાભિત રહેવા છતાંય જે સમભાવે આચરણ કરતા હાય, શાંત દાંત નિયમમૃદ્ધ અને બ્રહ્મચારી હેાય તથા બધાં ભૂતા તરફના દડને એટલે હિંસાભાવને તજી દેનારા હાય, તેવે માનવ બ્રાહ્મણુ કહેવાય છે, શ્રમણુ કહેવાય છે અને ભિક્ષુ પણ કહેવાય છે. ૧૪ જગતમાં એવેા પુરુષ કાઈક જ હેાય છે, જે કેવળ શરમને લીધે પાપ-કમ કરતાં અટકતા હાય. જેમ ઉત્તમ ઘેાડે! ચાબુક પડતાં પહેલાં જ ચેતી જાય છે, તેમ એવે! પુરુષ પેાતાની નિંદા થતાં પહેલાં જ ચેતી જાય છે. ૧૫ ચાબુકને જેનારા ભદ્ર (ઉત્તમ) ઘેાડાની પેઠે ઉત્સાહવાળા અનેા; પેાતાની ભૂલેામાંથી ઉતાવળ કરીને નીકળી જાએ; શ્રદ્ધા વડે, સદાચાર સાથે, પુરુષાર્થ વડે સમાધિ (શાંતિ) વડે અને ધર્મના વિશેષ રીતે નિશ્રય દ્વારા વિદ્યાસ...પન્ન અને આચરણ--સંપન્ન થઈ વિશેષ સ્મૃતિવાળા બની આ અમાપ દુ.ખાને તજી દેનારા થાએ. ૧૬ ખેતરમાં પાણી વાળનારા, જેવી રીતે જરૂર હેાય તેવી રીતે પાણીને વાયા કરે છે, ખાણુને ઘડનારા જેમ માણુને ખરાખર સીધુ કરે છે, સુતાર જરૂર પ્રમાણે જેમ લાકડાને ઘડે છે, તેમ જ્ઞાની પુરુષા પેાતાના આત્માનું ક્રમન કરે છે, ૧૭ દશમે દડવગ સમાપ્ત: + ગાથામાં વિવેક વગરના એકલા દંદમનનુ કશું જ ફળ આવતું નથી એમ સ્પષ્ટપણું જણુાવલ છે, Page #101 -------------------------------------------------------------------------- ________________ ११ : जरावग्गौ को नु हासो किमानन्दो निच्चं पज्जलिते सति । अन्धकारन ओनद्धा पदीपं न गवेसथ ॥ १ ॥ पस चित्ततं बिम्बं अरुकायं समुस्सितं । आतुरं बहुमप्पं यम्स नत्थि धुवं ठिति ॥ २ ॥ परिजिष्णमिदं रूपं रोगनिडुं पभङ्करं । मिज्जति पूतिसंदेहो मरणन्तं हि जीवितं ॥ ३ ॥ यानिमानि अपत्यानि अलापूनेव सारदे | कापीतकानि अट्ठीनि तानि दिवान का रति ॥ ४ ॥ अट्ठीनं नगरं कनं मंसलोहितलेपनं । यत्थ जरा च मच्चू च मानो मक्खो च ओहितो ॥ ५ ॥ जीरन्ति वे राजरथा सुचित्ता अथो सरीरं पिजरं उपेति । सतं च धम्मो न जरं उपेति सन्तो हवे सब्मि पवेदयन्ति ॥ ६ ॥ अप्पसुताऽयं पुरिसो बलिवद्दो व जीरति । मंसानि तस्स वडून्ति पञ्ञा तस्स न वडूति ॥ ७ ॥ अनेकजातिसंसारं सन्धाविरसं अनिब्बिसं । गहकारकं गवेसन्तो दुक्खा जाति पुनपुनं ॥ ८ ॥ २६ सी० गवेस्सथ | Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : જરાવળ સતત ભડકે બળ્યા કરતા સંસાર માં હાસ્ય શું ? આનંદ છે ? અજ્ઞાનરૂપી અંધકારગ્રસ્ત એવા તમે દીપ કેમ ખેાળતા નથી ? ૧ જુઓ શરીરનું ખોખું વિચિત્ર રચનાયુત છે, જેમાં જખમોને પાર નથી–જે હાડકાંથી ઉપસાવેલ છે, અનેક રોગોથી પીડા પામે છે, અનેક સંકલ્પવિક૯૫ કર્યા જ કરે છે અને જેની સ્થિતિ અચળ નથી. ૨ રૂપ જીર્ણ થનારું છે, શરીર રેગાનો માળે છે, નાશવંત છે, દુધના ભંડારરૂપે આ કાયા ભેદાઈ જનાર છે અને જીવનને છેડે મરણ આવીને ઊભું રહેનારું છે. ૩ શરદ ઋતુમાં ફેંકી દીધેલાં તું બડાં જેવાં ભૂરા રંગનાં જે આ હાડકાં છે, તેને જોઈને શી મજા માણવી ? ૪ કાયા અસ્થિનું નગર છે. એની આસપાસ માંસ અને રૂધિરનું લીપણ છે. એ નગરમાં જરા, મૃત્યુ અભિમાન અને તિરસ્કાર ભય પડયાં છે. ૫ રાજાના સારા સારા મજબૂત રથ જીર્ણ થઈ જાય છે, તેમ આ કાયા પણ જીર્ણ થઈ જાય છે. સંતજને સંતજનોને જણાવે છે, કે એક સંતધર્મ કદીપણુ જીર્ણ થતો નથી. ૬ અલ્પજ્ઞાની આ માનવ બળદની પેઠે વૃદ્ધિ પામે છે. તેનું માંસ વધે છે પણ તેની પ્રજ્ઞા (બુદ્ધિ) વધતી નથી. ૭ આ કાયારૂપ ઘર બનાવનારને શોધતો હું અનેક જન્મવાળા સંસારમાં ફેાકટ રીતે દોડયા કરતા હતા અને દુ:ખ દેનારે અવતાર વારે વારે આવ્યા કરતો હતો. ૮ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધર્મનાં પદો-ધમ્મપદ गहकारक ! दिट्ठोऽसि पुन गेहं न काहसि । सब्बा ते फासुका भग्गा गहकूटं विसंखतं ७ ॥ विसंखारगतं चित्तं तण्हानं खयमज्झगा ॥ ९॥ अचरित्वा ब्रह्मचरियं अलद्धा योब्बने धनं । जिण्णकोचा व झायन्ति खीणमच्छे व पलले ॥ १० ॥ अचरित्वा ब्रह्मचरियं अलद्धा योन्जने धनं । सेन्ति चापाऽतिखीणा व पुराणानि अनुत्थुनं ॥ ११ ॥ ॥ जरावग्गो एकादसमो ॥ १२ : अत्तवग्गो ८ अत्तानं चेपियं जञा रक्खेय्य नं सुरक्खितं । तिण्णमन्तरं यामं पटिजग्गेय्य पण्डितो ॥ १ ॥ अत्तानमेव पठमं पतिरूपे निवसये । अथऽञ्ञमनुसासेय्य न किलिस्सेय्य पण्डितो ॥ २ ॥ अत्तानं चे तथा कायरा यथऽञ्जमनुसासति । सुदन्तो वत दम्मेथ अत्ता हि किर दुद्दमो || ३ | अत्ता हि अत्तनो नाथो को हि नाथो परो सिया । अत्तना हि सुदन्तेन नाथं लभति दुल्लभं ॥ ४ ॥ પણ એ શરીરરૂપી ગૃહ ખનાવનાર ! હું તને એળખી ગયે! છું. હવે તું ઘરને ફરીવાર ખાંધી શકીશ નહિ. તારી ખધી પાંસળીએ એટલે પાટડીએ તાડી નાખેલ છે. ઘરના માણ પણ તૂટી પડેલ છે. સરકારવગરનાં ખનેલા ચિત્તે તૃષ્ણાનેા २७ म० विसंखितं । २० म० पटिरूपे । ♦ કામસ્કાર વગેરે અકુશલ સંસ્કાર વગરના Page #104 -------------------------------------------------------------------------- ________________ આત્મવર્ગ ૫૫ ક્ષય સમજી લીધા છે. ૯ યૌવનમાં બ્રહ્મચર્યને નહિ પાળનારા અને ધનઉપાર્જન નહિ કરનારા લોકો, માછલાં વગરના ખાબોચિયામાં રહેતાં ઘરડાં બગલાંઓની પેઠે ધ્યાન ધરે છે. ૧૦ * ચૌવનમાં બ્રહ્મચર્યને નહિ પાળનારા અને ધનઉપાર્જન નહિ કરનારા લોકો જૂની પુરાણી વાતોને સંભારી સંભારીને શોચ કરતા સડી ગયેલા ધનુષની પેઠે પડી રહે છે અર્થાત્ એ કશું જ કરી શકતા નથી. ૧૧ અગિયાર વર્ગ સમાપ્ત. ૧૨ : આત્મવર્ગ આત્માને વહાલો ગણતા હો, તો તેને સારી રીતે સાચવી રાખવો જોઈએ. પંડિત એટલે વિવેકી પુષે આત્માને સાફ કરવા સારુ ત્રણમાંથી ગમે તે એક પહેરે જરૂર પ્રયત્ન કરવું જોઈએ. ૧ સૌથી પ્રથમ પોતાના આત્માને જ યોગ્ય પ્રવૃત્તિમાં મૂકી જો અર્થાત પહેલવહેલાં પોતાની જાતને જ કેઈપણ પ્રવૃત્તિ લાગુ કરી તેમાં તાવી જેવી, ત્યાર પછી જ બીજાને એ વિશેને બોધ આપવો. આમ કરવાથી બોધ આપનાર પંડિતને કલેશ થશે નહિ. ૨ મનુષ્ય પ્રથમ પોતે જ તેમ કરે, જેમ બીજાને બાધ આપે છે. પિતાને આત્મા સારી રીતે કેળવાય તેમ તેનું દમન કરવું જોઈએ, કારણ કે આમાને કેળવો અતિ કઠિન છે. ૩ આત્મા જ આત્માને નાથ છે. બીજો કોણ નાથ થઈ શકે ? સારી રીતે દમન કરેલા આત્મા વડે જ દુર્લભ નાથ * ભિક્ષુવની ૨૦ મી અને ૨૧ મી ગાથા પણ આત્મવર્ગમાં મૂકી શકાય તેવી છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પ-ધમ્મપદ अत्तना व४ कतं पापं अत्तजं अत्तसंभवं । अभिमन्थति° दुम्मेधं वजिरं वऽस्ममयं मणिं ॥५॥ यस्स अञ्चन्तदुस्सील्यं मालुवा सालमिवोत्थतं३१ । करोति सो तथऽत्तानं यथा नं इच्छती दिसो ॥६॥ सुकरानि असाधूनि अत्तनो अहितानि च यं वे हितं च साधुं च तं वे परमदुक्करं ॥७॥ यो सासनं अरहतं अरियानं धम्मजीविनं । पटिकोसति दुम्मेधो दिहिँ निस्साय पापिकं ॥ फलानि कट्ठकस्सेव अत्तपञाय फलति ॥८॥ अत्तना व कतं पापं अत्तना संकिलिस्सति । अत्तना अकतं पापं अत्तना व विसुज्झति । सुद्धी असुद्धी पञ्चत्तं नाऽञो अझं विसोधये ॥९॥ अत्तदत्थं परत्येन बहुनाऽपि न हापये । अत्तदत्थमभिज्ञाय सदस्थपसुतो सिया॥१०॥ ॥ अत्तवग्गो द्वादसमो॥ पाभी शय छ. ४ પથ્થરના મણિને વજ કાપી નાખે છે તેમ આત્માએ પોતે કરેલું આત્મામાંથી પેદા થયેલું અને આત્મામાંથી સંભવ પામેલું પાપ દુષ્ટબુદ્ધિવાળા પાપ કરનાર આત્માને જ २९ म. हि । ३० म० अभिमद्दति । ३१ अ० ०वोतत। Page #106 -------------------------------------------------------------------------- ________________ આમવર્ગ ભારે સતાવે છે. ૫ સાલ નામના વૃક્ષ ઉપર પથરાયેલ માલુવાલનીક પેઠે આમામાં ફેલાઈ ગયેલું અત્યંત દુશાલ-દુરાચરણ આત્માનું તેના શત્રુની જેમ બૂરું કરે છે. ૬ આત્માનું અહિત થાય એવાં દુષ્ટકર્મ કરવાં સહેલાં છે; પરંતુ આત્માને જે હિતકારી નીવડે એવું છે અને સારું છે, તેવું કામ કરવું ઘણું જ દુષ્કર છે. ૭ અરહંતના–આના ધર્મ પ્રમાણે જીવનને ચલાવનારાઓના શાસનને દુષ્ટબુદ્ધિવાળા જે માનવ પિતાની પાપમય દૃષ્ટિ વડે નિંદવા તૈયાર થાય, તે વાંસના ફળની પડે પોતાના જ નાશનું ફળ મેળવે છે. ૮ આમાએ કરેલાં પાપને લીધે આમા પોતે જ ભારે કલેશ પામે છે અને પાપ ન કર્યું હોય, તો આત્મા પોતે જ પોતાની જાતે શુદ્ધ થાય છે. પ્રત્યેક આત્માની શુદ્ધિ કે અશુદ્ધિ તેના પોતાના ઉપર નિર્ભર છે; અન્ય કોઈ અન્યને શુદ્ધ કરી શકે નહિ. ૯ ઘણો બધો પરાર્થે થતો હોય, તો પણ આભાર્થને હાનિ થાય એમ ન કરવું. આમાર્થીને બરાબર સમજીને સારી પ્રવૃત્તિમાં ગૂંથાઈ જવું. ૧૦ બારમે આમવર્ગ સમાપ્ત. * આ નામ કોઈ એક વેલનું છે. આ વેલ જે ઝાડ ઉપર ચડે છે, તેનો નાશ કરે છે. બૌદ્ધપિટક ગ્રંથોમાં આ વેલનું ઉદાહરણ ઘણે સ્થળે આવેલું છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ १३ : लोकवग्गो हीनं धम्मं न सेवेय्य पमादेन न संवसे। मिच्छादिढि न सेवेय्य न सिया लोकवद्धनो२ ॥१॥ उत्तिटे नप्पमज्जेय्य धम्म सुचरितं चरे। ' धम्मचारी सुखं सेति अस्मि लोके परम्हि च ॥२॥ धम्मं चरे सुचरितं न नं दुच्चरितं चरे। धम्मचारी सुखं सेति अस्मिं लोके परम्हि च ॥३॥ यथा बुब्बुलकं पस्से यथा पस्से मरीचिकं । एवं लोकं अवेक्खन्तं मधुराजा न पस्सति ॥४॥ एथ पस्सथिमं लोकं चित्तं राजरथूपमं । यत्थ बाला विसीदन्ति नत्थि संगो विजानतं ॥५॥ ૧૩: લોકગ હીન ધર્મનો આશ્રય ન લે, પ્રમાદથી ન વર્ત5 મિથ્યાદષ્ટિ ન રાખવી અને સંસારપ્રપંચ વધે તેવી પ્રવૃત્તિ ३२ म० °वडनो । + भिया (ससे सटी) दृष्टि (मेरले समन) मिथ्याष्टि એટલે બેટી સમજ. “મિચ્છાદષ્ટિ' શબ્દને એ સામાન્ય અર્થ છે. જેની ખોટી સમજ હેય, તેને પણ “મિચ્છાદષ્ટિ' કહેવામાં આવે છે. - ધર્મશાસ્ત્રમાં આ શબ્દનો ખાસ વિશેષ અર્થ આ પ્રમાણે છે - અધ્યાત્મના સ્પર્શજ્ઞાન વિનાનું તમામ જ્ઞાન “મિચ્છાદષ્ટિ” કહેવાય છે, આ તેનો આધ્યાત્મિક અર્થ છે. વળી, તેનો સાંપ્રદાયિક અર્થ પણ જુદો છે અને તે આ રીતે છે –સાંપ્રદાયિક બૌદ્ધો પોતાને Page #108 -------------------------------------------------------------------------- ________________ લોક્યમાં ન કરવી. ૧ પિતાની શુદ્ધિને સારુ ઊભા થવું એટલે ઉત્સાહ સાથે પુરુષાર્થ કરવો. પ્રમાદ ન રાખો. ધર્મને સારી રીતે આચર. જે મનુષ્ય ધર્મ પ્રમાણે ચાલે છે, તે આ લોક અને પરલોકમાં સુખે સૂઈ શકે છે એટલે આરામ પામી શકે છે. ૨ ધર્મને સારી રીતે આચરવો, ખરાબ રીતે ન આચરવો. ધર્મ પ્રમાણે ચાલનાર મનુષ્ય આ લોક અને પરલોકમાં સુખે સૂઈ શકે છે. ૩ જે મનુષ્ય આ સંસારના પ્રપંચને પાણીના પરપોટા જેવો અને ઝાંઝવાનાં જળ જેવો જુએ છે, તેને યમરાજ જોઈ શકતો નથી. ૪ | હે માન ! તમે આવો; તથા જેમાં રહેલા અજ્ઞાની પ્રાણુઓ ખેદ પામે છે એવા અને જ્ઞાનવાળા સમજદાર સમ્યગ્દષ્ટિ (સમ્માદિદ્ધિ) માને અને બૌદ્ધ સિવાયના તમામને મિથ્યાદષ્ટિ (મિચ્છાદિદ્ધિ) માને, તેમ સાંપ્રદાયિક જૈનો પોતાને સમ્યદષ્ટિ માને અને જૈન સિવાયના તમામને મિથાદષ્ટિ સમજે, એ જ રીતે સાંપ્રદાયિક વૈદિક પિતાને સમ્યગ્દષ્ટિ માને અને પોતાના સિવાયના તમામને મિથ્યાદષ્ટિ કહે. વિશેષત: આ શબ્દ બૌદ્ધ અને જૈન પરંપરામાં પારિભાષિક રીતે રઢ છે. વૈદિક પરંપરામાં એને બદલે “નાસ્તિક' શબ્દનો પ્રચાર છે. પ્રસ્તુત ધમ્મ પદમાં ‘મિયાદષ્ટિ'ના ઉપર કહ્યા એવા ત્રણે અર્થો ઘટી શકે એમ છે. એટલે વાંચનારે તેને જ્યાં જે અર્થ ઉચિત લાગે તે સમજ. આ ગ્રંથ આમ તે વ્યાપક ભાવને અનુલક્ષીને બધી બાબતો કહે છે છતાં તેમાં બૌદ્ધ ધર્મ સિવાય બીજા ધર્મ પ્રત્યે કેવળ ઉદાતા જ છે એ વું તો નથી. મલવર્ગ ગાથા ૨૦, ૨૧ તથા પ્રકીર્ણકવર્ગ ગાથા ૭ થી ૧૨; આ બધી ગાથાઓનો અનુવાદ વાંચવાથી આ ગ્રંથની સાંપ્રદાયિકતાનો છેડો ખ્યાલ આવી શકશે. Page #109 -------------------------------------------------------------------------- ________________ fo ધર્મનાં પટ્ટે-ધમ્મપદ ૩૩ यो च पुब्बे पमजित्वा पच्छा सो नमज्जति । सोमं लोकं पभ. सेति अब्भा मुक्तो व चन्दिमा ॥ ६ ॥ यस्स पापं कतं कम्मं कुसलेन विथयति । सोमं लोकं पभासति अब्भा मुत्तो व चन्दिमा ॥ ७ ॥ अन्धभूतो अयं लोको तनुकेत्थ विपरसति । सकुन्तो जालमुत्तो व अप्पो सग्गाय गच्छति ॥ ८ ॥ 'हंसादिच्चपथे यन्ति आकास यन्ति इद्धिया । नयन्ति धीरा लोकम्हा जेत्वा मारं सवाहनं ५ ॥ ९ ॥ एकं धम्मं अतीतस्स मुसावादिस्स जन्तुनो । वितिण्णपरलोकस्स नत्थि पापं अकारियं ॥ १० ॥ न वे दरिया देवलोकं वजन्ति ર ३५ बाला हवे नापसंसन्ति दानं । धीरो च दानं अनुमोदमानो ५६ तेनेव सो होति सुखी परस्थ ॥ ११ ॥ पथव्या एकरजेन सग्गस्स गमनेन वा । सब्बलोकाधिपच्चेन सोतापत्तिफलं वरं ॥ १२ ॥ ॥ लोकवग्गो तेरसमो ॥ મનુષ્યાને જેના સંગ-મેાહ લાગતા નથી એવા રાજ. - રાજાના રથ જેવા ચિત્રવિચિત્ર પ્રકારના આ સસારને જુએ. પ જે મનુષ્ય, પ્રથમ પ્રમાદ કરીને પછી પ્રમાદ કરતેા નથી, તે વાદળાંમાંથી છૂટા પડેલા ચદ્રમાની પેઠે પેાતાના તેજથી ३४ अ० हंसा आदिश्च० । ३६ म० व । ३० सी० अप्पोस्सगाय । ३५ सी सवाहिनिं । ५ Page #110 -------------------------------------------------------------------------- ________________ લેવગ આ લેકને પ્રકાશવાળ કરે છે. ૬ બીજાં કુશળ કર્મો એટલે પુણ્ય કર્મો કરવાને લીધે જેનાં પાપ કમ ઢંકાઈ ગયાં છે, તે મનુષ્ય વાદળાંમાંથી છુટા પડેલા ચંદ્રમાની પેઠે પોતાના તેજથી આ લોકને પ્રકાશવાળો કરે છે. ૭ આ આખોય લેક આધાશીત થયેલો છે. સવિશેષપગે દેખનારા તેમાં ઘણા થેડા છે. જાળમાંથી છટા થઈ ગયેલા પખીની પેઠે તેમાંના ઘણા થોડા જ નિર્વાણને પામે છે. ૮ હસે આકાશમાં ઊડે છે. પરમહંસ યોગીએ પોતે મેળવેલી રિદ્ધિ વડે–સિદ્ધિ વડે–ગગનમાં ઊડે છે. જે મનુષ્પો ધીર છે, તેઓ મારીને તેની સેના સાથે હરાવીને આ સંસારમાંથી નિર્વાણને પામે છે. ૯ જેણે પિોતે સ્વીકારેલા એક સત્યધર્મને તજી દીધેલ છે એવા બેટાબોલા તથા પરલોકની દરકાર નહિ રાખનારા એવા મનુષ્યને એક પણ પાપ કાર્યરૂપ નથી. અર્થાત્ એવો મનુષ્ય બધાંય પાપકર્મમાં રચ્યોપચ્યો રહે છે. ૧૦ કંજૂસ લોકો સ્વર્ગમાં જતા નથી. અજ્ઞાન લોકો જ દાનનાં વખાણ કરતા નથી. પરંતુ દાનની પ્રશંસા કરનારે ધીર પુરુષ પિતાની શુદ્ધ પ્રવૃત્તિઓને લીધે આ લોક અને પરલોકમાં સુખી થાય છે૧૧ - પૃથ્વી ઉપર આપણું એક છત્ર રાજ્ય પ્રવર્તતું હોય અથવા સ્વર્ગમાં જવાનું બની શકતું હોય અથવા બધાય લોકના સ્વામી થવાનું મળી શકતું હોય, તો તે બધાં કરતાંય સેનાપત્તિ + નું (ધર્મપ્રાપ્તિનું ફળ વિશેષ ઉત્તમ છે. ૧૨ તેમો લેકવર્ગ સમાપ્ત. + જુઓ અપ્રમાદવ ગાથા ૨ ઉપરનું ટિપ્પણ-સેતાવન્ન’ શબ્દ Page #111 -------------------------------------------------------------------------- ________________ १४ : बुद्धवग्गो यस्स जितं नावजीयति जितमस्स नो याति कोचि लोके । तं बुद्धमनन्तगोचरं अपदं केन पदेन नेस्मथ ॥१॥ यस्स जालिनी विमत्तिका तण्हा नत्थि कुहिश्चि नेतवे । तं बुद्धमनन्तगोचरं अपदं केन पदेन नेस्सथ ॥ २ ॥ ये झानपसुना धीरा नेक्खम्मूपसमे रता । देवा पि तसं पिहयन्ति सम्बुद्धानं सतीमतं ॥ ३॥ किच्छो मनुस्सप टलाभो किच्छं मच्चान जीवितं । किच्छं सद्धम्मसवणं किच्छो बुद्धानमुप्पादो ॥ ४ ॥ सब्बपापस्स अकरणं कुसलरस उपसम्पदा । सचित्तपरियोदपनं एतं बुद्धान सासनं ॥५॥ खन्ती परमं तपो तितिक्खा निव्यानं परमं वदन्ति बुद्धा । न हि पजितो परूपघाती समणो होति परं विहेठयन्तो ॥६॥ ૧૪: બુદ્ધવગે જેનું જીવું અજીત્યું થતું નથી, જેનું જીતવું જગતમાં કયાંય જતું નથી, એવા અમર્યાદ જ્ઞાનવાળા અથવા નિર્વાણને અનુભવનારા તથા આસક્તિવગરના બુદ્ધને હવે તમે ३. म. न समगो। ... x भूगमा मा भाटे अपद श . म प ' मेटले પણ” શરીરને આધાર છે, તેમ આસક્તિ' સંસારના સમસ્ત Page #112 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધવ કયા નિમિત્ત વડે આગળ લઈ જઈ શકશે–આગળ દોરી શકશો ? અથવા એવા બુદ્ધનું સ્વરૂપ તમે ક્યા શબ્દથી પામી શકશો ? ૧ જાળ જેવી આસક્તિરૂપ તૃષ્ણ જેને ડગાવી શકે તેમ નથી એવા અમર્યાદ જ્ઞાનવાળા આસતિ વગરના બુદ્ધને હવે તમે કયા નિામત વડે આગળ લઈ જઈ શકશે ? ૨ : . જેઓ ધ્યાનમગ્ન છે, ધીર છે અને પ્રપંચથી બહાર નીકળીને કે કર્મ રહિત થઈને શાંતિમાં રમ્યા કરે છે, તેવા પોતાની સ્મૃતિને–જાગૃતિને કાયમ રાખનારા એવા સંબુદ્ધ પુરુષોની દેવો પણ પૃહા કરે છે. ૩ મનુષ્ય-અવતાર પામવો કઠિન છે; મરણને વશ રહેવાનું જીવવું કઠિન છે; સત ધર્મનું શ્રવણ કરવું કઠિન છે અને બુદ્ધ પુનું પ્રગટ થવું કઠિન છે. ૪ તમામ પ્રકારનાં પાપથી અટકવું, કુશળ એટલે સત કર્મોને પામવાં, પોતાના મનને શુદ્ધ રાખવું, એ બુદ્ધ પુરુષોની શિખામણ છે. ૫ તે સહન કરવારૂપ ક્ષમા એ જ ઉત્તમ તપ છે. બુદ્ધ પુરુષો પ્રપંચને આધાર છે; માટે “પદ' શબ્દની અહીં “અ સક્તિ ” અર્થમાં લક્ષણા કરેલી છે, તેથી “અપદ” એટલે આસક્તિ વગરના. * મૂળમાં આ માટે જર ધેન શબ્દ છે અને મૂળના નિર' (નેચવ )ને અર્થ દર્શા' કે આગળ લઈ જઈ શકશે' એવે છે. આ આખા વાકયનો ભાવ આ પ્રમાણે જાણવાનો છે. જે બુદ્ધ પુરુષે નિર્વાણને અનુભવેલ છે, તેને હવે તમે ક્યું નિમિત્ત બનાવીને તૃષ્ણાના સુખમાં આગળ દેરી શકશે? “પદ" નો અર્થ “શબ્દ” પણ થાય છે; એટલે તે રીતે પણ અહીં અનુવાદમાં બીજો અર્થ ઘટાવેલ છે. WWW.jainelibrary.org Page #113 -------------------------------------------------------------------------- ________________ है ધર્મનાં પદા-ધમ્મપદ अनूपवादो अनूपघातो पातिमोक्खे च संवगे। मत्तञ्जता च भत्तस्मि पन्तं च सयनासनं । अधिचित्ते च आयोगो एतं बुद्धान सासनं ॥ ७॥ न कहापणवस्सेन तित्ति कामसु विजति । अप्पस्सादा दुक्खा कामा इति विज्ञाय पण्डितो ॥८॥ अपि हिब्बसु काममु रति सो नाधिगच्छति । तण्हक्ख रतो होगी सम्मासम्बुद्धसावको ॥ ९॥ पहुं ८ वे सरणं यन्ति पब्बतानि वनानि च । आरामरुक्खचेत्यानि मनुस्सा भयतन्जिता ॥१०॥ नेतं खो सरगं खेमं नेतं सरणमुत्तमं । नेत सरणमागम्म सब्बदुक्खा पमुञ्चति ॥ ११॥ નિર્વાણને જ ઉત્તમોત્તમ કહે છે. જે પ્રજિત * એટલે સંન્યાસી થયેલો છે, તે બીજાનો ઘાત કરનાર હોઈ શકે નહિ; અને જે શ્રમણ એટલે ભિક્ષુ થયેલો છે, તે બીજાને ઉપદ્રવ કરનારે हाइश नहि. ६ . ३८ म. बहू । * २५ भूमा ‘नहि पवजितो' भने 'न समणो' એવો પણ પાઠ મળે છે અને તે પાઠને માન્ય રાખીને અહીં અર્થ કરેલ છે. બુદ્ધ ભગવાન “શ્રમણ આવે ન હેય’ એમ કહેવા સાથે સંન્યાસી (વૈદિક પરંપરાનો સંન્યાસી) આ ન લેવ” એમ કહે, તે તે જરાપણ અસંગત લાગતું નથી. Page #114 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધવ કોઈની સાથે કલહ ન કરવો, કોઈને ઘાત ન કરવો, ભિક્ષુઓને જે જે પ્રવૃત્તિઓને કરવાની ના પાડવામાં આવી છે તે વિશે અર્થાત અપવાદ કરવામાં સંયમ જાળવો, ખાવાપીવામાં માપનું ધ્યાન રાખવું, શયન એટલે સૂવાનું અને આસન એટલે બેઠક પ્રાંતે X એટલે છેવાડે અર્થાત્ એકાંતમાં કરવાં, ચિત્તને અંદરથી તપાસવામાં વિશેષ પ્રયત્ન કરવો એ બુદ્ધ પુરુષોની શિખામણ છે. ૭ સેનાનાં નાણુને વરસાદ થાય, તેપણુ કામગથી ધરપત થતી નથી. કામભેગા થોડા સ્વાદવાળા અને દુ:ખરૂપ છે એમ સમજી પંડિત પુષ, દિવ્ય કામગોમાં પણ રુચિ કરતું નથી. બુદ્ધ ભગવાનને શ્રાવક તૃષ્ણાના ક્ષય માટે રુચિ રાખે છે. ૮,૯ ભયથી ડરેલા મનુષ્યો પર્વતો, વન, આરામો–સાધુના મઠે, પવિત્ર વૃક્ષો અને ચિત્યોને શરણે અનેક રીતે જાય છે. ૧૦ એ શરણે ક્ષેમકુશળરૂપ નથી. એ શરણે ઉત્તમ પ્રકારનાં નથી. એ રીતે શરણે જવાથી મનુષ્ય, સર્વ પ્રકારનાં દુઃખોથી છૂટી શકતા નથી. ૧૧ * મૂળમાં આ માટે જાતિનો સંવત્ત(તિમોક્ષે જ સંવરઃ) એમ કહેલ છે એટલે ભિક્ષુઓને માટે જે જે કાર્યો નિષિદ્ધ છે તે બાબત સંયમ રાખવો એટલે નિષિદ્ધ બાબતો ન થઈ જાય તે વિશે કાળજી રાખવાની આ વાકયમાં ભલામણ છે. જુઓ ભિક્ષુવર્ગ ગા. ૧૬ ૪ બૌદ્ધ પરિભાષામાં આ શબ્દ “એકાંત'ના ભાવને બતાવે છે ત્યારે જૈન પરિભાષામાં આ શબ્દ “છેવટનું–જૂ નું પાનું–વધ્યુંઘટયુંકોઈના ખપમાં ન આવે તેવું' એવા ભાવને સૂચક છે. ધ. ૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદો-ધમ્મપદ यो च बुद्धं च धम्मं च संघं च सरणं गतो। चत्तारि अरियसञ्चानि सम्मप्पाय पस्सति ॥१२॥ दुक्खं दुक्खसमुप्पादं दुक्खस्स च अतिक्कम । अरियं चऽहङ्गिकं मग्गं दुक्खूपसमगामिनं ॥ १३ ॥ एतं खो सरणं खेमं एतं सरणमुत्तमं । एतं सरणमागम्म सब्बदुक्खा पमुच्चति ॥१४॥ दुल्लभो पुरिसाजो न सो सब्बत्थ जायति । यत्थ सो जायति धीरो तं कुलं सुखमेधति ॥१५॥ જે મનુષ્ય, બુદ્ધને, સંઘને, અને ધર્મને શરણે ગયેલ છે, તે પિતાની સદ્બુદ્ધિ વડે ચાર આર્ય સત્યોને હું બરાબર જુએ છે. ૧૨ - (૧) દુઃખ, (૨) દુ:ખની ઉત્પત્તિનાં કારણે, (૩) દુ:ખને અટકાવ, અને (૪) દુ:ખ અટકાવવાને માર્ગ. આર્યોએ બતાવેલે એ માર્ગ આઠ અંગવાળા ક છે. ૧૩ $ આ શબ્દનો સામાન્ય અર્થ “આર્યોએ બતાવેલું સત્ય એવો થાય છે; પરંતુ બૌદ્ધ પરિભાષામાં તેનો ખાસ વિશેષ અર્થ છે. તે આર્ય સત્ય ચાર છે; અને તે આ પછીની ગાથામાં બતાવેલાં છે. • કે આર્ય માર્ગનાં આઠ અંગે આ પ્રમાણે છે-(૧) સમ્યફદૃષ્ટિ, (૨) સમ્યક્રસંકલ્પ, (૩) સમવાચા, (૪) સમ્યફકમત, (૫) સમ્યફઆજીવ, (૬) સમ્યફવ્યાયામ, (૭) સમ્યફસ્કૃતિ અને (૮) સમ્યક્સમાધિ. અહીં વાપરેલો “સમ્યફ” શબ્દ “શુદ્ધપણું સારાપણું-ખરાપણું' બતાવે છે. કર્માત એટલે ધંધા-રોજગાર. આછવ એટલે આજીવિકા ચલાવવી. વ્યાયામ એટલે ચિત્ત શુદ્ધિને અભ્યાસ. આ આઠ અંગવાળા માર્ગ પ્રમાણે આચરવાથી વ્યક્તિ કે Page #116 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધવગે ભયભીત મનુષ્યોને સારુ એ માર્ગ જ ક્ષેમરૂપ છે, એ જ ઉત્તમ શરણ છે. એ માર્ગને શરણે જવાથી મનુષ્ય તમામ પ્રકારનાં દુઃખોથી છૂટી શકે છે. ૧૪ ઉત્તમોત્તમ પુરુષનો યોગ થવો કઠણ છે. એ પુરુષ સ્થળે સ્થળે જન્મતે નથી. તે ધીર પુરુષ જ્યાં એટલે જે કુળમાં પેદા થાય છે, તે કુળમાં સુખ વધે છે. ૧૫ સમાજનાં ઘણાં દુઃખો ઓછો થાય છે. જેના પરિભાષામાં પણ ભગવાન જ્ઞાતપુત્ર મહાવીરે આઠ અંગોવાળો માર્ગ બીજા શબ્દોમાં આ પ્રમાણે બતાવેલ છે -(૧) ઈસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણસમિતિ, (૪) આદાનમાંડમાત્રનિક્ષેપણુસમિતિ, (૫) પારિછાપનિકાસમિતિ, (૬) મનગુપ્તિ, (૭) વચનગુપ્તિ અને (૮) કાયમુસિ. સમિતિ” શબ્દ “સમ્યફશબ્દની પેઠે “શુદ્ધપણું—સારાપણું–ખરાપણું” બતાવે છે. ઈર્યો એટલે શરીરની હાલવાચાલવાથી માંડીને તમામ પ્રવૃત્તિઓ. “એષણ” એટલે ખાનપાન વસ્ત્ર વગેરે જે કાંઈ શરીરનિર્વાહનાં સાધન છે, તે તમામ કયાં કેવી રીતે પેદા થાય છે? અને એની પેદાશમાં કેવા કેવા દે રહેલા છે? તેની સારી રીતે તપાસ કરવી, પછી જે સાધનો ઓછામાં ઓછાં દોષવાળાં હેય, તેને પણ સંયમપૂર્વક ઉપયોગ કરે તેનું નામ એષણાસમિતિ. એ બધાં સાધનને લેવા-મૂકવાં-વાપરવાં વગેરેમાં સંયમપૂર્વક વર્તવું તેનું નામ આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ. શરીરના તમામ મળોને એવી રીતે વિસર્જિત કરવા, કે જેથી કોઈ પણ પ્રાણીને દુઃખ ન થાય વા તેના આરોગ્યને બાધા ન થાય તેમ ઘણું ન ઊપજે-આ જાતની કાળજીનું નામ પારિષ્ઠાપનિકાસમિતિ. મનને સંયમ તે મનગુપ્તિ; એ જ પ્રમાણે, વચનને સંયમ તે વચનગુપ્તિ અને શરીરનો સંયમ તે કાયમુર્તિ. જૈન પરંપરા પ્રમાણે આ આઠ. અંગવાળા માર્ગ પ્રમાણે ચાલનાર વ્યક્તિ કે સમાજનાં ઘણાં દુઃખો એાછાં થાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પટ્ટા-ધમ્મપદ सुखो बुद्धानमुप्पादो सुखा सद्धम्मदेसना | सुखा संघस्स सामग्गी समग्गानं तपो सुखो ॥ १६ ॥ पूजा रहे पूजयतो बुद्धे यदि व सावके । पपञ्चसमतिक्कन्ते तिण्णसोकपरिवे ॥ १७ ॥ ते तादिसे पूजयतो निब्बुते अकुतोभये । न सक्का पुञ्जं सङ्खातुं इमेत्तमिति केनचि ॥ १८ ॥ ॥ बुद्धवग्गो चुद्दसमो ॥ १८ १५ : सुखवग्गो सुसुखं वत जीवाम वेरनेसु अवेरिनो । वेरनेसु मनुस्सेसु विहराम अवेरिनो ॥ १ ॥ सुसुखं वत जीवाम आतुरेसु अनातुरा | आतुरेसु मनुस्सेसु विहराम अनातुरा ॥ २ ॥ सुसुखं वत जीवाम उस्सुकेसु अनुस्का । उस्सुसु मनुस्से विहराम अनुस्सुका ॥ ३ ॥ सुसुखं वत जीवाम येसं नो नत्थि किञ्चनं । पीतिभक्खा भविस्साम देवा आभस्सरा यथा ॥ ४ ॥ जयं वरं पसवति दुक्खं सेति पराजितो । उपसन्तो सुखं सेति हित्वा जयपराजयं ॥ ५ ॥ બુદ્ધ પુરુષાના અવતાર સુખકર છે; સત્ ધર્મના ઉપદેશ સુખકર છે; સંધના સંપ સુખકર છે અને સંપવાળા ભિક્ષુએનું તપ સુખકર છે. ૧૬ જેએ પ્રપચાની પાર ગયેલા છે, શાક અને મહાશાકને Page #118 -------------------------------------------------------------------------- ________________ સુખવ તરી ગયેલા છે, તેવા પૂજાને પાત્ર બુદ્ધપુરુષા હૈાય કે તેમના શ્રાવકા હૈાય; તથા જેએ નિર્વાણને પામેલા છે, જેમને કયાંચથી ભય નથી તેવા પૂજાને પાત્ર બુદ્ધ પુરુષે! હૈાય કે તેમના શ્રાવકા હાય તેમની જે મનુષ્ય પૂજા કરે છે, તેને આટલું અમુક પુણ્ય થાય છે એ રીતે કેાઈ માપીને કહી શકતું નથી. ૧૭,૧૮ ચૌદૃમા બુદ્ધવર્ગ સમાપ્ત. ૧૫ : સુખવર્ગ અમે વેરીએમાં તેમના અવેરી બનીને સારી પેઠે સુખે જીવીએ છીએ, જે મનુષ્યે અમારા વેરી છે, તેમના અમે અવેરી મુનીને વિચરીએ છીએ-રહીએ છીએ. ૧ જેએ આતુર છે એટલે વાસનાના પ્રપંચથી પીડા પામેલા છે, તેમની વચ્ચે અનાતુર એટલે વાસનાના પ્રપચની પીડા વિનાના અમે સારી પેઠે સુખપૂર્વક જીવીએ છીએ. જે મનુષ્યા આતુર છે, તેમની વચ્ચે અનાતુર બનીને અમે વિચરીએ છીએ. જેએ ઉત્સુક એટલે ઉતાવળિયા છે અથવા પ્રખળ ઉત્કંઠાવાળા છે, તેમની વચ્ચે અનુત્સુક એટલે ઉતાવળા થયા વિના અથવા કશી પણ ઉત્કંઠા રાખ્યા વિના અર્થાત્ ધીર બનીને અમે સારી પેઠે સુખપૂર્વક જીવીએ છીએ. જે મનુષ્યા ઉત્સુક છે, તેમની વચ્ચે અનુત્સુક મનીને અમે વિચરીએ છીએ. ૩ જેમની પાસે કશું જ નથી એવા અમે સારી પેઠે સુખપૂર્વીક જીવીએ છીએ; અને આભાસ્વર નામના દેવા જેમ કેવળ પ્રીતિના જ ખારાક ખાઇને રહે છે, તેમ તદ્દન અકિચન એવા અમે પ્રીતિનેા જ આહાર કરીને રહીશુ. ૪ છત વેરને પેદા કરે છે. જે હારી ગયેલ છે, તે દુ:ખ સાથે સૂએ છે અર્થાત્ હારી ગયેલા મનુષ્ય નચિંતપણે ઊંઘી શકતા નથી. જે મનુષ્ય ઉપશાંત અનેલા છે, તે જય અને પરાજયને Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ધર્મનાં પદ-ધમ્મપદ नत्थि रागसमो अग्गि नत्थि दोससमो कली। नस्थि खन्धसमा दुक्खा नस्थि सन्तिपरं सुखं ॥६॥ जिघच्छापरमा रोगा सङ्खारा परमा दुखा । एतं ञत्वा यथाभूतं निब्बानं परमं सुखं ॥७॥ आरोग्यपरमा लामा सन्तुट्ठी परमं धनं । विस्सासपरमा जाति निब्बानं परमं सुखं ॥८॥ पविवेकरसं पीत्वा रसं उपसमस्स च । निदरो होति निप्पापो धम्मपीतिरसं पिबं ॥९॥ साहु दस्सनमरियानं सन्निवासो सदा सुखो ॥ अदस्सनेन बालानं निच्चमेव सुखी सिया ॥१०॥ बालसङ्गतचारी हि दीघमद्धान सोचति । વેગળા કરીને સુખે સૂએ છે. અર્થાત્ ઉપશાંત મનુષ્યને કશી ઉપાધિ હોતી નથી. પર આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી. ચાર મહાભૂત વગેરે સ્કંધસમાન દુઃખ નથી * બૌદ્ધ પરિભાષા પ્રમાણે “સ્કંધ' શબ્દનો ભાવ આ પ્રમાણે છે –(૧) રૂપર્કંધ એટલે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એ ચાર મહાભૂતો. (૨)–વેદનાત્કંધ એટલે શરીર ઇદ્રિ દ્વારા થતી સુખકારક વેદના, દુઃખકારક વેદના અથવા ઉપેક્ષાવેદના એટલે ન સુખ કે ન દુઃખ એવી વેદના. (૩) સંજ્ઞાસ્કંધ એટલે આકારવાળા ઘર, ઝાડ ગામ વગેરે પદાર્થોને તથા આકાર વગરના આકાશ વગેરે પદાર્થોને એકબીજાથી ભિન્ન ભિન્ન સમજવા સારુ જુદાં જુદાં નામ આપનારી શક્તિ. (૪) સંસ્કારસ્કંધ–સંસ્કારે ત્રણ જાતના છે - Page #120 -------------------------------------------------------------------------- ________________ સુખવર્ગ અને શાંતિ સમાન સુખ નથી. ૬ : આ સંસારમાં ભૂખ એ મોટામાં મોટો રોગ છે, સંસ્કારોવાસનાઓ એ મોટામાં મોટું દુ:ખ છે. એ પ્રમાણે જે મનુષ્ય ખરેખર સમજે છે, તેને નિર્વાણનું પરમ સુખ પ્રાપ્ત થાય છે. ૭ સંસારમાં નિરોગી રહેવું એ મોટામાં મોટો લાભ છે. સંતોષ એ પરમ ધન છે. જેનામાં આપણો વિશ્વાસ છે, તે આપણું મોટામાં મોટું સગું છે; અને નિર્વાણ એ પરમ સુખ છે. ૮ એકાંતવાસ અને શાંતિને રસ પીને ધર્મના પ્રેમરસને પીતે પીતા મનુષ્ય ડર અને પાપ વગરને બની જાય છે. ૯ આર્ય પુરુષોનું દર્શન ઉત્તમ છે. તેમનો સહવાસ સદા સુખકર છે. અજ્ઞાની મૂઢ જીવોને નહિ જેવાથી સદા સુખી થઈ શકાય છેઅર્થાત્ અજ્ઞાની જીવોને નહિ જોયા જ સારા. ૧૦ જે મનુષ્ય અજ્ઞાન જીવોની સંગતે ચાલે છે, તેને લાંબા સમય સુધી શોક કરવાનું રહે છે. વેરીઓની સાથે સહવાસ કુશલ, અકુશલ અને અવ્યાકૃત; કુશલ એટલે પ્રેમવૃત્તિ, કોઈને સહાયતા કરવાની વૃત્તિ વગેરે કુશલસંસ્કાર, તેનાથી ઊલટા તે અકુશલસંસ્કાર–લેભવૃત્તિ, દૈષવૃત્તિ, કપટવૃત્તિ વા ઈષ્યવૃત્તિ વગેરે. તે બનેથી જુદા તે અવ્યાકૃત સંસ્કાર અર્થાત અમુક પદાર્થોની અભિરુચિ અથવા અમુક કાર્ય કરવાની સહજ આવડત કે શક્તિ. (૫) વિજ્ઞાન સ્કંધ એટલે નેત્રદ્વારા થતું જ્ઞાન–ચક્ષુર્વિજ્ઞાન; તે જ પ્રમાણે શ્રોત્રવિજ્ઞાન, ધ્રાણવિજ્ઞાન, જિવાવિજ્ઞાન, કાવિજ્ઞાન અને મનેવિજ્ઞાન. “વિજ્ઞાન'નું બીજું નામ ચિત્ત કે મન પણ છે. એમ આ પ્રકારે પાંચ ઔધો ગણાય છે. તેમાં પ્રથમ સ્કંધ મૂર્ત-આકારધારી અને જડ છે અને બાકીના ચાર ધો અમૂર્ત–આકાર વિનાના છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદા–ધમ્મપદ दुक्खो बालेहि संवासो अमित्तेनेव सब्बदा । धीरो च सुखसंवासो मातीनं व समागमो ॥११॥ तस्मा हि धीरं च पलं च बहुस्सुतं च धोरय्हसील वतवन्तमरियं । तं तादिसं सप्पुरिसं सुमेधं भजेथ नक्खत्तपथं व चन्दिमा ॥१२॥ ॥ सुखवग्गो पण्णरसमो॥ १६ : पियवग्गो अयोगे युञ्जमत्तानं योगस्मिं च अयोजयं । अत्थं हित्वा पियग्गाही पिहेतऽत्तानुयोगिनं ॥१॥ मा पियेहि समागञ्छि अप्पियेहि कुदाचनं । पियानं अदस्सनं दुक्खं अप्पियानं च दस्सनं ॥२॥ तस्मा पियं न कयिराथ पियापायो हि पापको। गन्था तेसं न विन्जन्ति येसं नत्थि पियाप्पियं ॥३॥ पियतो जायती सोको पियतो जायती भयं । पियतो विप्पमुत्तस्स नत्थि सोको कुतो भयं ॥४॥ पेमतो जायती सोको पेमतो जायती भयं । पेमतो विप्पमुत्तस्स नत्थि सोको कुतो भयं ॥५॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રિયવર્ગ હ૩ જેમ દુઃખકર નીવડે છે, તેમ અજ્ઞાન જીવોની સાથે સહવાસ સર્વકાળે દુ:ખકર નીવડે છે; તેમ જ ધીર પુરુની સાથે સહવાસ આપણાં સગાંઓના સમાગમની પેઠે સુખકર નીવડે છે. ૧૧ તેથી કરીને ચંદ્રમા જેમ આકાશનો આશરો લે છે, તેમ મુમુક્ષુ સાધક મનુષ્ય ધીર, બુદ્ધિમાન બહુ શાસ્ત્રના જાણકાર, ઉત્તમોત્તમ શીલવાળા, વ્રતનિયમને પાળનારા આર્ય અને સારી બુદ્ધિવાળા સત્પષને આશરો લેવો અર્થાત્ તેવા પ્રકારના સપુષની સેવા કરવી. ૧૨ પંદરમે સુખવર્ગ સમાપ્ત. ૧૬ : પ્રિયવર્ગ અનુચિત પ્રવૃત્તિમાં પોતાના આત્માને જોડતો અને ઉચિત પ્રવૃત્તિમાં ન જોડતો સાધક પોતાનું લક્ષ્ય તજી દઈને અને રાગમય પ્રિય વસ્તુને ગ્રાહક બનીને આત્મશોધક થવાની પૃહા રાખે છે. ૧ જેમના તરફ રાગ છે તેમનો અને જેમના તરફ દ્રષ છે તેમનો સંગ કદાપિ ન કરવો. પ્રિયને નહિ જોવાથી દુઃખ થાય છે; અને અપ્રિયને જોવાથી દુઃખ થાય છે. ૨ તેથી કેાઈ ઉપર રાગ ન કરો. પ્રિય માનેલી વસ્તુને વિગ દૂઃખકારક નીવડે છે. જે મને કશું પ્રિય નથી તેમ કશું અપ્રિય નથી, તેમને બંધને હેાતાં નથી. ૩ પ્રિયવૃત્તિને એટલે શેખને લીધે શોક થાય છે. પ્રિયવૃત્તિને લીધે ભય થાય છે. જેનામાં પ્રિયવૃત્તિ એટલે રાગ વા મેહ નથી, તેને શેક થતો નથી; તે ભય ક્યાંથી થાય ? ૪ - કામના એટલે વાસનાના પ્રેમને લીધે શક થાય છે. કામના પ્રેમને લીધે ભય થાય છે. જેનામાં કામને એટલે વાસનાને પ્રેમ નથી, તેને શોક થતું નથી, તો ભય ક્યાંથી થાય ૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ ७४ ધર્મનાં પદો-ધમ્મપદ रतिया जायती सोको रतिया जायती भयं । रतिया विप्पमुत्तस्स नत्थि सोको कुतो भयं ॥६॥ कामतो जायती सोको कामतो जायती भयं । कामतो विप्पमुत्तस्स नत्थि सोको कुतो भयं ॥७॥ तण्हाय जायती सोको तण्हाय जायती भयं । तण्हाय विप्पमुत्तस्स नथि सोको कुतो भयं ॥८॥ सीलदस्सनसम्पन्नं धम्मटुं सच्चवेदिनं । अत्तनो कम्म कुब्बानं तं जनो कुरुते पियं ॥९॥ छन्दजातो अनक्खाते मनसा च फुटो सिया।। कामेसु च अप्पटिबद्धचित्तो उद्धसोतो ति वुच्चति ॥१०॥ चिरप्पवासि पुरिसं दूरतो सोस्थिमागतं । जातिमित्ता सुहज्जा च अभिनन्दन्ति आगतं ॥११॥ तथेव कतपुञ्ज पि अस्मा लोका परं गतं । पुञानि पटिगण्हन्ति पियं जाती व आगतं ॥१२॥ ॥ पियवग्गो सोळसमो॥ ३९ म. वादिनं । Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રિયવ ૭૫ કામની રતિ-રુચિ-ને લીધે શાક થાય છે; કામની રતિને લીધે ભય થાય છે. જેનામાં કામની રતિ નથી, તેમને શાક થતા નથી; તા ભય કયાંથી થાય ? હું કામને લીધે શાક થાય છે; કામને લીધે ભય થાય છે. જેનામાં કામ એટલે કામનાએ નથી, તેને શાક થતા નથી; તેા ભય કયાંથી થાય ? ૭ તૃષ્ણાને લીધે શાક થાય છે; તૃષ્ણાને લીધે ભય થાય છે. જેનામાં તૃષ્ણા નથી, તેને શેક થતેા નથી; તેા ભય કયાંથી થાય ? ૮ જે મુમુક્ષુ શીલવાળેા છે, જ્ઞાનવાન છે, ધમમાં સ્થિર છે, સત્યવાદી છે અને પેાતાની શુદ્ધિને લગતી પ્રવૃત્તિ કરે છે, તે લેાકેાને વહાલા લાગે છે. ૯ જેને નિર્વાણુના છંદ લાગેલા છે, જેનું મન નિર્વાણુના અનુભવ કરી શકેલ છે તથા કામનાએમાં ખંધાયેલ નથી, તેને ‘ઊર્ધ્વ સ્રોત ’× કહેવાય. ૧૦ લાંખા પ્રવાસેથી, ઘણે દૂરથી કુશળક્ષેમ સાથે પેાતાને સ્થાને આવી પહેાંચેલા મનુષ્યને મિત્રો, સગાંવહાલાં, ભાઈખંધા અભિનંદન આપે છે, સ્વાગત કરે છે. ૧૧ તેમ જ જે મનુષ્ય પુણ્ય કરીને આ લેાકમાંથી પરલેકમાં જાય છે, તે મનુષ્યનું પણ તેણે કરેલાં પુણ્યા તેનાં સગાંવહાલાંની પેઠે અભિનંદ્ઘન કરે છે—સ્વાગત કરે છે. ૧૨ સેાળમે પ્રિયવગ સમાસ, × જેના પ્રવાહ ઊર્ધ્વ–ઉપર તરફ વહે છે, તે ઊસ્રોત. (ઊર્ધ્વ' એટલે ઉપર + સ્રોત એટલે પ્રવાહ.) આ માટે બૌદ્ધ પરિભાષામાં ‘અનાગામી’–અને+આગામી−( અન એટલે નહિ, આગામી એટલે આવનાર) શબ્દ છે; એટલે જે હવે ફરીથી દુનિયામાં પાા નથી આવનારા તેને ઊસ્ત્રોત' કહેવામાં આવે છે. ' Page #125 -------------------------------------------------------------------------- ________________ १७ : कोधवग्गो कोघं जहे विप्पजहेय्य मानं संयोजनं सब्बमतिक्कमेय्य । तं नामरूपस्मिं असज्जमानं अकिञ्चनं नानुपतन्ति दुक्खा ॥१॥ यो वे उप्पतितं को रथं भन्तं व धारये । तमहं सारथिं ब्रमि रस्मिग्गाहो इतरो जनो ॥२॥ अकोधेन जिने को, असाधु साधुना जिने । जिने कदरियं दानेन "सचेन अलीकवादिनं ॥३॥ सचं भणे न कुज्झेय्य ४'दजाऽप्पस्मि पि याचितो। एतेहि तीहि ठानेहि गच्छे देवान सन्तिके ॥४॥ अहिंसका ये मुनयो निचं कायेन संवुता । ते यन्ति अञ्चुतं ठानं यत्थ गन्त्वा न सोचरे ॥५॥ सदा जागरमानानं अहोरत्तानुसिक्खिनं । निब्बानं अधिमुत्तानं अत्थं गच्छन्ति आसवा ॥६॥ पोराणमेतं अतुल नेतं अज्जत्तनामिव । निन्दन्ति तुण्हीमासीनं निन्दन्ति बहुभाणिनं । मितभाणिनं पि निन्दन्ति नत्थि लोके अनिन्दितो ॥७॥ ૧૭: ક્રેધવર્ગ ક્રોધને છેડી દે. અહંકારને છોડી દે. તમામ બંધનેને દાબી દેવાં. જે મનુષ્ય આ નામરૂપ અને રૂપમય * ४० सी० सच्येनालीकवादिनं। ४१ म० दजा अप्पस्मि याचितो। * આગળ જે પાંચ ઔધો જણાવેલા છે, તેમને વેદનારકંધ, Page #126 -------------------------------------------------------------------------- ________________ છોધવગ ૭૭ જગતમાં કોઈ પ્રકારે લાલચ રાખતો નથી અને અકિંચન છે, તેના ઉપર દુઃખ પડતાં નથી. ૧ તોફાને ચડેલા રથની પેઠે ઉછાળા મારતા ક્રોધને જે પિતાને તાબે કરી શકે, તે જ ખરે સારથિ (રથ હાંકનારે), છે–બાકી બીજા તો ખાલી રાશને પકડી રાખનારા છે. ૨ અક્રોધ વડે ક્રોધને જીતવો, સાધુતા વડે અસાધુતાને જીતવી, દાનવડે કંજૂસાઈ ને જીતવી અને સત્ય વડે અસત્યવાદીને જીતો. ૩ સાચું બોલવું, ક્રોધ ન કરવો, કઈ માગે તો થેડામાંથી પણ આપવું–આ ત્રણ જાતની પ્રવૃત્તિઓને લીધે દેવ પાસે પહેાંચી શકાય છે. ૪ જે મુનિઓ અહિંસક છે, શરીરને સદા સંયમમાં રાખે છે, તેઓ જયાં જઈને શોક કરવાનું રહેતું નથી એવા નિર્વાણના સ્થાને જાય છે. ૫ સદા જાગનારાઓના, રાતદિવસ આત્મશુદ્ધિને સારુ અભ્યાસ કરનારાઓના અને નિવણમાં શ્રદ્ધા રાખનારાઓના બધા દો આથમી જાય છે. ૬ હે અતુલ ! આ વાત જૂની છે–આજકાલની નથી : લોકો મૂંગા બેસી રહેનારાને નિંદે છે, બહુ બોલનારાને નિંદે છે અને ઓછું બોલનારાને પણ નિંદે છે. જગતમાં કઈ અનિંદિત નથી. ૭ સંજ્ઞાસ્કંધ અને સંસ્કારસ્કંધ એ ત્રણે સ્કંધનો અથવા કોઈ વાર વિજ્ઞાન સ્કંધને આ નામરૂપમાં સમાવેશ થાય છે અને રૂપમયમાં રૂપરકંધનો સમાવેશ થાય છે. જુઓ પંદરમા સુખવર્ગની ગા. ૬ નું ટિપ્પણુ. Page #127 -------------------------------------------------------------------------- ________________ ७८ ધર્મનાં પદ-ધમ્મપદ न चाहु न च भविस्सति न चेतरहि विजति । एकन्तं निन्दितो पोसो एकन्तं वा पसंसितो ।। ८॥ यं चे विझू पसंसन्ति अनुविच्च सुवे सुवे । अच्छिद्दतिं मेधावि पासीलसमाहितं ॥९॥ नेक्खं २ जम्बोनदस्सेव को तं निन्दितुमरहति । देवा पि नं पसंसन्ति ब्रह्मना पि पसंसितो ॥१०॥ कायप्पकोपं रक्खेय्य कायेन संयुनो सिया । कायदुचरितं हित्वा कायेन सुचरितं चरे ॥११॥ वचीपकोपं रक्खेय्य वाचाय संवुतो सिया । वचीदुच्चरितं हित्वा वाचाय सुचरितं चरे ॥१२॥ मनोपकोपं रक्खेय्य मनसा संवुनो सिया। मनोदुचरितं हित्वा मनसा सुचरितं चरे ॥१३॥ कायेन संवुता धीरा अथो वाचाय संवुता । मनसा संवुता धीरा ते वे सुपरिसंवुता ॥ १४ ॥ ॥ कोधवग्गो सत्तरमो॥ . १८: मलवग्गो पण्डुपलासो व दानि'सि यमपुरिसा पि च ते 3 उपट्टिता । उद्योगमुखे च तिट्ठसि पाथेय्यं पि च ते न विचति ॥१॥ એવો કોઈ પુરુષ સંસારમાં થયેલો નથી, થનાર નથી અને હમણાં છે પણ નહિ, જે લોકેામાં કેવળ નિંદાપાત્ર બનેલો હોય કે કેવળ પ્રશંસાપાત્ર બનેલો હોય. ૮ ડાહ્યા પુરુષ વિશેષ વિચાર કરીને જેની રેજ ને રોજ ४२ म. निक्खं। ४३ म० ते। उध्योग MALAM Page #128 -------------------------------------------------------------------------- ________________ અલવર્ગ ૭૯ પ્રશંસા કરે છે, એવા દેષ વગરના, મતિમંત અને પ્રજ્ઞા તથા શીલથી યુક્ત એવા અને ઉત્તમ પ્રકારના સેનામાંથી કે બનાવેલી સોનામહેર જેવા એ પુરુષની નિંદા કાણ કરી શકે ? એવા ઉત્તમ પુરુષની તે દેવો અને ખુદ બ્રહ્મા પણ પ્રશંસા કરે છે. ૯,૧૦ દુષ્ટ પ્રવૃત્તિઓ તરફ જતી કાયાને સાચવવી, કાયાને સંયમમાં રાખવી. કાયાની દુષ્ટ પ્રવૃત્તિઓ તજી દઈને કાયાથી સારાં આચરણે આચરવાં. ૧૧ દુષ્ટ પ્રવૃત્તિઓ તરફ જતી વાણીને સાચવવી, વાણીને સંયમમાં રાખવી. વાણીની દુષ્ટ પ્રવૃત્તિઓ તજી દઈને વાણુથી સારાં વચને બાલવાં. ૧૨ દુષ્ટ પ્રવૃત્તિઓ તરફ જતા મનને સાચવવું, મનને સંયમમાં રાખવું. મનની દુષ્ટ પ્રવૃત્તિઓ તજી દઈને મનથી સારા સંકલ્પ કરવા. ૧૩ , જે ધીર પુરુષોએ શરીરને સંયમમાં રાખેલ છે, વાણીને સંયમમાં રાખેલ છે અને મનને સંયમમાં રાખેલ છે, તે જ ધીર પુરુષો બધી બાજુથી સારી રીતે સંયમમાં રહેલા છે. ૧૪ સત્તરમે ક્રોધવર્ગ સમાપ્ત. ૧૮: મલવર્ગ હમણાં તું ખાખરાનાં પીળાં પાંદડાં જેવો ફિક્કો થઈ ગયેલો છે; યમદૂતે પણ તને લઈ જવાને તારી પાસે આવીને ઊભા છે. તું જવાની તૈયારીમાં છે છતાં તારી પાસે ભાતુંવાટ મચી પણ નથી. ૧ + ઉત્તમ સેના માટે મૂળમાં જોન શબ્દ છે. જંબુ નામની નદીમાં જે સેનું નીપજે છે, તે ઉત્તમ સોનું હોય છે. અહીં અનુવાદમાં “જાંબુનદ’ને બદલે “ઉત્તમ સેનું' જ કહેલું છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદ-ધમ્મપદ सो करोहि दीपमत्तनो खिप्पं वायम पण्डितो भव ।। निद्धन्तमलो अनङ्गणो दिब्बं अरियभूमिमेहिसि ४ ॥२॥ उपनीतवयो च ५ दानि सि संपयातो सि यमस्स सन्तिके। वासो पि च ते नत्थि अन्तरा पाथेय्यं पि च ते न विजति ॥३॥ सो करोहि दीपमत्तनो खिप्पं वायम पण्डितो भव । निद्धन्तमलो अनङ्गणो न पुन जातिजरं उपेहिसि ॥४॥ अनुपुब्बेन मेधावी थोकं थोकं खणे खणे । कम्मारो रजतस्सेव निद्धमे मलमत्तनो ॥ ५॥ अयसा व मलं समुट्टितं तदुट्ठाय तमेव खादति । एवं अतिधोनचारिनं सानि कम्मानि नयन्ति दुग्गतिं ॥६॥ असज्झायमला मन्ता अनुट्ठानमला घरा । मलं वण्णस्स कोसज पमादो रक्खतो मलं ॥७॥ मलित्थिया दुच्चरितं मच्छेरं ददतो मलं ।। मला वे पापका धम्मा अस्मि लोके परम्हि च ॥८॥ હવે તું ઝટપટ આત્માને મજબૂત બેટ બનાવ. શીઘ પ્રયત્ન કર. વિવેકી થા. તારા બધા મેલને બાળી-ફકી પાપ વગરને બનીશ, તો તું દિવ્ય એવી આર્યભૂમિમાં જ પહોંચીશ. ૨ ४४ म०० भूमि उपेहिसि । ४५ म० व । ४६ सी. थोकथोकं । ४७ म० समुट्ठाय । ४८ म० ततुहाय। ४९ सी० सककम्मानि। * । 'माय' 8५२नु मा प्रभावानी ॥ २ નું ટિપ્પણુ. આર્યની ભૂમિ તે આર્યભૂમિ. આ ગાથામાં તથા બીજા અપ્રમાદવર્ગની ગાઇ પમીમાં “બેટ' બનાવવાની હકીકત છે, તેનો આશય આ પ્રમાણે છે –સંસારના પ્રવાહનું પૂર ભારે જોરદાર Page #130 -------------------------------------------------------------------------- ________________ મલવર્ગ ૮૩ તારી ઉંમર હવે પૂરી થવા આવી છે. યમરાજ પાસે પહોંચી જવાની તારી તૈયારી છે. વચમાં વાસે રહેવાની જગ્યા પણ નથી અને તારી પાસે ભાતું પણ નથી. ૩ માટે હવે તું ઝટપટ આત્માને મજબૂત બેટ બનાવ. શીઘ્ર પ્રયત્ન કર. વિવેકી થા. તારા બધા મેલને બાળી-ફૂંકી પાપ વગરનો બનીશ, તે તું ફરીને જન્મ અને જરાને પામીશ નહિ. ૪ સેની રૂપાને ધમીને તેની અંદરના મેલને કાઢી નાખે છે, તેમ બુદ્ધિમાન સાધકે કેમે કરીને સાધના કરતાં કરતાં ક્ષણે ક્ષણે પિતાના આત્માને ધમીને તેની અંદરના મેલને થોડે થડે કરીને કાઢી નાખો. ૫ લોઢામાંથી પેદા થયેલે કાટ લેઢામાં રહીને લેઢાને જ ખાઈ જાય છે; તેમ જે સાધક આત્માના શોધનને માર્ગે ચાલતો નથી પરંતુ અવળે રસ્તે ચડે છે, તેના પોતાનાં કર્મો તેને દુર્ગતિએ લઈ જાય છે. ૬ અસ્વાધ્યાયથી એટલે વારંવાર યાદ ન કરવાથી મંત્રો મેલા થઈ જાય છે, ઊઠીને વારંવાર સાફ ન કરવાથી ઘરો મેલાં થઈ જાય છે, વિશેષ આળસ રાખવાથી શરીરની કાંતિ ઝાંખી પડી જાય છે, તેમ સાધક પ્રમાદ કર્યા કરે, તે તેની સાધનાને કાટ લાગે છે. ૭ સ્ત્રીઓનો મેલ દુરાચરણું છે. દાનીને મેલ અદેખાઈ છે. આ લેકમાં અને પરલોકમાં સાધકોને મેલ પાપમય પ્રવૃત્તિઓ છે. છે. એ પૂરની સામે કેઈ કાચાપોચો આત્મા ટકી શકતા નથી. દરિયા વચ્ચે કોઈ મજબૂત બેટ હેય, તો તે દરિયાના લેઢિોથી પણ તૂટતો નથી; તેમ આ પ્રપંચમય સંસારના પૂરની સામે ટકવા માટે પોતાના આત્માને એવા બેટ સમાન મજબૂત બનાવવાનો છે.૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદ-ધમ્મપદ ततो मला मलतरं अविजा परमं मलं । एतं मलं पहत्वान निम्मला होथ भिक्खवो ॥९॥ सुजीवं अहिरिकेन काकसूरेन धंसिना ।। पक्खन्दिना पगम्भेन संकिलिटेन जीवितं ॥१०॥ हिरीमता च दुज्जीवं निच सुचिगवेसिना । अलीनेनऽप्पगन्भेन सुद्धाजीवेन पस्सता ॥११॥ यो पाणमतिपातेति मुसावादं च भासति । लोके अदिन्नं आदियति परदारं च गच्छति ॥१२॥ सुरामेरयपानं च यो नरो अनुयुञ्जति । इधेवमेसो लोकस्मिं मूलं खणति अत्तनो ॥१३॥ एवं भो पुरिस जानाहि पापधम्मा असञता। मा त लोभो अधम्मो च चिरं दुक्खाय रन्धयुं ॥१४॥ ददाति५० वे यथासद्धं यथापसादनं जनो। तत्थ यो मंकु भवति परेसं पानभोजने ॥ न सो दिवा वा रत्तिं वा समाधिमधिगच्छति ॥१५॥ यस्स चेतं समुच्छिन्नं मूलपच्चं समूहतं । सवे दिवा वा रत्तिं वा समाधिमधिगच्छति ॥१६॥ ઉપર જે મેલે કહી બતાવ્યા છે, તે બધા મેલો કરતાં સૌથી વધારે મેલ અવિધા-અજ્ઞાન છે; તે હે ભિક્ષુઓ ! એ અ વધાના મેલને-કચરાને તમામ રીતે તજી દઈ તમે નિર્મળ थी . ५० म० ददन्ति । Page #132 -------------------------------------------------------------------------- ________________ મલવ જે મનુષ્ય નફટ છે, કાગડાની જેવો રે છે, બીજાનાં યશકીતિને નાશ કરનારે છે, ઘૂસણિયો છે, ધીટ છે અને વિશેષ પ્રકારે કલેશ કરનાર છે, તેને આ પ્રપંચમચ સંસારમાં જીવવું સહેલું પડે છે. ૧૦ જે મનુષ્ય નમ્ર છે, પવિત્રતાની સદા ખેવના કરનાર છે, સાવધાન છે, નરમ છે અથવા નમ્રતાવાળો છે, પોતાની આજીવિકાને શુદ્ધ રીતે ચલાવે છે અને ઈવિચારીને ચાલનારે છે, તેને આ પ્રપંચ મય સંસારમાં જીવવું કઠિન થઈ પડે છે. ૧૧ જે મનુષ્ય જીવોને મારે છે, બેટું બોલે છે, ચેરી કરે છે અને પરદારાગમન કરે છે, ને જે મનુષ્ય દારૂ અને સરકો પીવામાં રચ્યાપચ્યા રહે છે, તે આ લોકમાં જ પોતાના આત્માનાં મૂળ ખેદે છે. ૧૨,૧૩ હે પુરુષ! એ બધી પાપમય પ્રવૃત્તિઓ ઉપર સંયમ નહિ રાખવામાં આવે, તો ઉપર કહ્યું તે પ્રમાણે જ કડવાં ફળ નીપજશે. માટે તારી જાતને દુઃખી કરવા સારુ લોભ અને અધર્મ તને વધારે લાંબા સમય સુધી પિતાની ભઠ્ઠીમાં ન પકવે તે વિશે ધ્યાન રાખ. ૧૪ એક માણસ પોતાની શ્રદ્ધા પ્રમાણે અને મનની પ્રસન્નતા પ્રમાણે છૂટથી દાન આપે છે, ત્યારે બીજો માણસ બીજાઓને ખાવાપીવાની વસ્તુઓનું છૂટથી કરવામાં આવતું દાન જોઈને કચવાય છે–તેથી તે રાત અને દિવસ શાંતિને પામી શકતો નથી. ૧૫ જે મનુષ્યનું એવું કેચવાવાનું છેદાઈ ગયેલ છે, મૂળ સહિત ઊખડી ગયેલ છે, તે જરૂર રાત અને દિવસ શાંતિને પામી શકે છે. ૧૬ Page #133 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદો-ધમ્મપદ नत्थि रागसमो अग्गि नस्थि दोससमो गहो। नत्थि मोहसमं जालं नत्थि तण्हासमा नदी ॥१७॥ सुदस्सं वजमझेसं अत्तनो पन दुद्दसं । परेसं हि सो वजानि ओपुनाति यथा भुसं५ । अत्तनो पन छादेति कलिं व कितवा सठो ॥१८॥ परवजानुपस्सिस्स निचं उज्झानसञिनो। . आसवा तस्स वडन्ति आरा सो आसवक्खया ॥१९॥ आकासे ५२ पदं नत्थि समणो नत्थि बाहिरे। पपञ्चाभिरता पजा निप्पपञ्चा तथागता ॥२०॥ आकासे५२ पदं नत्थि समणो नत्थि बाहिरे । संखारा सस्सता नस्थि नत्थि बुद्धानमिञ्जितं ॥२१॥ ॥ मलवग्गो अट्ठारसमो ॥ १९ : धम्मट्वग्गो न तेन होति धमट्ठो येनऽत्थं सहसा 3 नये । यो च अत्थं अनत्थं च उमो निच्छेय्य पण्डितो ॥१॥ असाहसेन धम्मेन समेन नयती परे। धम्मस्स गुत्तो मेधावी धम्मठो ति पवुच्चति ॥२॥ - રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન સાડસાતી પનોતી– કઠણાઈ–નથી, મેહ સમાન જાળ નથી અને તૃષ્ણા સમાન ५१ अ. बुसं। ५२ म० आकासेव। ५३ म. साहसा। Page #134 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થવર્ગ નદી નથી. ૧૭ બીજાનો દોષ જેવો સહેલું છે, પણ પિતાનો દોષ જેવો વસમો છે. જે માણસ બીજાના દોષોને ભૂંસાની પેઠે ઉ પણ બતાવે છે, અને જેમ લુચ્ચે જુગારી પિતાની હારને દાવ ઢાંકી દે છે–સંતાડે છે તેમ પોતાના દોષોને જે સંતાડી રાખે છે, એ રીતે બીજાના દોષોને જોનારા અને હમેશાં બીજાની જોડે કાઢવામાં જ રાચતા તે માણસના દોષો વધ્યા કરે છે અને એ માણસ દોષના ક્ષયથી દૂર રહે છે અર્થાતું. એવા માણસના દોષો નાશ પામતા નથી. ૧૮૧૯ જેમ આકાશમાં પગલું પડતું દેખાતું નથી, તેમ બહાર ના પથમાં એટલે બુદ્ધના માર્ગ સિવાયના બીજા માર્ગમાં કોઈ સાચો શ્રમણ સાંપડતો નથી. તમામ લોકો પ્રપંચમાં પડેલા છે અને બધા બુદ્ધો પ્રપંચ વગરના છે. ૨૦ જેમ આકાશમાં પગલું પડતું દેખાતું નથી, તેમ બહારના પથામાં ક્યાંય કોઈ શ્રમણ સાંપડતો નથી. વાસનાએ કાયમ–શાશ્વત રહેતી નથી અને બુદ્ધ પુરુષોને કંપ એટલે ભય હેતો નથી. ૨૧ અઢારમે મલવર્ગ સમાપ્ત. ૧૯: ધર્મસ્થવર્ગ જે માણસ કોઈ પણ હકીકતનો ફેંસલો સાહસથી એટલે વગરવિચાર્યું કરી નાખે છે, તેટલા માત્રથી તે ધર્મ-ધર્માધિકારી-ન્યાયાધીશ થઈ શકતું નથી, પરંતુ જે ડાહ્યો માણસ ખરી અને ખોટી વાતને બરાબર નિશ્ચય કરીને પછી તે વિશે ઉતાવળ કર્યા વિના બરાબર વિચાર કરીને ધર્મ પ્રમાણે સમભાવથી બીજાઓને દેરે છે, તે માણસને ધર્મ વડે સુરક્ષિત અથવા પુષ્ટ, બુદ્ધિમાન અને ધર્મસ્થ કહેવો ઘટે. ૧,૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદો-ધમ્મપદ न तेन पण्डितो होति यावता बहु भासति । खेमी अवेरी अभयो पण्डितो ति पवुचति ॥३॥ न तावता धम्मधरो यावता बहु भासति । यो च अप्पं पि सुत्वान धम्म कायेन पस्सति । स वे धम्मधरो होति यो धम्म नप्पमन्जति ॥४॥ न तेन थेरो सो होति येनऽस्स फलितं सिरो। परिपक्को वयो तस्स मोघजिण्णो ति बुचति ॥५॥ यम्हि सचं च धम्मो च अहिंसा संयमो दमो। स वे' वन्तमलो धीरो५४ सो थरो ति पवुचति ॥६॥ न वाकरणमत्तेन वण्णपोक्खरताय वा। साधुरूपो नरो होति इस्सुकी मच्छरी सठो ॥७॥ यस्स चेतं समुच्छिन्नं मूलघच्चं समूहतं । स वन्तदोसो मेधावी साधुरूपो ति वुञ्चति ॥८॥ न मुण्डकेन समणो अब्बतो अलिकं भणं । इच्छालोभसमापन्नो समणो कि भविस्सति ॥९॥ यो च समेति पापानि अणुं थूलानि सब्बसो। समितत्ता हि पापानं समणो ति पवुञ्चति ॥१०॥ જે માણસ કેવળ બકબક કર્યા કરે છે, તેને પંડિત ના કહી શકાય, પરંતુ જે માણસ, કલ્યાણ ઈચ્છે છે, કોઈને વેરી નથી અને તદ્દન નિર્ભય છે, તેને પંડિત કહી શકાય. ૩ જે માણસ કેવળ બકબક કર્યા કરે છે, તેને ધર્મધર ન કહી શકાય, પરંતુ જે માણસ થોડાં પણ ધર્મવચન સાંભળ્યા ५४ सी० धीरो थेरो। Page #136 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ધર્મસ્થવર્ગ પછી એ વચન પ્રમાણે પિતાના મનને અથવા શરીરને વર્તતું જુએ છે અને ધર્માચરણની બાબતમાં પ્રમાદ કરતો નથી, તેને જ ધમધર કહી શકાય. ૪ માણસને માથે પળિયાં આવ્યાં છે એટલા માત્રથી તેને સ્થવિર–ઠરેલ ન કહી શકાય. પળિયાં આવવા છતાંય ધમચરણ વિનાના માણસને વિશે તો એમ કહી શકાય, કે કેવળ તેની ઉંમર પાકી ગઈ છે અને તેના ધેાળામાં ધૂળ પડી છે અર્થાત એ નકામો નકામે જ જીણું–વૃદ્ધ થયેલ છે. ૫ જેનામાં સત્ય, અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ છે અને જેણે તમામ મળાનેદને વમી નાખ્યા છે એટલે ફેંકી દીધા છે, તે ધીર માણસને જ ખરા અર્થમાં સ્થવિર, ઠરેલ કે પાકટ કહી શકાય. ૬ જે માણસ અદેખાઈ કરે છે, મત્સર રાખે છે અને લુચ્ચાઈ કરે છે, તે બોલવાની ચતુરાઈ બતાવે, મીઠાં મીઠાં વેણુ બાલે અથવા તે શરીરે વિશેષ રૂપલાવવાને હાથ એટલા માત્રથી કાંઈ સારે માણસ ન થઈ શકે. ૭ જે માણસના એ બધા દુર્ગુણે-અદેખાઈ, મત્સર અને લુચ્ચાઈ-સર્વથા છેદાઈ ગયેલા છે–મૂળથી જ ઊખડી ગયેલા છે–અને જેણે તમામ દેશોને વમી નાખ્યા છે, તેવો બુદ્ધિવાળો માણસ જ સાધુરૂપ-સારે માણસ કહેવાય. ૮ જે માણસ વતનિયમ વગરને હેાય અને અસત્ય બાલતો હોય, તે ફક્ત માથે મુંડે કરાવવાથી શ્રમણ ન થઈ શકે. લેભ અને લાલચ વાળા માણસ શી રીતે શ્રમણ થઈ શકે ? જેણે પોતાનાં નાનાં મોટાં તમામ પાપાને બધી રીતે શમાવી દીધાં છે, તે જ માણસ શ્રમણ થઈ શકે છે. “સમણ એટલે જ શમન; પાપને શમાવી દેવાથી જ સમણ-શ્રમણ કહેવાય છે. ૧૦ Page #137 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદો-ધમ્મપદ न तेन भिक्खु सो होति यावता भिक्खते परे । विसं धम्म समादाय भिक्खु होति न तावता ॥११॥ यो'धं पुनं च पापं च बाहेत्वा ब्रह्मचरियवा । संखाय लोके चरति स वे भिक्खू ति वुचति ॥१२॥ न मोनेन मुनी होति मूळ्हरूपो अविद्दसु । यो च तुलं व पग्गयह वरमादाय पण्डितो॥१३॥ पापानि परिवजेति स मुनी तेन सो मुनी। यो मुनाति उभो लोके मुनी तेन पवुच्चति ॥१४॥ न तेन अरियो होति येन पाणानि हिंसति । अहिंसा सब्बपाणानं अरियो ति पवुच्चति ॥१५॥ न सीलब्बतमत्तेन बाहुसञ्चेन वा पुन । अथवा समाधिलाभेन पविवित्तसयनेन वा ॥१६॥ फुसामि नेक्खम्मसुखं अपुथुजनसेवितं । भिक्खु विस्सासमापादि अप्पत्तो आसवक्खयं ॥१७॥ ॥ धम्मट्ठवग्गो एकूनवीसतिमो ॥ ___ ५५ सी. विविच्च०। Page #138 -------------------------------------------------------------------------- ________________ ટુર ધ સ્થવ માણસ ભિક્ષા માગવામાત્રથી ભિક્ષુ થઈ શકતા નથી; કેવળ વિસ્સ મા ગ્રહણ કરવાથી ભિક્ષુ થવાતું નથી. ૧૧ ખરી રીતે તેા તેજ માણસ ભિક્ષ થઈ શકે છે, કે જેણે પુણ્ય અને પાપ બન્નેને વહેવડાવી કાઢ્યાં છે અને જે બ્રહ્મચારી છે. જે માસ ખરાખર સમજ સાથે સંસારમાં ચરે છે રહે છે, તેને જ ભિક્ષુ કહી શકાય. ૧૨ " જે માણુસ જાતે મૂઢ છે અને અજ્ઞાન છે, તે માત્ર મૌન રાખે છે એટલા માત્રથી મુનિ ન થઈ શકે, પરંતુ જે માણસે ત્રાજવું ઝાલીને—તેાળીને–ઉત્તમ પ્રવૃત્તિને સ્વીકારીને તમામ પાપાને છેાડયાં છે, તેને મુનિ કહી શકાય. પાપાને છેડવાથી જ મુનિ થઈ શકાય. મુનિ એટલે માપનારે-મપારા અર્થાત જેણે ખન્ને લેાકનું માપ કાઢેલું છે, આ લેાક અને પરલેાકના તાગ મેળવેલે છે. તેને જ ‘મુનિ’ કહી શકાય. ૧૩,૧૪ પ્રાણેાની હિંસા કરવાથી માણુસ ‘ આ થઈ શકતા નથી. જે કાઈ પણ પ્રાણીની હિંસા ન કરે, તેને જ " આ કહી શકાય. ૧૫ હે ભિક્ષુએ ! તમે વિશ્વાસ રાખા, કે તમામ યાના ક્ષય સુધી પહેાંચ્યા વિના માત્ર શીલ અને તેને પાળવાથી વા શાસ્ત્રના વિશેષ અભ્યાસથી વા કેવળ સમાધિને મેળવી લેવાથી અથવા તદન એકાંતમાં સૂવા બેસવાથી જ હું નિર્વાણુનું... સુખ નથી અનુભવતા; પરંતુ મૂઢ લેાકેા જે સુખને પામી શકેલા નથી એવુ· નિર્વાણનું જે સુખ હું અનુભવું છું, તેનું ખરું કારણુ મારા તમામ દેષા તદ્દન ક્ષીણ થઈ ગયા છે. ૧૬,૧૭ ઓગણીશમે। ધ થવ સમાસ. " × વિસ એટલે ખળતી ચિતાના ધૂમાડા જેવું ભારે દુધી અર્થાત્ મેલા રહેવાના માર્ગને ગ્રણ કરવાથી ભિક્ષુ થવાતું નથી. Page #139 -------------------------------------------------------------------------- ________________ २० : मग्गवग्गो मग्गानऽट्ठगिको सेट्ठो सच्चानं चतुरो पदा। विरागो सेट्ठो धम्मानं द्विपदानं च चक्खुमा ॥१॥ एसो व मग्गो नत्थो दस्सनस्स विसुद्धिया। एतं हि तुम्हे पटिपज्जथ मारस्सेतं ५ पमोहनं ॥२॥ एतं हि तुम्हे पटिपन्ना दुक्खस्सन्तं करिस्सथ । अक्खातो वे मया मग्गो अज्ञाय सल्लकन्तनं ॥३॥ तुम्हेहि किचं आतप्पं अक्खातारो तथागता। पटिपन्ना पमोखन्ति झायिनो मारबन्धना ॥४॥ सब्बे संखारा अनिच्चा ति यदा पाय पस्सति । अथ निबिन्दती दुक्खे एस मग्गो विसुद्धिया ॥५॥ सब्बे संखारा दुक्खा ति यदा पाय पस्सति । अथ निबिन्दती दुक्खे एस मग्गो विसुद्धिया ॥६॥ सब्बे धम्मा अनत्ता ति यदा पाय पस्सति । अथ निम्बिन्दती दुक्खे एस मग्गो विसुद्धिया ॥७॥ २०: भार्ग બધા માર્ગોમાં આઠ અંગવાળો માર્ગ ઉત્તમ છે. તમામ સોમાં ચાર આર્યસત્યનાં પદે ઉત્તમ છે. તમામ ગુણેમાં વિરાગને ગુણ ઉત્તમ છે, અને બે પગ યુક્ત તમામ માનવામાં ५६ सी० पमोचनं । Page #140 -------------------------------------------------------------------------- ________________ માવ બુદ્ધ પુરુષ ઉત્તમ છે. ૧ દૃષ્ટિને વિશુદ્ધ કરવા સારુ એ જ માગ છે. એ માટે ખીને કાઈ માર્ગ ઉપાય નથી. માટે તમે એ માગે જ ચાલેા. એ મા જ મારને સારુ મેાહનાસ્ત્ર જેવા છે. ૨ એ માર્ગે ચડેલા હાઈને જ તમે દુ:ખાના છેડે આણી શકશે. એ માર્ગે જ તમામ શલ્યેાને કાપી નાખે એવે છે. માટે જ મે' ખરાખર સમજીને એ માને કહેલા છે. ૩ સાધના તે! તમારે જ કરવાની છે. બુદ્ધ પુરુષા તે માત્ર રસ્તા બતાવનારા છે. જેએ એ માર્ગે ચડેલા છે અને એ વિશે ધ્યાન ધરનારા છે, તેએ જ મારના ખધનથી છૂટી શકશે. ૪ તમામ સસ્કારો * નાશવંત છે • એ હકીકતને જ્યારે પેાતાની તીક્ષ્ણ સમજથી સમજવામાં આવે છે, ત્યારે જ સાધક આ બધાં દુ:ખાથી નિવેદ્યુ પામે છે; અને વિશુદ્ધિ પામવાના ખરે! માર્ગ પણ આ છે. ૫ ( " 6 તમામ સસ્કાર દુ:ખરૂપ છે' એ હકીકત જ્યારે પેાતાની તીક્ષ્ણ સમજથી સમજવામાં આવે છે, ત્યારે જ સાધક આ બધાં દુ:ખોથી નિવેદ પામે છે; અને વિશુદ્ધિ પામવાના ખરા માર્ગ પણ આ છે. ૬ ખધાય. ધર્માં એટલે કામ ક્રોધ લાભ વગેરે ધમેસ્વભાવે અથવા દેખાતી તમામ વસ્તુએ અનાત્મરૂપ છે. એ હકીકત જ્યારે પેાતાની તીક્ષ્ણ સમજથી સમજવામાં આવે છે, ત્યારે જ સાધક આ બધાં દુ:ખાથી નિવેદ પામે છે. અને વિશુદ્ધિ પામવાના ખરેશ મા પણ આ છે. ૭ . ', * અહીં સંસ્કાર' અને નીચે ગાથા ન. ૭ માં આપેલે - ધર્મ શબ્દ પૂર્વોક્ત પાંચ કાને અથવા દુન્યવી તમામ પદાર્થોને સૂચવે છે. ૯ Page #141 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદે-ધમ્મપદ उद्यानकालम्हि अनुहहानो युवा बली आलसियं उपेतो । संसन्नसङ्कप्पमनो कुसीतो पज्ञाय मग्गं अलसो न विन्दति ॥८॥ वाचानुरक्खी मनसा सुसंवुतो कायेन च अकुसलं न कयिरा । एते तयो कम्मपथे विसोधये आराधये मग्गमिसिप्पवेदितं ॥९॥ योगा वे जायती भूरि अयोगा भूरिसङ्खयो। एतं द्वेधापथं ञत्वा भवाय विभवाय च ॥ तथऽत्तानं निवेसेय्य यथा भूरि पवड़ति ॥१०॥ वनं छिन्दथ मा रुक्खं वनतो जायते भयं । छेत्वा वनं च वनथं च निब्बना होथ भिक्खवो ॥११॥ याव हि वनथो न छिजति अणुमत्तो पि नरस्स नारिसु । पटिबद्धमनो व ताव सो वच्छो खीरपको५७ व मातरि ॥१२॥ જે સમર્થ યુવાન, પુરુષાર્થ કરવાને વખતે પુરુષાર્થ કરતો નથી અને આળસુ થઈને પડ્યો રહે છે તથા પોતાના મનને સંસ્કારમાં જ એટલે કે કામ-ક્રોધ-લોભ વગેરેમાં જ રેકી રાખે છે, તે પ્રમાદી પોતાની બુદ્ધિથી માર્ગને પામી શકતો નથી. ૮ જે સાધકો પોતાની વાણીને સંયમમાં રાખે છે, જેઓ પોતાના મનને સંયમમાં રાખે છે અને જેઓ પોતાની કાયાને પણ સંયમમાં રાખે છે એટલે કે કાથા વડે કોઈ પ્રકારનું અકુશલ કર્મ–પાપકર્મ કરતા નથી, તે ત્રણે જાતના ५७ म. खीरुपको । Page #142 -------------------------------------------------------------------------- ________________ માર્ગવ સાધકો પોતાની પ્રવૃત્તિના માર્ગને વિશુદ્ધ કરી શકે અને ઋષિઓએ બતાવેલા માર્ગને મેળવી શકે. ૯ કુશલ કાર્યોની વારંવાર ટેવ રાખવાથી બુદ્ધિનો વિશેષ વિકાસ થાય છે અને એવી ટેવ ન રાખવાથી બુદ્ધિને ક્ષય થાય છે. કુશલ કાર્યોની ટેવવાળ માગ આમાની ઉન્નતિ માટે છે, અને એથી ઊલટો માગ આત્માની અાગતિ માટે છે. એમ માને એ બન્ને પ્રકારને બરાબર સમજીને પિતાના આત્માને પિતાની બુદ્ધિને વિશેષ વિકાસ થાય એવા પ્રકારની પ્રવૃત્તિમાં જોડવો જોઈએ. ૧૦ ઝાડને* એટલે તૃષ્ણાના અમુક એક પ્રકારને છેદવા કરતાં વનને એટલે મૂળભૂત તૃષ્ણને છેદી નાખે. ખરી રીતે, એ મૂળભૂત તૃષ્ણથી જ ભય પેદા થાય છે. વનને અને વનનાં વૃક્ષોને છેદી નાખી, હે ભિક્ષુઓ ! તમે વન વગરના તૃષ્ણા વિનાના–જ થઈ જાઓ. ૧૧ જયાં સુધી સ્ત્રી વિશેને પુરુષને આસક્તિભાવ અણુમાત્ર પણ છેદા નથી ત્યાં સુધી જેમ વાછરડાનું મને માતામાં જ ચાંટયું રહે છે, તેમ એ કામનાવાળા પુરુષનું મન સ્ત્રીમાં જ ચુંટયું રહે છે. ૧૨ * અહીંને “વન’ શબ્દ તૃષ્ણના મૂળનો ભાવ બતાવે છે અને ઝાડશબ્દ તૃષ્ણના પ્રકારોને ભાવ બતાવે છે. ભયંકર ગહન વન જેમ પ્રવાસીને મૂંઝવી નાખે છે, તેમ ભયંકરગાઢ તૃષ્ણ આ આત્માને મૂંઝવી નાખે છે; માટે “વન” અને “તૃષ્ણા”ની સમાનતા છે. માટે જ મૂળમાં તૃષ્ણને' બદલે “રા' શબ્દને મૂકેલો છે અથવા પાલિમહાવ્યાકરણમાં આવેલા (પૃ૦૪૦૪) “મોગ્ગદ્વાન ધાતુપાઠીમાં “વન’ ધાતુને “માગવાના” અર્થમાં મૂકેલ છે એટલે પણ “વન” શબ્દ “તૃષ્ણને સૂચક થઈ શકે છે. WWW.jainelibrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પદ-ધમ્મપક ८४ उच्छिन्द सिनेहमत्तनो कुमुदं सारदिकं व पाणिना। सन्तिमग्गमेव ब्रूहय निब्बानं सुगतेन देसितं ॥१३॥ इध वस्सं वसिस्सामि इध हेमन्तगिम्हिसु । इति बालो विचिन्तेति अन्तरायं न बुज्झति ॥१४॥ तं पुत्तपसुसम्मत्तं ब्यासत्तमनसं नरं । सुत्तं गामं महोघो व मचु आदाय गच्छति ॥१५॥ न सन्ति पुत्ता ताणाय न पिता न पि बन्धवा। अन्तकेनाधिपन्नस्स नत्थि आतिसु ताणता ॥१६॥ एतमत्थवसं ञत्वा पण्डितो सीलसंवुतो।। निब्बानगमनं मग्गं खिप्पमेव विसोधये ॥१७॥ ॥ मग्गवग्गो वीसतिमो॥ २१: पकिण्णकवग्गो मत्तासुखपरिचागा पस्से चे विपुलं सुखं । चजे मत्तासुखं धीरो संपस्सं विपुलं सुखं ॥१॥ શરદ ઋતુના કમળને + સ્વહસ્તે છેદ કરીએ તેમ આત્માના રાગને સ્વયં કાપી નાખે શાંતિમય માર્ગ તરફ જ જવાની પ્રવૃત્તિને વધારે. સુગત ભગવાને નિર્વાણુને શાંતિનો માર્ગ કહે છે. ૧૩ + કમળને કાપવામાં જરાય મહેનત નથી પડતી એવું તે કામળ છે; માટે અહીં તેનું ઉદાહરણ આપીને ગ્રંથકાર એમ જણાવે છે કે નેહ-રાગ–ને એવી રીતે દૂર કરે છે તેને દૂર કરવામાં જરા ય કલેશ કે આયાસ ન ખમ પડે. Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણકવર્ગ ચોમાસામાં અહીં રહીશ, શિયાળામાં અહીં રહીશ, અને ઉનાળામાં વળી અહીં રહીશ', એવા વિચારે અજ્ઞાન માનવ કર્યા કરે છે. પરંતુ એ અજ્ઞાન પ્રાણું વિઘોની પરંપરાને જાણી શકતો નથી. ૧૪ તેવા વિચારો કરનારા, પુત્ર-પશુધનમાં સારી રીતે આસક્ત રહેનારા તથા પ્રપંચમાં મનને લીન રાખનારા માનવને, જેમ ઊંઘતા ગામને પાણીનું મેટું પૂર તાણું જાય તેમ, મૃત્યુ ઘસડીને તાણું જાય છે. ૧૫ જેના ઉપર મોતને પંજો પડે છે, એવા માણસને બચાવ તેના પુત્રોથી થઈ શકતો નથી, તેમ તેના બાપથી, સગા ભાઈઓથી કે બીજાં સગાંવહાલાંથી પણ થઈ શકતો નથી. ૧૬ એ પ્રમાણેની સાચી પરિસ્થિતિને બરાબર સમજી લઈને પંડિત પુરુષે શીલવડે પોતાની જાતને સંયમમાં રાખવી ઘટે અને નિર્વાણ પામવાના માર્ગ તરફ તરત જ વિશુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરવી ઘટે. ૧૭ વીશ માર્ગ વર્ગ સમાપ્ત. ૨૧ : પ્રકીર્ણકવર્ગ શબ્દ તથા રૂપ વગેરેનાં સંબંધને લીધે જે થે સુખ+ મળતું ભાસે છે તેના કરતાં પણ જે બીજું વિપુલ-વધારે 1 + મૂળમાં “ત્તાકુલ' એ શબ્દ છે. કેટલાક અનુવાદકે એ શબ્દનો અર્થ કેવળ “થોડું સુખ’ એવો બતાવે છે; પરંતુ આ અનુવાદમાં એ શબ્દનો અર્થ “શબ્દ તથા રૂ૫ વગેરેના સંબંધને લીધે જ થોડું સુખ” એ આપેલ છે. આ ગ્રંથ અધ્યાત્મનો છે, એ જોતાં એમાં શબ્દાદિવિષયજન્ય થોડા સુખને તજીને તેનાથી જુદા પ્રકારના નિર્વાણના વિપુલ સુખ માટે તે વિષયસુખને ત્યાગ કરવાનું સૂચન વધારે બંધબેસતું છે. માટે જ “માણુને અર્થ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૬ परदुक्खूपधानेन अत्तनो सुखमिच्छति । वेरसंसग्गसंसट्ठो वेरा सो न परिमुच्चति ॥ ८ ॥ २ ॥ यं हि किचं अपविद्धं अकिचं पन कयिरति । उन्नलानं" पमत्तानं तेसं वन्ति आसवा ॥ ३ ॥ येसं च सुसमारद्धा निःश्चं कायगता सति । अकिच्चं ते न सेवन्ति किञ्च सातञ्चकारिनो सतानं सम्पजानानं अत्थं गच्छन्ति आसवा ॥ ४ ॥ मातरं पितरं हन्त्वा राजानो द्वे च खत्तिये । रखं सानुचरं हन्त्वा अनीघो याति ब्राह्मणो ॥ ५ ॥ સુખ મળતુ દેખાય, તે! ધીર પુરુષે એ વધારે સુખને મેળવવા સારુ પેલા થાડા સુખને તજી દેવુ જોઈએ. ૧ નાં પટ્ટા-ધમ્મપઢ જે પુરુષ બીજાને દુ:ખ દ્રુઈને પેાતાનું સુખ ઇચ્છે છે, તે વારે વારે દુશ્મનાવટ ભરેલા સંબધા ઊભા કરે છે; અને છેવટે તે દુશ્મનાવટના સખધેથી છૂટા થઈ શકતા નથી. ૨ જે પુરુષ કરવાની પ્રવૃત્તિને કરતા નથી અને નહિ કરવાની ઉપર પ્રમાણે આપેલા છે. વળી શ્રી ગીતાજીમાં मात्रास्पर्शास्तु कौन्तेय ! शीतोष्णसुखदुःखदाः । आगमापायिनोऽनित्याः तांस्तितिक्षस्व भारत ! ॥ ( २५० २ ले !०१४ ) या मां मात्रा ( पालि - मत्ता ) शब्द, शब्दादिविषयनन्य સુખ અર્થે આવેલો છે; એ જોતાં આ અનુવાદના અઠીક સુસ ંગત छे. ' मात्रास्पर्श' रखने 'मत्तासुख' मे मन्ने शहने। भाव भे सर। छे. " ५० सी० पमुञ्चति । ५९ म० उन्नळानं । Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણ વગ પ્રવૃત્તિને કરે છે, તે ઉદ્ધૃત અને પ્રેમાદવાળા પુરુષના દેખનાં ઝરણાં વધ્યે જાય છે. ૩ 6 આ કાયા દ્વેષ।થી ભરેલી છે” એ જાતની જેમની સ્મૃતિ સદા તાજી હેાય છે, તેએ નહિ કરવાની પ્રવૃત્તિને અડતા નથી અને કરવા જેવી પ્રવૃત્તિમાં નિર્તર સાવધાન રહે છે. એવા સાવધ તથા શુદ્ધ સમજવાળા તે પુરુષાનાં દેાષનાં ઝરણાં સુકાઈ જાય છે. ૪ ' તૃષ્ણારૂપ મા અને અહંકારરૂપ ખાપને હણીને, ‘ બધું ય નરે * ધમ્મપદના આ બન્ને શ્લેăા અતિ વિલક્ષણુ છે. આખા ગ્રંથમાં અહિંસા ’ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલા છે અને હિંસાને દુર્ગાંતિ આપનારી બતાવેલી છે, તેમ છતાં માબાપને અને ખીજાએને હણનારા બ્રાહ્મણુને આ શ્લાર્કમાં અદુઃખકારક કહેલા છે, તેને શી રીતે સંગત સમજવુ ? · આખા ગ્રંથની પૂર્વાપર સંગતિ જોતાં અહીં હિંસાના અ` ધ એસે એવુ નથી; તેથી જ આ Àાકમાં જણાવેલા માતા, પિતા, રાજા, ક્ષત્રિય, શ્રોત્રિય અને રાષ્ટ્ર તથા તેના તમામ અનુચરા—એ બધા શબ્દો તેના વાચ્યા માંપ્રસિદ્ધ અર્થમાં લેવાના નથી; પરંતુ જેમ આધ્યાત્મિક ભાષામાં લાક્ષણિક રીતે વન' શબ્દ . તૃષ્ણા 'ના દ્યોતક છે, અને જાળ’ શબ્દ ‘પ્રપંચ' ઘોતક છે, તેમ અહીં ‘માતા' શબ્દ ‘તૃષ્ણા’ના, ‘પિતા” શબ્દ ‘ અહંકાર 'ના, ‘રાજા' શબ્દ અમુક પ્રકારની મિથ્યા ૩૯૫નાઓ'ને અને 'રાષ્ટ્ર' તથા અનુચર શબ્દ ‘નિત્યવાસના' અને બીજા દાષા'તા સૂચક છે એમ સમજવાનુ` છે. શબ્દોના વાચ્યા અને લાક્ષણિક અથ બન્ને જુદા જુદા પ્રકારના હાય છે એ વાત સુપ્રતીત છે. આપણી ભાષામાં કાઈ સુંદર વચને'ને આપણે લાક્ષણિક રીતે ‘મધ’ કે અમૃત' કહીએ છીએ, તેમ કાઈ ગાખણિયા રટાઉ પડિત'ને આપણે પાપટ * " " " . ૧. ૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પ–ધમ્મપર मातरं पितरं हन्त्वा राजानो द्वे च सोत्थिये । वेय्यग्धपञ्चमं हन्त्वा अनीपो याति ब्राह्मणो ॥६॥ सुप्पबुद्धं पबुन्झन्ति सदा गोतमसावका। येसं दिवा च रत्तो च निञ्च बुद्धगता सति ॥७॥ કહીએ છીએ; એ જ પ્રમાણે આ શ્લોકમાં પણ “માતા-પિતા વગેરે શબ્દોને લાક્ષણિક અર્થ સમજવાનો છે. જે વાક્યમાં શબ્દને વાર્થ ઘટી શકે નહિ, તેમાં તેને લાક્ષણિક અર્થ કરીને અર્થની સંગતિ કરવાની પ્રથા આબાળગેપાળ પ્રતીત છે અને ચાલુ ભાષામાં તેને ઉપયોગ ડગલે ને પગલે થાય છે, તેથી અહીં માતા”ને અર્થ “તૃષ્ણ” અને “પિતાને અર્થ “અહંકાર' વગેરે જે અર્થ આપેલા છે, તે બરાબર સંગત છે અને સમસ્ત ગ્રંથની દષ્ટિએ તદ્દન અવિરોધી છે. આવાં જ વચનો વૈદિક પરંપરાના ઉપનિષદમાં અને ગીતાજીમાં પણ આવેલાં છે–જેમ કે “યો માં विजानीयात् न अस्य केनचित् कर्मणा लोको मीयते-न मातृवधेन न પિતૃવધેન ન સ્તન સૂપચયા”-કૌષીતકી ઉપનિષદ ૩, ૧ તથા "यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते । हत्वाऽपि स इमांल्लोकान हन्ति न निबध्यते ॥" (અધ્યાય ૧૮, ૦ ૧૭) આ બન્ને વાકાને અર્થે અનુક્રમે આ પ્રમાણે છે “જે મને (પરબ્રહ્મને) જાણી લે, એની દશાનું માપ કઈ કર્મને લીધે ન કરી શકાય એટલે માતૃહત્યા, પિતૃહત્યા, ચેરી, ગર્ભહત્યાનાં કર્મો વડે પરબ્રહ્મને જાણનારની ગતિનું માપ ન કાઢી શકાય.' (કૌશીતકી ઉપનિષદ) જેને ભાવ અહંકારયુક્ત નથી અને જેની બુદ્ધિ લેપાતી Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રકી વ ૯૯ C 7 કાયમ રહે છે' એવી તથા મધુ ચુ ઉચ્છેદ પામે છે એવી કલ્પનારૂપ બન્ને રાજાઓને મારીને અને ખીજા દેાષારૂપ અમલદારા સહિત નિત્ય વાસનામય શાશ્વત ચિત્તરૂપ રાષ્ટ્રને નાશ કરીને બ્રાહ્મણુ તદ્દન અદુ:ખકારક થઈ શકે છે. ૫ પૂર્વે જણાવ્યા પ્રમાણે માને અને આપને મારીને તથા એ જ પ્રકારના એ પ્રેાત્રિય રાજાઓનું ખૂન કરીને-એ પ્રમાણે એ ચારેને મારી નાખવા સાથે પાંચમા સશયરૂપ દેાષને પણ મૂળમાંથી છેદી નાખીને બ્રાહ્મણુ તદન અદુઃખકારક થઈ શકે છે.૬ જેમને રાત–દ્દહાડે નિરંતર યુદ્ધ ભગવાનનું સ્મરણ રહ્યા કરે છે, એવા ગૌતમના એટલે બુદ્ધભગવાનના શ્રાવકા સદ્દા ઉત્તમ પ્રકારે ખેાધને પામે છે. ૭ " < નથી એટલે આસક્ત થતી નથી, એવા તે આ તમામ લોકાને હણીને પણુ ‘ હણુતા નથી ’ અને ‘બંધાતા નથી' એમ કહી શકાય.’ (ગી॰) પ્રસ્તુત ધમ્મપદ'ના ઉક્ત બન્ને શ્લ`! અનેઉપર જણાવ્યાં તે કૌષીતકી ઉપનિષદ અને ગીતાજીનાં વચના સરખાવવા જેવાં છે; ફેર કેવળ એટલા જ છે, કે એ બન્ને ઉક્ત વચનામાં ‘પરબ્રહ્મને જાણવાની અને અહંકાર નહાવાની ' તથા • આસક્તિરહિતતા'ની શરતા રાખેલી છે. માટે તે વચનાના વ્યાખ્યાતાઓએ ત્યાં માતા વગેરે ’ના શબ્દ અને ‘લાક' શબ્દને વાચ્યા લઈ સંગતિ કરેલી છે, ત્યારે અહી ધમ્મપદ’માં વાચ્યાથ લેતાં ભારે વિાષ આવે છે, તેથી તેમ ન કરતાં તે ‘માતા' વગેરે શબ્દોના લાક્ષણિક અથ લઈ સંગતિ કરવાની છે. એ વૈદિક વાણીના વીસમી સદીના વ્યાખ્યાતા સ્વ॰ લેાકમાન્ય ટિળક પણ વાચ્યાથ લઈ ને જ તે સંસ્કૃત વચનેાની સંગતિ કરવાની ભલામણ પેાતાના ‘ગીતારહસ્ય’માં ‘સિદ્ધાવસ્થા વ વ્યવહાર નામના પ્રકરણમાં કરે છે. * ' Page #149 -------------------------------------------------------------------------- ________________ To ધર્મનાં પદે-ધમ્મપદે सुप्पबुद्धं पबुज्झन्ति सदा गोतमसावका। येसं दिवा च रत्तो च निचं धम्मगता सति ॥८॥ सुप्पबुद्धं पबुज्झन्ति सदा गोतमसावका। येसं दिवा च रत्तो च निचं संघगता सति ॥९॥ सुप्पबुद्धं पबुज्झन्ति सदा गोतमसावका। येसं दिवा च रत्तो च निचं कायगता सति ॥१०॥ सुप्पबुद्धं पबुज्झन्ति सदा गोतमसावका। येसं दिवा च रत्तो च अहिंसाय रतो मनो॥११॥ सुप्पबुद्धं पबुज्झन्ति सदा गोतमसावका। येसं दिवा च रत्तो च भावनाय रतो मनो॥१२॥ दुप्पब्बजं दुरभिरमं दुरावासा घरा दुखा। दुक्खोऽसमानसंवासो दुक्खानुपतितऽद्धगू । तस्मा न चऽद्धगू न च दुक्खानुपतितो सिया ॥१३॥ सद्धो सीलेन संपन्नो यसोभोगसमप्पितो। यं यं पदेसं भजति तत्थ तत्थेव पूजितो ॥१४॥ दूरे सन्तो पकासन्ति हिमवन्तो व पब्बतो। असन्तेत्थ न दिस्सन्ति रत्तिखित्ता यथा सरा ॥१५॥ एकासनं एकसेय्यं एको चरमतन्दितो। एको दमयमत्तानं वनन्ते रमितो सिया ॥१६॥ ॥ पकिण्णकवग्गो एकवीसतिमो॥ ६० म० दुक्खाऽस०। ६१ सी. °गू सिया न च । ६२ म० रत्तिं खित्ता। Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પ્રકીર્ણકવર્ગ જેમને રાત-દિવસ નિરંતર ધર્મનું સ્મરણ રહ્યા કરે છે, એવા ગૌતમના શ્રાવકે સદા ઉત્તમ પ્રકારે બોધને પામે છે.૮ જેમને રાત-દિવસ નિરંતર સંઘનું સ્મરણ રહ્યા કરે છે, એવા ગૌતમના શ્રાવકો સદા ઉત્તમ પ્રકારે બોધને પામે છે. ૯ જેમને રાત-દિવસ નિરંતર “આ કાયા દેશોથી ભરેલી છે” એવું સ્મરણ રહ્યા કરે છે, એવા ગૌતમના શ્રાવકો સદા ઉત્તમ પ્રકારે બેધને પામે છે. ૧૦ જેમનું મન રાત-દિવસ હમેશાં અહિંસામય પ્રવૃત્તિમાં ૨મણ કર્યા કરે છે, એવા ગૌતમના શ્રાવકે સદા ઉત્તમ પ્રકારે બેધને પામે છે. ૧૧ - જેમનું મન રાત અને દહાડે નિરંતર ભાવનાઓમાં એટલે શુદ્ધવિશુદ્ધ સંકોમાં રહેલું હોય છે, એવા ગૌતમના શ્રાવકે સદા ઉત્તમ પ્રકારે બેધને પામે છે. ૧૨. , લીધેલી દીક્ષાને દુષ્ટ રીતે પાળવી એ ઘણું ખરાબ છે. જે ઘરમાં રહેવાના સ્થાને ખરાબ હોય, તે ઘરે દુ:ખરૂપ છે. સાધકને માટે સરખેસરખે સહવાસ ન હોય, તે દુ:ખરૂપ છે. પ્રપંચે ભણી પ્રવાસ કરતા માનવની પાછળ દુ:ખે પડે છે, માટે એવા પ્રપંચે ભણું પ્રવાસ કરનારા ન થવું; અને પોતાની પાછળ પાછળ દુ:ખે ચાલ્યાં આવે એવા પણ ન થવું. ૧૩ જે મનુષ્ય શ્રદ્ધા, સદાચાર, યશ અને જોઈ એ એવા વૈભવથી ભરેલું હોય, તે જે જે સ્થળે જાય છે તે તે બધે સ્થળે આદરપાત્ર બને છે. ૧૪ જેમ હિમાલય પર્વત દૂર છે છતાં ચમક્યા કરે છે, તેમ સંત પુરુષ દૂર હોય છતાં ચમક્યા કરે છે; રાતે ફેકેલા બાણની પેઠે અસત્ પુરુષો ચમકતા નથી. ૧૫ જે પુરુષ એકાંતમાં એકલો બેસે છે, એક આરામ કરે છે, એકલો ફરે છે, જરા પણ પ્રમાદ કરતા નથી અને કેવળ Page #151 -------------------------------------------------------------------------- ________________ २२ : निरयवग्गो ૧૩ अभूतवादी निरयं उपेति यो चापि कत्वा न करोमि चाह । उभो पि ते पेच्च समा भवन्ति निहीनकम्मा मनुजा परत्थ ॥१॥ कासावकण्ठा बहवो पापधम्मा असंयता । पापा पापेहि कम्मे हि निरयं ते उपपज्जरे ॥ २ ॥ सेय्यो अयोगुळो भुत्तो तत्तो अग्गिसिखूपमो । यञ्च भुञ्जेय्य दुस्सीलो रहपिण्डं असंयतो ॥ ३ ॥ चत्तारि ठानानि नरो पमत्तो आपज्जति परदारूपसेवी । अपुञ्ञलाभं न निकामसेय्यं निन्दं ततियं निरयं चतुत्थं ॥४॥ अपुञ्ञलाभो च गती च पापिका भीतस्स भीताय रती च थोकिका । राजा च दण्डं गरुकं पणेति तस्मा नरो परदारं न सेवे ॥ ५ ॥ कुसो यथा दुग्गहितो हत्थमेवानुकन्तति । सामन्यं दुप्परामहं निरयायुपकड़ति ॥ ६ ॥ यं किञ्चि सिथिलं कम्मं संकिलिट्ठे च यं वतं । सङ्कस्संरं ब्रह्मचरियं न तं होति महफ्फलं ॥ ७ ॥ પેાતાના આત્માનું દમન કર્યાં કરે છે, તે પુરુષ ગમે તે સ્થ વસતા હૈાય છતાં વનમાં જ વિહાર કરે છે. ૧૬ એક્વીશમે પ્રકી વર્ગ સમાપ્ત. નરકવ ૨૨: હેકીકત ખનેલી નથી છતાં 'जनेसी छे' खेभ ने છે તથા પાતે કરેલું છે છતાં નથી કર્યુ” એમ જે કહે છે, 6 ६३ सी० यो वा पि । Page #152 -------------------------------------------------------------------------- ________________ નરકથ ૧૩ એવા બંને પ્રકારના અસત્યવાદી માણુસા નરકમાં પડે છે. આવા ખને પ્રકારના તે હાલુકામા માસા મૃત્યુ પછી અન્ય અવતારમાં એકસરખી રીતે નરકમાં પડે છે. ૧ એવા ઘણા માણસે છે, જેએ ભગવાં વસ્ત્રો ધારણ કરીને પણ પાપમય પ્રવૃત્તિએ આચરે છે અને સચમ રહિત રહે છે. આવા પાપી લેાકા પેાતાના પાપકર્મોં વડે જ નરકમાં પડે છે. ૨ દુરાચારી બનીને અને સયંમરહિત થઈને દેશનું અન્ન જમવું એના- કરતાં તે! આગની ઝાળ જેવા લાલચેાળ તપેલે લેાઢાના ગેળા ખાવા એ વધારે સારું છે. ૩ પરસ્ત્રીસ`ગી અને પ્રમાદી માણસ દુ:ખનાં આ ચાર સ્થાનાને પામે છે: (૧) અપુણ્ય કરે છે એટલે કે પાપનું આચરણ કરે છે, (૨) નિરાંતે ઊ`ઘી શકતા નથી, (૩) લેાકામાં તેની વગેાવણી થાય છે અને (૪) નરકે જાય છે. ૪ પરસ્ત્રીસ ગીં એક તેા પાપ થાય છે; બીજી પાપી ગતિમાં જવું પડે છે; ત્રીજી એવા માનવ અને એવી સ્ત્રી હંમેશાં ભયભીત જ રહે છે; એટલે ભયભીત પુરુષ ભયભીત સ્ત્રી સાથે ઘણું। જ થેાડે! આનંદ ભેગવી શકે છે; અને ચેાથું એવા ગુના કરનારાઓને રાજા ભારેમાં ભારે દડ-સજા કરે છે; માટે પુરુષે પરસ્ત્રીંસગના ત્યાગ કરવા. પ હાથમાં ૪ને સારી રીતે ન રાખવામાં આવે તે જેમ તે ૪ હાથને જ ચીરે છે, તેમ સારી રીતે નહિ ધારણ કરેલી દીક્ષા, દીક્ષા લેનારને જ નરક તરફ ખેંચી જાય છે. ૬ જે કાંઈ પુણ્યનું કામ ઢીલી રીતે કરેલુ હેાય અર્થાત્ જે પુણ્યનું કામ કરવામાં ઉમગ ન રહ્યો હાય એવું કામ, જે વ્રત કરતાં વિશેષ કલેશ થતા હૈાય એવું વ્રત અને જેને માત્ર યાદ કરવાથી પણ ભારે ભય પેદા થાય એવી ભૂલેાવાળુ શકિત પ્રહ્મચર્ય એ બધાં કાઈ મેટુ ફળ આપી શકતાં નથી.૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ १०४ ધર્મનાં પદ-ધમ્મપદ कयिरा चे कयिराथेनं दन्हमेनं परक्कमे । सिथिलो हि परिव्वाजो भिय्यो आकिरते रजं ॥८॥ अकतं दुक्कतं ४ सेय्यो पच्छा तपति दुक्कतं ४ । कतं च सुकतं सेय्यो यं कत्वा नानुतप्पति ॥९॥ नगरं यथा पञ्चन्तं गुत्तं सन्तरबाहिरं । एवं गोपेथ अत्तानं खणो वे मा उपञ्चगा॥ खणातीता हि सोचन्ति निरयम्हि समप्पिता ॥१०॥ अलजिताये लज्जन्ति लजिताये न लज्जरे । मिच्छादिहिसमादाना सत्ता गच्छन्ति दुग्गतिं ॥११॥ अभये भयदस्सिनो भये चाभयदस्सिनो। मिच्छादिहिसमादाना सत्ता गच्छन्ति दुग्गति ॥१२॥ अवजे वजमतिनो वजे चावजदस्सिनो। मिच्छादिहिसमादाना सत्ता गच्छन्ति दुग्गतिं ॥१३॥ वजं च वजतो जत्वा अवजं च अवजतो। सम्मादिद्विसमादाना सत्ता गच्छन्ति सुग्गतिं ॥१४॥ ॥ निरयवग्गो बावीसतिमो॥ ६४ म• दुक्कटं। Page #154 -------------------------------------------------------------------------- ________________ નરકવર્ગ ૧૦૫ જે કાંઈ કરવું હોય તે પૂ જ કરવું અને એને દૃઢ મનોબળપૂર્વક જ કરવું. સંયમ તરફ ઉમંગ વગરનો ઢીલે ભિક્ષુવા સંન્યાસી ઊલટું વિશેષ ધૂળ (અર્થાત્ પા૫) ઉડાડે છે. ૮ ખરાબ કામ તે ન કર્યું જ સારું; ખરાબ કામ કર્યા પછી પસ્તાવું પડે છે. સારું કામ તો કર્યું જ સારું સારું કામ કર્યા પછી પસ્તાવું પડતું નથી. ૯ - સીમાડા ઉપર આવેલા નગરને રાજા જેમ અંદર અને બહાર બરાબર, સુરક્ષિત રાખે છે, તેમ સાધક પુરુષે આત્માને અંદર અને બહાર બરાબર સુરક્ષિત રાખવો જોઈએ. એ માટે એક પળ પણ ઢીલ ન કરવી જોઈએ. પળ વીતી જતાં ભારે શોચ (અફસેસ) થાય છે અને નરકમાં ચમરાજાને હાથ સપડાવું પડે છે. ૧૦ જેઓ નહિ લાજવાનાં કાર્યો કરતાં લાજે છે અને લાજવાનાં કાર્યો કરતાં લાજતા નથી, એવા મિથ્યાદૃષ્ટિવાળા પ્રાણુઓ દુર્ગતિએ જાય છે. ૧૧ ( ભય રહિત પ્રવૃત્તિમાં જે એ ભય જુએ છે અને ભયવાળી પ્રવૃત્તિમાં જેઓ ભય જોતા નથી, એવા મિથ્યાદષ્ટિવાળા પ્રાણુઓ દુર્ગતિએ જાય છે. ૧૨ જેઓ દોષને અદોષ સમજે છે અને અદોષને દોષ સમજે છે, એવા મિથ્યાદૃષ્ટિવાળા–બેટી દૃષ્ટિવાળા પ્રાણીઓ દુર્ગતિ એ જાય છે. ૧૩ - જેઓ અદોષને અદોષ જાણે છે અને દોષને દેાષ જાણે છે, એવા સમ્યગ્દષ્ટિવાળા–સાચી દૃષ્ટિવાળા પ્રાણુઓ સારી ગતિને પામે છે. ૧૪ બાવીશમે નરકવર્ગ સમાપ્ત. Page #155 -------------------------------------------------------------------------- ________________ २३ : नागवग्गो अहं नागो व सङ्गामे 'चाफ्तो पतितं सरं । अतिवाक्यं तितिक्खिस्सं दुस्सीलो हि बहुजनो ॥१॥ दन्तं नयन्ति समिति दन्तं राजाऽभिरूहति ।। दन्तो सेहो मनुस्सेसु योऽतिवाक्यं तितिक्खति ॥२॥ वरमस्सतरा दन्ता आजानीया च सिन्धवा। कुञ्जरा च महानागा अत्तदन्तो ततो वरं ॥३॥ न हि एतेहि यानेहि गच्छेय्य अगतं दिसं । यथऽत्तना सुदन्तेन दन्तो दन्तेन गच्छति ॥४॥ धनपालको नाम कुलरो कटुकप्पभेदनो दुन्निवारयो। बद्धो कवलं न भुञ्जति सुमरति नागवनस्स कुखरो ॥५॥ ૨૩: નાગવર્ગ રણસંગ્રામને મોખરે રહેલે હાથી ધનુષમાંથી છૂટેલા તીરને જેમ સહન કરી લે છે, તેમ હું પાપ વગરને સાધક કઠેર વચનને સહન કરી લઈશ. જગતમાં ઘણા માણસે દૂરશીલ એટલે કઠે૨ વેણ કાઢનાર છે. ૧ પલોટેલા પશુને લોકો વરઘેડામાં અગર મેળામાં લઈ જાય છે. રાજા પલોટેલા હાથી ઉપર ચડે છે. આમ જે પલેટાયેલા સાધક કઠોર વચનને ખમી શકે, તે જ મનુષ્યમાં ઉત્તમ છે. ૨ પાટેલાં ખચ્ચર સારાં નીવડે છે. સિંધદેશના પટેલ ઘોડા જાતવંત નીવડે છે. પટેલા કુંજર ઉત્તમ પ્રકારના ६५ सी० चापातो। ६६ म० कटुकभेदनो। Page #156 -------------------------------------------------------------------------- ________________ નાગવર્ગ ૧૦૭ હાથી બની જાય છે, તેમ કસાયેલે અથવા પલટાયેલે એક આત્મા તે બધા કરતાં ઉત્તમ નીવડે છે. ૩ જે દિશા અજાણું છે, તે દિશા તરફ જવા સારુ એ વાહનો એટલે પલેટેલાં ખચ્ચર, ઘોડા કે હાથીએ કામમાં આવતાં નથી, ત્યારે જે સાધકે પોતાના આત્માને બરાબર કસેલો છે વા પલોટેલો છે, તે સાધક એ કસેલા આત્મા દ્વારા અજાણું દિશા તરફ પણ જઈ શકે છે અર્થાત્ નિર્વાણું ભણું પણ સુખપૂર્વક જઈ શકે છે. ૪ તોફાને ચડેલો હોય ત્યારે અટકાવવો ભારે પડે એવા મદમાતા ધનપાલક+ નામે હાથીને કેળવ્યા વિના–પલેટ્યા વિના ખીલે બાંધી જ રાખ્યો હોય એટલા માત્રથી તે કાંઈ શાંતિથી પૂળા ખાતો નથી, કિન્તુ તે પિતાના અસલ સ્થાનનાગવનને વારંવાર સંભારીને તે તરફ જવા સારુ ભારે તોફાન મચાવે છે; તેમ કોઈ પણ સાધક પિતાના આત્માને કેળવ્યા વિના–કસ્યા વિના–પલેટ્યા વિના ફક્ત તેને ભિક્ષનો વેશ પહેરાવી દે એટલા માત્રથી તે કાંઈ શાંતિથી રહી શકતો નથી; કિન્તુ એવી સ્થિતિમાં તો એ કેળવાયા વિનાને આત્મા, પેાતાના અસલના પ્રપંચમ સ્થાન તરફ , જવા સારુ ભારે તોફાન મચાવે છે. પ - આ ગાથામાં “ધનપાલક' નામના હાથીની વાત બતાવેલી છે; પરંતુ એ વાત ઉપરથી જે સમજવાનું છે તે આ જ ગાથામાં સ્પષ્ટપણે બતાવેલ નથી, તેથી આ અનુવાદમાં એ અધ્યાહત હકીકતને સ્પષ્ટપણે સમજાવેલી છે અથવા સંભવ છે, કે મૂળરચનાકારનો આશય એ અધ્યાહત હકીકતને નીચેની ૬ ઠી ગાથા વડે સૂચવવાનું હોય, તેમ છતાં અનુવાદમાં અહીં તે હકીકતને સૂચવવાથી ગ્રંથ સંદર્ભમાં કશી હાનિ થતી જણાતી નથી. Page #157 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પટ્ટા-ધમ્મપદ १०८ मिद्धी यदा होत महग्घसो च निद्दायिता सम्परिवत्तसायी । महावराहो व निवापपुट्ठो पुनप्पुनं गब्भमुपेति मन्दो ॥ ६ ॥ इदं पुरे चित्तमचारि चारिकं येनिच्छकं यत्थकामं यथासुखं । तदज्जऽहं निग्गहेस्सामि " योनिसो हत्थिष्पभिन्नं विय अंकुसग्गहो ॥ अप्पमादरता होथ सचित्तमनुरक्खथ । ६७ दुग्गा उद्धरथत्तानं पङ्के सन्नो व कुञ्जरो ॥ ८ ॥ सचे लभेय निपकं सहायं सद्धिचरं साधुविहारिधीरं । अभिभूय्य सब्बानि परिस्सयानि चरेय्य तेनऽत्तमनो सतीमा ॥९॥ नो चे लभेथ निपकं सहायं सद्धिचरं साधुविहारिधीरं । राजा व रहूं विजितं पहाय एको चरे मातङ्गरन्जे व नागो ॥ १० ॥ एकस्स चरितं सेय्यो नत्थि बाले सहायता । एको चरे न च पापानि कयिरा अप्पोरसुक्को मातङ्गर व नागो ॥ अत्यहि जातम्हि सुखा सहाया तुट्ठी सुखा या इतरीतरेन । पुत्रं सुखं जीवितसंखयम्हि सब्वस्स दुक्खस्स सुखं पहानं ॥ १२ ॥ सुखा मत्तेय्यता लोके अथो पेत्तेय्यता सुखा । सुखा सामञ्ञता लोके अथो ब्रह्मन्ञता सुखा ॥ १३ ॥ " પ્રમાદી, અકરાંતિયે! અગર પડખાં ફેરવી ફેરવીને ઘેરનાર ઊંધણુશી અને ખાણુ ખાઈ ખાઈને ફાટી ગયેલા મેાટા ડુક્કર જેવા મ`બુદ્ધિ વારવાર ગર્ભમાં પડે છે એટલે કે જન્મમરણના ફેરામાં પડે છે. ૬ ६७ म० निग्गहिस्सामि । Page #158 -------------------------------------------------------------------------- ________________ નાગવગ આ મન પહેલાં પોતાના છંદ પ્રમાણે ઈચ્છામાં આવે ત્યાં-મરજી પડે ત્યાં અને મોજ ફાવે તેમ ભટક્યા કરતું હતું, પરંતુ માવત જેમ મદમસ્ત હાથીને અંકુશ વડે તાણે કરે છે, તેમ એ મનને હું હવે વિવેક વડે તાબે કરીશ. ૭ અપ્રમાદી રહે, પિતાના ચિત્તને સાચવી રાખે એટલે ભટકતું ન રાખે. જેમ હાથી કાદવમાં ખેંચી જાય, તેમ આ. આતમાં આ પ્રપંચના કાદવમાં ખેંચી ગયેલો છે; તેને તેમાંથી ઉદ્ધાર કરે. ૮ સારી રીતે વર્તનારે એવો કોઈ અનુભવી ધીર પુરુષ સહચારી તરીકે મળી જાય, તો પછી તમામ વિદ્યાની સામે થઈને પણ તેની સાથે પ્રમુદિત મન રાખીને અને સ્મૃતિમાન બનીને રહેવું જોઈએ. ૯ સારી રીતે વર્તનારે કોઈ અનુભવી ધીર પુરુષ સહચારી તરીકે ન મળે તે જેમ રાજા હારેલા રાજયને છોડીને ચાલ્યો જાય છે, તેમ સાધકે સમૂહને તજી દઈને મતંગજ-હાથી એકલે વનમાં ફર્યા કરે છે તેવી રીતે એકલા જ રહેવું. ૧૦ એકલા રહેવું સારું છે, પરંતુ અજ્ઞાની મૂઢને સહચારી કરવો તે સારું નથી. એકલું રહેવું, પાપને ન કરવાં, ઉત્કંઠા. ન રાખવી અને જેમ મતંગજ-હાથી એકલે વનમાં ફરે છે, તેમ સાધકે એકલા જ રહેવું. ૧૧ કામ આવી પડે, ત્યારે મિત્રો-સહાયકો સુખરૂપ લાગે છે. ગમે તેનાથી સંતોષ માનવો એ પણ સુખરૂપ છે. જીવિતને ક્ષય થાય એ સુખ પુણ્યરૂપ છે અને તમામ દુઃખોને જ્યાં નાશ થઈ જાય છે, એ નિર્વાણુ સાચું સુખ છે. ૧૨ આ જગતમાં માતાની સેવા કરવી સુખરૂપ છે, પિતાની સેવા કરવી સુખરૂપ છે, શ્રમણની સેવા કરવી સુખરૂપ છે અને બ્રાહ્મણની સેવા કરવી સુખરૂપ છે. ૧૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ 1१० ધર્મનાં પદ-ધભ્યપદ सुखं याव जरा सीलं सुखा सद्धा पतिहिता । सुखो पाय पटिलामो पापानं अकरणं सुखं ॥ १४ ॥ ॥ नागवग्गो तेवीसतिमो॥ ___२४ : तण्हावग्गो मनुजस्स पमत्तचारिनो तण्हा वति मालुवा विय । सो प्लवति हुराहो फलमिच्छं व वनस्मिं वानरो॥१॥ यं एसा सहती ८ जम्मी तण्हा लोके विसत्तिका । सोका तस्स पवन्ति अभिवुटुं८ व बीरणं ॥२॥ यो चेतं सहती जम्मि तण्हं लोके दुरचयं । सोका तम्हा पपतन्ति उदबिन्दू व पोक्खरा ॥३॥ तं वो वदामि भदं वो यावन्तेत्थ समागता। तण्हाय मूल खणथ उसीरत्थो व बीरणं । मा वो नळं व सोतो व मारो भजि पुनप्पुनं ॥४॥ यथापि मूले अनुपद्दवे दळ्हे छिन्नोऽपि रुक्खो पुनरेव रूहति । एवं पि तहानुसये अनूहते निब्बत्तती दुक्खमिदं पुनप्पुनं ॥५॥ ઘડપણ સુધી પાળેલો સદાચાર સુખરૂપ છે, બરાબર સ્થિર રહેલી શ્રદ્ધા સુખરૂપ છે, બુદ્ધિ મળવી એ સુખરૂપ છે અને એક પણ પાપને ન આચરવું એ સુખરૂપ છે. ૧૪ તેવીશમે નાગવર્ગ સમાપ્ત. ६८ म० सहते । ६९ सी० अभिवटुं। Page #160 -------------------------------------------------------------------------- ________________ ૨૪: તૃસ્વર્ગ જે મનુષ્ય પ્રમાદી થઈને પ્રવૃત્તિ કરે છે, તેની તૃષ્ણ માલવાની વેલની પેઠે વધ્યે જાય છે. વનમાં ફળો મેળવવા સારુ જેમ વાંદરે એક ઝાડથી બીજા ઝાડ ઉપર કૂદાકૂદ કરે છે, તેમ એ તૃષ્ણ એક જન્મથી બીજા જન્મ ઉપર એમ જન્મજન્મ સુધી ફૂદાકૂદ કર્યા કરે છે. ૧ વિશેષ આસક્તિરૂપ એ તૃષ્ણા આ જગતમાં ભારે લુચ્ચી છે. એવી એ તૃષ્ણ જેને હંફાવે છે, તેના શકો જેમ વરસાદથી છંટાયેલો સુગંધી વાળો ઝટપટ વધી ફેલાઈ જાય છે તેમ ભારે વધી જાય છે. ૨. પરંતુ જે સાધક કળી ન શકાય એવી અથવા જેને પાર ન પામી શકાય એવી તે લુચ્ચી તૃષ્ણાને જગતમાં હંફાવી શકે છે, તેના તમામ શકો જેમ કમળપત્ર ઉપરથી પાણીનાં તમામ ટીપાં ખરી પડે છે તેમ ખરી પડે છે. ૩ જેટલા અહીં આવેલા છે અર્થાત્ બુદ્ધના શાસનમાં આવેલા છે, તેટલા તમામ સાધકનું ભલું થાય એમ હું કહું છું. સુગંધી વાળાને મેળવવા માટે જેમ તેને મૂળથી જ ઉખેડવો પડે છે, તેમ તમે તૃણાને મૂળથી જ ઉખેડી નાખે. જેમ બની સળીને પાણીનું પૂર ભાંગી નાખે છે, તેમ માર એટલે મૃત્યુ અથવા વાસનાઓ તમને વારંવાર ન ભાંગે. ૪ જેમ ઝાડનું મૂળ સાજુ અને મજબૂત રહી ગયું હોય તે કાપી નાખેલું ઝાડ પણ ફરીને ઊગી નીકળે છે, તેમ તૃષ્ણાનું મૂળ સાજું અને મજબૂત રહી ગયું છે એ પાછી ફરી ફરીને ફૂટી નીકળે છે અને પરિણામે વારંવાર દુઃખને પેદા કરે છે. ૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પટ્ટા ધમ્મપઢ go यस्स छत्तिसती सोता मनापस्सवना भुसा । वाहा वहन्ति दुद्दिट्ठि सङ्कप्पा रागनिस्सिता ॥ ६ ॥ सवन्ति सब्बधी सोता लता उब्भिज तिट्ठति । तं च दिवा लतं जातं मूलं पञ्ञाय छिन्दय ॥ ७ ॥ सरितानि सिनेहितानि च सोमनस्सानि भवन्ति जन्तुनो । ते सात सिता सुखेसिनो ते वे जातिजरूपगा नरा ॥ ८ ॥ तसिणाय पुरक्खता पजा परिसप्पन्ति ससो व बाधितो । संयोजनसङ्गसत्ता दुक्खमुपेन्ति पुनप्पुनं चिराय ॥ ९ ॥ तसिणाय पुरक्खता पजा परिसप्पन्ति ससो व बाधितो । तस्मा तसिणं विनोद भिक्खु आकंखी विरागमत्तनो ॥ १० ॥ ૧૧૨ રાગ પેદા કરનારી સુંદર વસ્તુએ તરફ જેના છત્રીશે પ્રવાહા 1 અપાટાખધ વચ્ચે જાય છે, તેવા દુષ્ટ દૃષ્ટિવાળા ७० म० उप्पन । /* છત્રીશ પ્રવાહેાનું સ્વરૂપ આ પ્રમાણે છે: → ૬ ચક્ષુ વગેરે પાંચ ઇંદ્રિયા અને મન સંબંધે કામતૃષ્ણા એ છે કામતૃષ્ણાના પ્રવાહ. ૬ ચક્ષુ વગેરે પાંચ ઇંદ્રિયા અને મન સંબધે ભવતૃષ્ણા એ છે ભવતૃષ્ણાના પ્રવાહ : ભવતૃષ્ણા એટલે સારા સારા અવતારામાં જન્મ લેવાની તૃષ્ણા. ૬ ચક્ષુ વગેરે પાંચ ઇંદ્રિયા અને મન સંબંધે વિભવતૃષ્ણા એ છે વિભવતૃષ્ણાના પ્રવાહ ઃ વિભવતૃષ્ણા એટલે વિનાશની તૃષ્ણ અર્થાંત આ મારી બધી ઇંદ્રિયે, મન અને દેઢુ બધું નાશ પામી જાય અને ઝટઝટ મને નિર્વાણુનું સુખ મળે એ વિભવતૃા. Page #162 -------------------------------------------------------------------------- ________________ તૃણાવર્ગ ૧૧૩ મનુષ્યને તેના પોતાના રાગમય સંકટના પ્રવાહે જ ઘસડી જાય છે–તાણું જાય છે. ૬ સાધારણ મનુષ્યના એવા પ્રવાહ ચારે બાજુ વહ્યા જ કરે છે. તેમાંથી એક વેલ–તૃષ્ણની વેલ ફૂટી નીકળે છે. એ ફૂટી નીકળેલી તૃષ્ણની વેલને જોઈને તેને પ્રજ્ઞા વડે મૂળથી જ છેદી નાખે-ઉખેડી નાખે. ૭ ( પુરાણ સ્નેહસંબંધોને સંભારતાં મનુષ્યને ભારે આનંદ થાય છે. એ રીતે, તૃષ્ણમય સુખમાં બંધાઈ રહેલા અને એવા સુખને ઈચ્છનારા તેઓ વારંવાર જન્મને અને ઘડપણને પામ્યા કરે છે. ૮ જેમ દુ:ખી થયેલ સસલું આમ તેમ ચારે બાજુ દોડ્યા કરે છે, તેમ તમામ પ્રજા તૃષ્ણની પાછળ આમ તેમ ચારે બાજુ ભટક્યા કરે છે. બંધનેના સંગને લીધે આસક્ત થયેલી તે પ્રજા લાંબા સમય સુધી વારંવાર દુ:ખ પામે છે. ૯ દુખી થયેલ સસલું જેમ આમ તેમ ચારે બાજુ દોડ્યા કરે છે, તેમ તમામ પ્રજા તૃષ્ણની પાછળ આમ તેમ ચારે બાજુ ભટક્યા કરે છે, તેથી પોતે જાતે વીતરાગ થવાની ઇચ્છાવાળો ભિક્ષુ તૃષ્ણને હડસેલી મૂકે. ૧૦ એ જ પ્રમાણે : ૬ રૂપ, શબ્દ, ગંધ, રસ, સ્પર્શ અને ધર્મ એટલે બીજા તમામ દુન્યવી પદાર્થો એ છ સંબંધી કામતૃષ્ણ–એ રીતે બીજી રીતે કામતૃણુના છ પ્રવાહ. ૬-૬ રૂ૫, શબ્દ, ગંધ, રસ, સ્પર્શ અને ધર્મ સંબંધે બીજી ૬ ભવતૃષ્ણ અને બીજી ૬ વિભવતૃષ્ણા, એમ આ બીજી રીતે એ બને તૃણાના છ છ પ્રવાહો. ઉપરના અને આ બધા મળીને કુલ છત્રીશ પ્રવાહો થયા. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધર્મનાં પદે-ધમ્મપદ यो निब्बनथो वनाधिमुत्तो वनमुत्तो वनमेव धावति । तं पुग्गलमे/१ पस्सथ मुत्तो बन्धनमेव धावति ॥११॥ न तं दळ्हं बन्धनमाहु धीरा यदायसं दारुज बब्बजं च । सारत्तरत्ता मणिकुण्डलेसु पुत्तेसु दारेसु च या अपेक्खा ॥१२॥ एतं दळ्हं बन्धनमाहु धीरा ओहारिन सिथिलं दुप्पमुञ्च । एतं पिछेत्वान परिब्बजन्ति अनपेक्खिनो कामसुखं पहाय॥१३॥ ये रागरत्ताऽनुपतन्ति सोतं सयं कतं मक्कटको व जालं। एतं पिछेत्वान वजन्ति धीरा अनपेक्खिनो सब्बदुक्खं पहाय॥१४॥ मुञ्च पुरे मुञ्च पच्छतो मज्झे मुञ्च भवस्स पारगू । सब्बत्थ विमुत्तमानसो न पुन जातिजरं उपेहिसि ॥१५॥ જે એક વાર તૃષ્ણ વગરન બની વનજીવનને સારુ તત્પર હોય છે, તે પાછે તૃષ્ણા તરફ જ દોડે છે. મુક્ત થયેલ છતાં ફરી પાછા બંધન તરફ જ દોડતા એ જીવને, આવો અને જુએ. ૧૧ ધીર પુરુષો કહેતા નથી, કે જે બંધન લોઢાનું, લાકડાનું કે દોરડાનું છે, તે બંધન મજબૂત છે. મણિમય કુંડલ વગેરે ઝવેરાતનાં તથા સોનારૂપાનાં ઘરેણાંને વિશેષ મહ તથા પુત્રોમાં અને સ્ત્રીઓમાં જે અપેક્ષા–આશા છે, એ અપેક્ષાને જ ધીર પુરુષો મજબૂત બંધન કહે છે. એ બંધન ખમી શકાય એવું છે, ઢીલું છે, છતાં છેડવું ઘણું કઠણ પડે છે. જે એ અપેક્ષા વગરના છે, તેઓ કામસુખના એ બંધનને પણ છેદીને ચાલી નીકળે છે. * ૧૨,૧૩ ૭૧ સી. મેવા - યમકવર્ગની ગા૮માં “અસુભાનુપસ્સી' શબ્દ ઉપર Page #164 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણવર્ગ ૧૧૫ પોતે કરેલી જાળમાં કોળિયો ફસાય છે તેમ, જેઓ રાગમાં રાચેલા છે તેઓ પોતે ઊભા કરેલા આ પ્રપંચમ પ્રવાહમાં ફસી પડે છે. આસક્તિ વગરના ધીર પુરુષો એને પણ છેદીને તમામ દુખોને તજી દઈને ચાલી નીકળે છેત્યાગી બને છે. ૧૪ પહેલાંનું હોય તે તજી દે, પાછલું હોય તે તજી દે, અને વચલું હોય તે પણ તજી દે–આ રીતે ચારે બાજુ બધું તજી દઈને સંસારને પેલે પાર જનારે થા. મનને તદ્દન મુક્ત રાખીશ, તો જમ–જરાના ફેરાને ફરી વાર પામીશ નહિ. ૧૫ જે દષ્ટિ વિશે ટિપ્પણ કરેલું છે, તે દષ્ટિ કેળવવા માટે ઘર છેડીને એક વાર તો ચાલી નીકળવું જ રહ્યું; એટલે “સંન્યાસી, ભિક્ષુ કે ફકીર થઈને વર્તવું' કે “ઈચ્છાપૂર્વક ગરીબી સ્વીકારીને રહેવું? એ અર્થમાં અહીં “ચાલી નીકળવું' શબ્દનો પ્રયોગ છે. એ દૃષ્ટિ કેળવાયા પછી લોકોથી તદ્દન અલગ પડી જઈ ચાલી નીકળવાનો ખાસ કશો અર્થ નથી અને તેથી મોટે ભાગે સ્વપરને લાભ પણ નથી; ઊલટું એ દષ્ટિ બરાબર કેળવાયા પછી લેકેના સંપર્કમાં રહી સામૂહિક સ્વસ્થતાની પ્રવૃત્તિ પિતાની મર્યાદા આંકીને કરવી જોઈએ અને એમ કરવાથી જ સ્વપરને લાભ થાય છે તથા એ દૃષ્ટિ કેળવવાનું પ્રયેાજન પણ એ જ છે. નહિ તે પછી અજ્ઞાન સમૂહને હાનિ થાય છે, સમાજનું દેવું માથે ચડે છે અને કેટલીક વાર પોતાની જાતને પણ હાનિ થાય છે. આ હકીક્ત ગંભીરપણે વિચારવા જેવી છે. ૪ પહેલાંનું–એટલે ભૂતકાળની તૃષ્ણ, પાછલું–ભવિષ્યકાળની તૃષ્ણ અને વચલું – વર્તમાનકાળની તૃષ્ણ : એ જ પ્રમાણે, છેલ્લા બ્રાહ્મણવર્ગની ૩૯ મી ગાથામાં આવેલા આગળ, પાછી કે વચ્ચે શબ્દોના અર્થો સમજવાના છે. આ બન્ને ગાથાઓના શબ્દો અને ભાવ સાથે સરખાવી શકાય એવું આચાર કાળની બહાણ અર્થે સમજ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધર્મનાં પદ-ધમ્મપદ वितकपमथितस्स जन्तुनो तिब्बरागस्स सुभानुपस्सिनो। भिय्यो तण्हा पवति एस खो ७२दळ्हं करोति बंधनं ॥१६॥ वितरूपसमे च यो रतो असुभं भावयति सदा सतो। एस खो व्यन्तिकाहिति एस छेच्छति मारबन्धनं ॥१७॥ निद्रंगतो असन्तासी वीततण्हो अनङ्गणो। . ७अच्छिन्दि भवसल्लानि अन्तिमोयं समुस्सयो ॥१८॥ वीततण्हो अनादानो निरुत्तिपदकोविदो। अक्खरानं सन्निपातं जञा पुब्बापरानि च । स वे अन्तिमसारीरो महापओ (महापुरिसो) ति वुञ्चति ॥१९॥ જે મનુષ્ય સંકલ્પવિક વડે મથાયા–વલોવાયા–કરે છે, તીવ્ર રાગ રાખે છે અને રૂપરસ વગેરે વિષયોને શુભઅંગસૂત્રનું જૈન વાક્ય આ પ્રમાણે છે :“નરસ નથિ પુરા પ્રછા મણે તસ માં સિયા” (આચારસંગ સૂત્ર: અધ્યયન ૪, ઉદેશક ૪) અર્થાત “જેને આગળનું નથી, પાછળનું નથી, તેની પાસે વચગાળાનું કયાંથી હોય ?” સાધારણ રીતે આ વાક્યને શબ્દાર્થ અને ભાવાર્થ “ધમ્મપદ'ની આ ગાથાઓ જે છે; પરંતુ આચારસંગમાં જ્યાં એ વાક્ય આવેલું છે, ત્યાં તેનો અર્થ ત્યાંના સંદર્ભ પ્રમાણે જુદો કરવામાં આવેલ છે એ ધ્યાનમાં રાખવાનું છે. આ સિવાય ધર્મોપદીનાં વાકયો સાથે અક્ષરશઃ અને અર્થશઃ મળતાં આવે એવાં અનેક વચનો જૈન આગમ–આચાર અંગ, ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક વગેરે મૃતગ્રંથમાં ઉપલબ્ધ છે, જેમાંનાં થોડાંક પ્રસ્તાવનામાં જણાવેલાં છે અને સર્વધર્મન્સમભાવની ભાવનાની દષ્ટિએ એ બધાં વાકયે વિશેષ મનનીય છે. ७२ म० गाळ्हं । ७३ सी० अच्छिद्दि । Page #166 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણવર્ગ ૧૧૭ હિતકર સમજે છે, તે મનુષ્યની તૃષ્ણ ખૂબ વધે છે; અને એ માણસ બંધનોને મજબૂત બનાવે છે. ૧૬ જે મનુષ્ય સંક૯૫વિકાને શમાવી દેવા વિશેષ તત્પર છે, સદાય સ્મૃતિ-રાખીને રૂ૫રસ વગેરે વિષયોને અશુભ સમજે છે, એ જ મનુષ્ય તમામ દુઃખોનો અંત આણશે અને મા૨નાં બંધનેને છેદી નાખશે. ૧૭ જે મનુષ્ય પામવાનું પામી ચૂકયો છે, ત્રાસ, તૃષ્ણા અને પાપ વગરને છે, તેણે સંસારનાં બધાં શલ્યોને છેદી નાખ્યાં છે; અને એવા મનુષ્યને આ છેલો દેહ છે. ૧૮ જે મનુષ્ય તૃષ્ણા વગરને છે, બંધન વગરને છે, શબ્દોની વ્યાખ્યા કરવામાં કુશળ છે, અને આગળ-પાછળના સંબંધને જાણીને મોટાં મોટાં વાકયોને સમજનાર છે તે જ છેલ્લા દેહને ધારણ કરનાર મહાપ્રાજ્ઞ-મહાપુરુષ–કહેવાય છે. ૧૯ * “મહાપ્રાણું” પુરુષમાં તૃષ્ણરહિતતા વગેરે ગુણે બતાવેલા છે; પરંતુ “શબ્દોની વ્યાખ્યા કરવામાં તે કુશળ હોવો જોઈએ” અને “આગળ-પાછળના સંબંધને જાણીને મોટાં મોટાં વાક્યોને સમજનારો હોવો જોઈએ' એવું શા માટે ? આ વિશે ગંભીરપણે વિચાર કરતાં એમ જણાય છે, કે જે કોઈ “મહાપ્રાજ્ઞ” થવાનો દાવો કરે છે, તે અર્થ વગરની કાલાતિક્રાંત રૂઢ હકીકતોને દાસ કદી બનતો નથી; ઊલટું તેમાં ક્રાંતિ કરી તેને નવો જ અર્થ પ્રજાને સમજાવે છે. શ્રી પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર, જૈન તીર્થકર શ્રીજ્ઞાતપુત્ર મહાવીરે અને બુદ્ધ ભગવાને પોતપોતાના જમાનામાં અર્થ વગરની કાલાતિક્રાંત રૂઢિઓમાં ક્રાંતિ આણી હતી; અને તે રૂઢિવાચક શબ્દોના નવીન પણ ખરા અર્થો સમજાવી તે શબ્દોને પ્રાણવંત કર્યા હતા–જેમ કે યજ્ઞ, સ્નાન, બ્રાહ્મણ, શ્રમણ, પ્રવ્રજિત, તાપસ, મુનિ, ભિક્ષુ, સ્નાતક, આર્ય વગેરે શબ્દ. આ અપેક્ષાએ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધર્મનાં પદ-ધમ્મપદ सब्बाभिभू सब्बविदूहमस्मि सब्बेसु धम्मेसु अनूपलित्तो। सब्बञ्जहो तहक्खये विमुत्तो सयं अभिज्ञाय कमुद्दिसेय्यं ॥२०॥ सब्बदानं धम्मदानं जिनाति सब्बं रसं धम्मरसो जिनाति । सब्बं रतिं धम्मरती जिनाति तण्हक्खयो सब्बदुक्खं जिनाति ॥ हनन्ति भोगा दुम्मेधं नो च४ पारगवेसिनो। भोगतण्हाय दुम्मेधो हन्ति अञ व अत्तनं ॥२२॥ तिणदोसानि खेत्तानि रागदोसा अयं पजा। तस्मा हि वीतरागेसु दिन्नं होति महप्फलं ॥२३॥ तिणदोसानि खेत्तानि दोसदोसा अयं पजा। तस्मा हि वीतदोसेसु दिन्नं होति महप्फलं ॥२४॥ तिणदोसानि खेत्तानि मोहदोसा अयं पजा। तस्मा हि वीतमोहेसु दिन्नं होति महप्फलं ॥२५॥ હું સર્વને પરાભવ કરનાર છું, હું સર્વજ્ઞ છું, હું તમામ પ્રપ ચેમાં અલિપ્ત છું, હું તમામ બંધનોને તજી દેનારે છું અને હું તૃષ્ણને ક્ષય થતાં મારી મેળે બધું જાણુને નિર્વાણને पामेल छु'. मा२। गुरु तरी नु नाम ? २० ધર્મનું દાન અન્ય સર્વ દાનને જીતી જાય છે, ધર્મને રસ અન્ય સર્વ રને જીતી જાય છે, ધર્મને પ્રેમ બીજા બધા પ્રેમને જીતી જાય છે અને તૃષ્ણાને ક્ષય બીજા બધાં हुमान ती जय छ. २१ મહામાતુ પુરુષ વ્યુત્પત્તિ વ્યાખ્યાકુશળ” અને “સંબંધજ્ઞાન સાથે અર્થને બેધક' હોવો જ જોઈએ. ७४ सी० वे। Page #168 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણવર્ગ ૧૧૯ ભોગો દુર્મતિવાળા માનવને નાશ કરે છે, સંસારના પારને શોધનારને નાશ કરતા નથી. દુર્મતિવાળો ભેગેની તૃષ્ણાને લીધે પિતાને નાશ કરે છે અને એ જ પ્રમાણે બીજાએને પણ નાશ કરે છે. ૨૨ ઘાસ ઊગી નીકળવું એ જમીનને દેાષ છે, એકબીજા ઉપર રાગ કરવો એ આ પ્રજાને દોષ છે, માટે જેઓ દોષ વગરના છે એટલે વીતરાગ પુરુષ છે, તેમને દીધેલું દાન મહાફળ આપે છે. ૨૩ ઘાસ ઊગી નીકળવું એ જમીનને દોષ છે. એકબીજા ઉપર દ્વેષ કરવો એ આ પ્રજાને દેષ છે, માટે જેઓ દેષ વગરના છે એટલે ષ વિનાના છે, તેમને દીધેલું દાન મહાફળ આપે છે. ૨૪ ઘાસ ઊગી નીકળવું એ જમીનને દોષ છે, એકબીજા ઉપર મેહ કરો એ આ પ્રજાને દેાષ છે, માટે જેઓ દોષ વગરના છે એટલે મોહ વગરના છે, તેમને દીધેલું દાન મહાફળ આપે છે. ૨૫ * આ બધી ગાથાઓમાં “ખેતર'નું ઉદાહરણ આપીને એમ સૂચવેલું છે, કે માનવમાત્રમાં દે સહજ છે; એટલે જેમ વરસાદ પડે કે ખેતરમાં ઘાસ ઊગી જ નીકળવાનું, એ સમયે ખેતરમાં ઘાસની ઊગણીને કઈ રીતે અટકાવી શકાતી નથી, તેમ મનુષ્ય અંગત જીવનના વ્યવહારમાં કે સામૂહિક જીવનમાં આવ્યું કે તેમાં દે આવવાના જ; એટલે જેમ ઊગેલા ઘાસને કાપી નાખવાનાં સાધને શોધાયાં છે, તેમ એ અંગત જીવનમાં કે સામૂહિક જીવનમાં આવતા દેષોને કાપી નાખવાના ઉપાયો શોધી તે દોષોને જડમૂળથી ઉખેડી નાખવાના છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધર્મનાં પદ-ધમ્મપહ तिणदोसानि खेतानि इच्छादोसा अयं पजा। तस्मा हि विगतिच्छेसु दिन्नं होति महप्फलं ॥२६॥ '॥ तण्हावग्गो चतुवीसतिमो ॥ २५ : भिक्खुवग्गो चक्खुना संवरो साधु साधु सोतेन संवरो । घानेन संवरो साधु साधु जिव्हाय संवरो॥१॥ कायेन संवरो साधु साधु वाचाय संवरो। मनसा संवरो साधु साधु सब्बत्थ संवरो। सम्बत्थ संवुतो भिक्खु सब्बदुक्खा पमुञ्चति ॥२॥ हत्यसंयतो पादसंयतो वाचाय संयतो संयतुत्तमो। अज्झत्तरतो समाहितो एको सन्तुसितो तमाहु भिक्खं ॥३॥ यो मुखसंयतो भिक्खु मन्तभाणी अनुद्धतो। अत्थं धम्मं च दीपेति मधुरं तस्स भासितं ॥४॥ धम्मारामो धम्मरतो धम्मं अनुविचिन्तयं । धम्मं अनुस्सरं भिक्खु सद्धम्मा न परिहायति ॥५॥ सलामं नातिमञ्जय्य ना सं पिहयं चरे। अञ्जसं पिहयं भिक्खु समाधि नाधिगच्छति ॥६॥ अप्पलाभोऽपि चे भिक्खु सलाभ नातिमञ्जति । तं वे देवा पसंसन्ति सुद्धाजीविं अतन्दितं ॥७॥ ઘાસ ઊગી નીકળવું એ જમીનનો દોષ છે, એકબીજામાં ઇચ્છા-તૃષ્ણ રાખવી, એ આ પ્રજાને દોષ છે, માટે જે Page #170 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુવર્ગ ૧૨૧ દોષ વગરના છે એટલે તૃષ્ણ વગરના છે, તેમને દીધેલું દાન મહાફળ આપે છે. ૨૬ ચોવીશમે તૃષ્ણવર્ગ સમાપ્ત. ૨૫ : ભિક્ષવર્ગ આંખને સંયમ સારો છે. કાનનો સંયમ સારો છે. ધ્રાણુ– નાકનો સંચમ સારે છે. જીભનો સંયમ સારે છે. ૧ શરીરને સંયમ સારે છે. વાણુને સંયમ સારે છે. મનનો સંચમ સારે છે. સર્વત્ર સંયમ કરવો સારે છે. જે ભિક્ષુ બધે સ્થળે સંયમયુક્ત થઈને વર્તે છે, તે બધાં દુઃખોથી મુક્ત થઈ જાય છે. ૨ જેના હાથ, સંયત–સંયમવાળા છે, જેના પગ સંયત છે, જેની વાણું સંયત છે, જે સંયમીઓમાં ઉત્તમ છે, અધ્યાત્મપરાયણ છે, સમાધિવાળો છે અને એકલો રહીને સંતોષમાં રહેનાર છે, તેને “ભિક્ષુ” કહેવામાં આવે છે. ૩ જેનું મુખ સંયત છે, જે વિચારીને બાલનારે છે, ઉદ્ધત નથી, એવો ભિક્ષુ વ્યવહારને અને ધર્મને બન્નેને દીપાવે છે; અને તેની વાણુ મધુર હોય છે. આ જે ભિક્ષુ ધર્મમાં આરામ પામનાર, ધર્મમાં તત્પર, ધર્મ વિશે નિરંતર વિચાર કરનારે અને ધર્મને અનુસરનારે હોય છે તે, સત્ ધર્મથી ચલિત થતો નથી. પણ પિતાને મળતા લાભની એટલે પિતાને મળતાં ખાનપાન વગેરેની અવગણના ન કરવી. ખાનપાન વગેરેને જે લાભ અન્યને મળે છે, તેની પૃહા ન કરવી. જે ભિક્ષુ એ રીતે બીજાની સ્પૃહા કરે છે, તે સમાધિને પામી શકતા નથી. ૬ ખાનપાન વગેરે થોડું થોડું મળતું હોય તોપણ જે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધર્મનાં પદ-ધમ્મપદ सब्बसो नामरूपस्मिं यस्स नत्थि ममायितं। असता च न सोचति स वे भिक्खू ति वुच्चति ॥८॥ मेत्ताविहारी यो भिक्खु पसन्नो बुद्धसासने । अधिगच्छे पदं सन्तं संखारूपसमं सुखं ॥९॥ सिञ्च भिक्खु इमं नावं सित्ता ते लहुमेस्सति । छेत्वा रागं च दोसं च ततो निब्बानमेहिसि ॥१०॥ पञ्च छिन्दे पञ्च जहे पञ्च चुत्तरि भावये। पञ्चसङ्गातिगो भिक्खु ओघतिण्णो ति वुच्चति ॥११॥ ભિક્ષુ પિતાને મળતા લાભની અવગણના નથી કરતા, તેવા શુદ્ધ રીતે આજીવિકાને નભાવનારા અને પ્રમાદ વગરના ભિક્ષની દે પણ પ્રશંસા કરે છે. ૭ નામરૂપ અને રૂ૫મય તમામ પદાર્થોમાં જે સર્વથા મમત્વ રહિત છે તથા જે અસત્નો શોક કરતો નથી, તે જ ભિક્ષુ કહેવાય છે. ૮ જે ભિક્ષુ વિશ્વવ્યાપી પ્રેમભાવમાં વિહરનારો છે, બુદ્ધના શાસનમાં પ્રસન્નપણે વર્તનાર છે, તે સંસ્કારેના ઉપશમરૂપ સુખના શાંતિમય પદને પામે છે. ૯ ભિક્ષુ ! આ નાવને ઉલેચ.+ ઉલેચેલી નાવ તને જલદી આગળ લઈ જશે, તેથી તું રાગ તથા ટ્રેષને છેદીને નિર્વાણને પામીશ. ૧૦ + મનરૂપ નાવમાં જે દોષારૂપ પાણી ભરાઈ ગયું છે, તેને ઉલેચી નાખવાની ભલામણ આ ગાથામાં છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુવર્ગ ૧૨૩ જે ભિક્ષુ પાંચ બંધનોને કાપી નાખે, પાંચ બીજાં બંધનેને તજી દે તથા પાંચ (શ્રદ્ધા, સ્મૃતિ, વીર્ય, સમાધિ અને પ્રજ્ઞા)ની વધારે ઉત્તમ રીતે ભાવના કરે અને પાંચ સ્કેની આસક્તિને તજી દઈને આગળ વધેલ હોય, તે આ પ્રપંચના. પૂરને તરી ગયેલો કહેવાય છે. ૧૧ બંધનો દસ છે, તેમાંનાં પ્રથમ પાંચ આ પ્રમાણે છે – ૧ સક્રાયદિદિ (સત્કાયદષ્ટિ), ૨ વિચિકિચ્છા (વિચિકિત્સા), ૩ સીલધ્વતપરામાસ (શીલવતપરામર્શ), ૪ કામરાગ, ૫ પટિવ (પ્રતિઘ); બીજાં પાંચ બંધને આ પ્રમાણે છે –૧ રૂપરાગ, ૨ અરૂપરાગ, ૩ માન–અહંકાર, ૪ ઉચ્ચ (ૌહત્ય) અવિા (અવિદ્યા); તેમનો અર્થ ક્રમશઃ આ પ્રમાણે છે –“સત્કાયદષ્ટિને શબ્દાર્થ “કાયા સત્ છે એવી દષ્ટિ', પરંતુ બૌદ્ધ પરિભાષા પ્રમાણે તેને અર્થ જુદા પ્રકારને છે; તે માટે જુઓ ધમ્મપદને ગુજરાતી અનુવાદ “સંયોજન’ શબ્દ-(ગુજરાત વિદ્યાપીઠ); વિચિકિત્સા એટલે બુદ્ધ, ધર્મ અને સંધમાં અવિશ્વાસ-આ સાંપ્રદાયિક અર્થ છે; સાધારણ રીતે “વિચિકિત્સા'નો અર્થ “સંશય' થાય છે; શીલવતપરામર્શ— અમુક તપ કે વ્રતવરતોલાં માત્ર કરવાથી મુક્તિ મળે છે એવી શ્રદ્ધા; કામરાગ’નો અર્થ પ્રસિદ્ધ છે; પ્રતિધ એટલે ક્રોધ; રૂપરાગ એટલે બ્રહ્મલોક વગેરે સ્વર્ગો મેળવવાની ઈચ્છા–તૃષ્ણા; અરૂપરાગ એટલે અરૂપ દેવેલેકે મેળવવાની ઇચ્છી; માન અને અવિદ્યાનો અર્થ જાણીતે છે; ઉચ્ચ એટલે બ્રાંતચિત્ત-ચિત્તની અસ્થિરતા; આ દસ બંધનમાંનાં પ્રથમ પાંચનું નામ “અવરભાગી સંજન' છે અને પાછળના પાંચનું નામ “áભાગી સંજન” છે; બૌદ્ધ પરંપરામાં “સંયેજન’ શબ્દ બંધનને સૂચક છે, તેમ જૈન પરંપરામાં અને વૈદિક પરંપરામાં પણ “સંયોગ' શબ્દ અધ્યાત્મશાસ્ત્રની અપેક્ષાએ બંધનનો સૂચક છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ધર્મનાં પદ-ધમ્મપદ झाय भिक्खु मा७५ पमादो मा ते कामगुणे भमस्सु चित्तं । मा लोहगुळ गिळी पमत्तो मा कन्दि दुक्खमिदं ति डरहमानो॥१२ नत्थि झानं अपजस्स पञ्जा नत्थि अज्झायतो। यम्हि झानं च पञ्जा च स वे निब्बानसन्तिके ॥१३॥ सुगारं पविठ्ठस्स सन्तचित्तस्स भिक्खुनो। अमानुसी रती होति सम्मा धम्मं विपस्सतो ॥१४॥ यतो यतो सम्मसति खन्धानं उदयब्बयं । लभती पीतिपामोज अमतं तं विजानतं ॥१५॥ तत्रायमादि भवति इध पञ्जस्स भिक्खुनो। इन्द्रियगुत्ति सन्तुठि पातिमोक्खे च संवरो॥१६॥ मित्ते भजस्सु कल्याणे सुद्धाजीवे अतन्दिते । पटिसन्थारवुत्यस्स आचारकुसलो सिया। ततो पामोजबहुलो दुक्खस्सन्तं करिस्ससि ॥१७॥ वस्सिका विय पुप्फानि मद्दवानि पमुच्चति । एवं रागं च दोसं च विप्पमुञ्चेथ भिक्खवो ॥१८॥ सन्तकायो सन्तवाचो सन्तमनो सुसमाहितो। वन्तलोकामिसो भिक्खु उपसन्तो ति वुचति ॥१९॥ अत्तना चोदयऽत्तानं पटिमासे अत्तमत्तना। सो अत्तगुत्तो सतिमा सुखं भिक्खु विहाहिसि ॥२०॥ है लिनु ! ध्यान ४२, प्रभा न ४२. तार वित्त म७५. सी० मा च प० ७६. म० अझायिनो। Page #174 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષુવર્ગ ૧૨૫ ગુણામાં ન ભમે. પ્રમાદવાળો બનીને રાતા તપેલા લોઢાના ગોળાને ન ગળ–એ ગળાથી દાઝતો “આ દુ:ખ છે” એવી ખૂમ ન પાડ. ૧૨ પ્રજ્ઞા વગર સાધક ધ્યાન કરી શકતા નથી અને ધ્યાન વગરના સાધકમાં પ્રજ્ઞા સંભવી શકતી નથી. જેનામાં ધ્યાન અને પ્રજ્ઞા બંને સાથે છે, તે જ નિર્વાણની નજીક છે. ૧૩ જે ભિક્ષુ એકાંત સ્થાને રહેલો છે, જેનું ચિત્ત શાંત છે તે ધર્મને સારી રીતે સમજી દિવ્ય આનંદ પ્રાપ્ત કરે છે. ૧૪ સ્કોની ઉત્પત્તિ અને વિનાશ વિશે જેમ જેમ વિચાર, કરે છે, તેમ તેમ તે પ્રીતિ અને પ્રમોદ પામે છે. ખરેખર જ્ઞાનીઓ માટે તે પ્રીતિ અને પ્રમોદ અમૃત છે. ૧૫ બુદ્ધશાસનમાં આવેલા પ્રાજ્ઞ ભિક્ષુની જીવનચર્યાને પ્રારંભ આ રીતે થાય છે: પ્રથમ ઇંદ્રિયોને સંયમ, સંતોષ, અપવાદો કરવામાં સંવર-સંયમ અને પવિત્ર રીતે આજીવિકા કરનારા તથા પ્રમાદ વગરના કલ્યાણકાર મિત્રોને સમાગમ.૧૬ આદર સાથે બીજાનું સ્વાગત કરવાની વૃત્તિવાળો થા, આચારમાં કુશળ થા; તેથી વિશેષ પ્રમાદવાળા થયેલો તું – ભિક્ષુ દુ:ખને અંત કરીશ. ૧૭ હે ભિક્ષુઓ ! જેમ જૂઈની વેલ ચાં ફૂલેને ખેરવી નાખે છે, તેમ તમે રાગ અને દ્વેષને ખેરવી નાખે. ૧૮ - શરીરથી શાંત, વાણીથી શાંત, મનથી શાંત, સમાધિવાળે અને લેકની તૃષ્ણાને તજી દેનારે ભિક્ષુ “ઉપશાંત કહેવાય છે. ૧૯ આત્મા વડે આત્માની તપાસ કરવી, આત્મા વડે આમાની પરીક્ષા કરવી; જે ભિક્ષુ જાતે સંચમી અને જાગૃતિ-. વાળે છે, તે સુખે રહી શકશે. ૨૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધર્મનાં પદા–ધમ્મપદ अत्ता हि अत्तनो नाथो अत्ता हि अत्तनो गति । तस्मा संयमयेऽत्तानं अस्सं भद्रं व वाणिजो ॥२१॥ पामोजबहुलो भिक्खु पसन्नो बुद्धसासने । अधिगच्छे पदं सन्तं संखारूपसमं सुखं ॥ २२॥ यो हवे दहरो भिक्खु युञ्जति बुद्धसासने। सोमं लोकं पभासेति अब्मा मुत्तो व चन्दिमा ॥२३॥ ॥ भिक्खुवग्गो पञ्चवीसतिमो ॥ ____२६ : ब्राह्मणवग्गो छिन्द सोतं परकम्म कामे पनुद ब्राह्मण । संखारानं खयं जत्वा अकतञ्जू सि ब्राह्मण ॥१॥ यदा द्वयेसु धम्मसु पारगू होति ब्राह्मणो। अथऽस्स सब्बे संयोगा अत्थं गच्छन्ति जानतो॥२॥ यस्स पार अपारं वा पारापारं न विज्जति । वीतद्दरं विसंयुत्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥३॥ झायिं विरजमासीनं कतकिचं अनासवं । उत्तमत्थमनुप्पत्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥४॥ दिवा तपति आदिच्चो रत्तिं आभाति चन्दिमा । सन्नद्धो खत्तियो तपति झायी तपति ब्राह्मणो । अथ सब्बमहोरत्तं बुद्धो तपति तेजसा ॥५॥ આત્મા જ આત્માને નાથ છે. આત્મા જ આત્માની ગતિ છે, માટે જેમ કોઈ વણિક ભદ્ર અને પિતાને તાબે રાખે, તેમ આત્માને પિતાને તાબે રાખવો જોઈએ. ર૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણવર્ગ ૧૨૭ બુદ્ધના શાસનમાં પ્રસન્નતા પામેલે, વિશેષ પ્રમેદવાળી ભિક્ષુ સંસ્કારેના ઉપશમરૂપ સુખ મય શાંત પદને પામે છે. ૨૨ જે જુવાન ભિક્ષુ બુદ્ધના શાસનમાં જોડાઈને પ્રયત્નશીલ રહે છે, તે વાદળાંથી છૂટા પડેલા ચંદ્રની પેઠે આ લેાકને પ્રકાશિત કરે છે. ૨૩ પચીશમે ભિક્ષવર્ગ સમાપ્ત. ૨૬: બ્રાહ્મણવર્ગ હે બ્રાહ્મણ ! તૃષ્ણાના પ્રવાહને છેદી નાખ, પરાક્રમ કર, વાસનાઓને દૂર કર, સંસ્કારના ક્ષયને જાણુંને, હે બ્રાહ્મણ ! તું નિવણને જાણનારે થઈશ. ૧ જયારે બ્રાહ્મણ પ્રજ્ઞા અને ધ્યાન એ બંને ધર્મમાં પારગામી થાય છે, ત્યારે તે જ્ઞાની બ્રાહ્મણનાં બધાં બંધને નાશ પામે છે. ૨ જે આ પાર કે નથી, પેલે પાર નથી તથા જે આ પાર કે પેલે પાર નથી, એવા તે નીડર અનાસક્ત પુરુષને હું બ્રાહ્મણ કહું છું. ૩ જે ધ્યાની છે, પાપ વિનાને છે, સ્થિર છે, કૃતકૃત્ય છે, દોષ વિનાનો છે અને ઉત્તમ અર્થને પામે છે, તે પુરુષને હું બ્રાહ્મણ કહું છું. ૪ T સૂર્ય દિવસે તપે છે. ચંદ્ર રાતે પ્રકાશે છે. ક્ષત્રિય બખતર + ઉપર (ભિક્ષવર્ગ ગા. ૧૧) બતાવેલાં પાંચ ઊર્ધ્વભાગી સાજનેનું નામ “પાર” છે; અને પાંચ- અવરભાગી સાજનેનું નામ અપાર” છે. કે આ ગાથાને ખાસ ભાવ આ પ્રમાણે છે –જેમ સૂર્ય દિવસ હોય તો જ શોભે છે, નહિ તો શોભતો નથી; ચંદ્ર રાત્રિ હોય તે જ શોભે છે, નહિ તો શોભતો નથી; ક્ષત્રિય કવચ પહેરીને Page #177 -------------------------------------------------------------------------- ________________ प ૧૨૮ ધર્મનાં પદો-ધમ્મપદ बाहितपापो ति ब्राह्मणो समचरिया समणो ति वुचति । पब्बाजयमत्तनो मलं तस्मा पब्बजितो ति वुच्चति ॥६॥ न ब्राह्मणस्स पहरेय्य नास्स मुञ्चेथ ब्राह्मणो। धी ब्राह्मणस्स हन्तारं ततो धी यस्स मुञ्चति ॥७॥ न ब्राह्मणस्सेतदकिच्चि सेय्यो यदा निसेधो मनसो पियेहि । यतो यतो हिंसमनो निवत्तति ततो ततो सम्मतिमेव दुक्खं ॥८॥ यस्स कायेन वाचाय मनसा नत्थि दुक्कतं । संवुतं तीहि ठानेहि तमहं ब्रूमि ब्राह्मणं ॥९॥ यम्हा धम्मं विजानेय्य सम्मासंबुद्धदेसितं । सक्कचं तं नमस्सेय्य अग्गिहुत्तं व ब्राह्मणो॥१०॥ न जटाहि न गोत्तेन न जचा होति ब्राह्मणो । यम्हि सच्चं च धम्मो च सो सुची८ सो च ब्राह्मणो॥११॥ किं ते जटाहि दुम्मेध किं ते अजिनसाटिया। अन्भन्तरं ते गहनं बाहिरं परिमजसि ॥१२॥ યુદ્ધ માટે સજ્જ હોય તે જ શોભે છે, નહિ તો કાલે ક્ષત્રિય શેભતો નથી; બ્રાહ્મણ ધ્યાની હોય તે જ શોભે છે, નહિ તો શોભતો નથી; અર્થાત આ ગાથામાં ઉદાહરણરૂપે બતાવેલા ક્ષત્રિય વગેરે અમુક અવસ્થાઓમાં જ શોભે છે, પણ બધી અવસ્થાઓમાં શોભતા નથી; ત્યારે બુદ્ધ માટે તેમ નથી, તેઓ તે તેમની તમામ અવસ્થાએમાં રાત-દિવસ દીપ્યા જ કરે છે–તેઓ અમુક જ વખતે અને અમુક જ અવસ્થામાં દીપે તથા બીજે વખતે અને બીજી અવસ્થામાં ન દીપે એવું નથી જ. ७७. म० दुकटं । ७८. सी. सुखी। Page #178 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણવ ૧૨૯ ધારી હેાય તે દીપે છે; બ્રાહ્મણ ધ્યાન કરનારા હેાય તે શેશભે છે; પણ ખુદ્ધ તેા પેાતાના તેજ વડે આખી રાત અને આખે દિવસ દીપ્યા જ કરે છે. ૫ પાપાને વહાવી નાખનાર હાય, તે બ્રાહ્મણ કહેવાય છે. શાંતિમય ચર્ચાવાળેા હાય, તે સમન-શ્રમણ-કહેવાય છે. પેાતાના મેલને ગમાવી દેનાર હાય, તે પ્રત્રજ઼િત કહેવાય છે. ૬ બ્રાહ્મણ ઉપર ઘા ન કરવેશ. ઘા કરનાર ઉપર બ્રાહ્મણે કાપ ન કરવેા. બ્રાહ્મણુ ઉપર ઘા કરનારને ધિક્ છે; અને ઘા કરનાર ઉપર કાપ કરનારને તેથી વધારે ધિક્ છે. ૭ જ્યારે બ્રાહ્મણુ મનના રાગસસ્કારના નાશ કરે છે, ત્યારે તેને કાંઈ થવું શ્રેય નથી. જેમ જેમ તે હિંસાથી પેાતાના મનને પાછું વાળે છે, તેમ તેમ તેનુ દુ:ખ શમે જ છે. ८ જેના શરીરથી, વાણીથી કે મનથી દુષ્કૃત થતું નથી, જેનાં શરીર, વાણી અને મન સચમી છે, તે પુરુષને હું બ્રાહ્મણું કહું છું. ૯ જેની પાસેથી સમ્યક્ સંબુદ્ધે ઉપદેશેલેા ધર્મ જાણવા મળે તે સત્કારવા લાયક પુરુષને, બ્રાહ્મણ અગ્નિહેાત્રને નમસ્કાર કરે તેમ આદરપૂર્વક નમસ્કાર કરવા જોઈએ. ૧૦ જટા રાખવાંથી બ્રાહ્મણ થવાતું નથી. અમુક ગેાત્રમાં પૈદા થવાથી બ્રાહ્મણુ થવાતું નથી, તેમ અમુક જાતિમાં જન્મ લેવાથી બ્રાહ્મણ થવાતું નથી; પરંતુ જેનામાં સત્ય છે અને ધર્મ છે, તે પવિત્ર છે અને બ્રાહ્મણુ છે. ૧૧ હે દુતિવાળા ! જટા વધારવાથી તારું શું વળવાનું છે? મૃગચર્મનાં કપડાં પહેરવાથી તારું શું વળવાનુ છે? તારી અંદર તેા ગહન પાપા ભરેલાં છે અને તું ખહારથી ધેાયા કરે છે. ૧૨ ધ. ૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ ધર્મનાં પા-ધમe पंसुकूलधरं जन्तुं किसं धमनिसन्थतं । एकं वनस्मिं झायन्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥१३॥ न चाहं ब्राह्मणं ब्रूमि योनिजं मत्तिसंभवं । भोवादी नाम सो होति सचे होति सकिंचनो। अकिञ्चनं अनादामं तमहं ब्रूमि ब्राह्मणं ॥१४॥ सब्बसंयोजनं छेत्वा यो वे न परितस्सति । सङ्गातिगं विसंयुत्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥१५॥ छेत्वा नन्धि० वरत्तं च सन्दानं सहनुक्कम । उक्खित्तपळिघं बुद्धं तमहं ब्रूमि ब्राह्मणं ॥१६॥ अक्कोसं वधबन्धं च अदुट्ठो यो तितिक्खति । खन्तीबलं पलानीकं तमहं ब्रूमि ब्राह्मणं ॥१७॥ अक्कोधनं वतवन्तं सीलवन्तं अनुस्सदं । दन्तं अन्तिमसारीरं तमहं ब्रूमि ब्राह्मणं ॥१८॥ જે પુરુષ રજોટેલાં ચીંથરાં પહેરતો હોય, તપ કરવાને લીધે દુબળ થવાથી જેની ઊપસી ગયેલી બધી નસે બહાર દેખાતી હોય અને જે એકલો વનમાં રહીને ધ્યાન કરતે હોય, તેને હું બ્રાહ્મણ કહું છું. ૧૩ માત્ર બ્રાહ્મણની કૂખે પેદા થયેલો છે, માટે હું કોઈને બ્રાહ્મણ કહેતો નથી. જે તે પિસાદાર* હોય, તે લોકો તેને ७९ म० सवे । ८० सी० नन्दि । ८१ सी० अनुस्सुतं । * તાત્પર્ય એ છે, કે પૈસાદાર માણસને ભલે લેકે “આપ” કહીને બોલાવે, પરંતુ એટલાથી એ કાંઈ પ્રતિષ્ઠિત ન કહેવાય; नन्दि। ८१, पर ये छ, होने Page #180 -------------------------------------------------------------------------- ________________ આહ્મણવર્ગ ૧૩૧ “આપ” કહીને બોલાવે; પરંતુ જે અકિંચન છે અને લેવાની તૃષ્ણ વગરને છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૧૪ બધાં બંધનેને છેદીને જે ત્રાસ પામતો નથી, સંગથી પર થયેલો છે અને અનાસક્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૧૫ જેણે વેરને, તૃષ્ણાને અને મિથ્યાષ્ટિ સાથેનાં બધાં બંધનને અનુક્રમે છેદી નાખીને બધાં અવિધામય વિડ્યોને ઉખેડી નાખેલાં છે, એવા બુદ્ધ પુરુષને હું બ્રાહ્મણ કહું છું. ૧૬ ષ કર્યા વિના અથવા ઇંધ કર્યા વિના જે આઠેશને, વધને અને બંધનેને સહન કરે છે અને ક્ષમાનું બળ એ જ જેની બળયુક્ત સેના છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૧૭ જે ક્રોધ વગરને, વ્રતયુક્ત, શીલવાળ, તૃષ્ણ વિનાને, સંયમવાળે અને છેલ્લા દેહવાળો છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૧૮ ખરે પ્રતિષ્ઠિત તો જે અકિંચન છે–અપરિગ્રહી છે, તે જ છે; અને એ જ બ્રાહ્મણ છે. + રાગસુખ, કામસુખ વગેરે બંધને છે. એમને છેદતાં ભલભલા વીર પુરુષને પણ ત્રાસ થાય છે. માટે જ કહેલું છે, કે “એ બંધનોને છેદ્યા પછી જે ત્રાસ પામતો નથી': સરખા ચિત્તવર્ગ-ગા. ૨ - આ ગાથામાં મૂળમાં સીધી રીતે “વેર', “તૃષ્ણ', “મિથાદષ્ટિ' અને “અવિદ્યા વગેરે શબ્દો નથી; પરંતુ તેને બદલે, અનુક્રમે, “નંધિ' (નંધિનદ્ધી એટલે ચામડાની વરત), “વરત' (વરત્રા-વરતકેસ ખેંચવાના કામમાં આવતું સૂતરનું દોરડું), “સંદાન” (પશુના પગ બાંધવાનું દોરડું-ડામણ) અને “પલિધ' (પરિધ-બારણું બંધ કરવાને આગળો–ભેગળ) આપેલા છે. તે બધાં અહીં એક પ્રકારનાં રૂપકમાં વપરાયેલા છે; એટલે અહીં એ રૂ૫ક વિશે ન લખતાં વેર” “તૃષ્ણ વગેરે શબ્દો વડે સીધો ભાવ જ બતાવેલો છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ वारि पोक्खरपत्ते व आरग्गेरिव सासपो । यो न लिम्पति कामेसु तमहं ब्रूमि ब्राह्मणं ॥ १९ ॥ यो दुक्खस्स पजानाति इधेव खयमत्तनो । पन्नभारं विसंयुक्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥ २० ॥ गम्भीर मेधाविं मग्गामग्गस्स कोविदं । उत्तमत्थं अनुप्पत्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥ २१ ॥ असंस गट्ठेहि अनागारेहि चूभयं । अनोकसारिं अप्पिच्छं तमहं ब्रूमि ब्राह्मणं ॥ २२ ॥ निधाय दण्डं भूतेसु तसेसु थावरेसु च । यो न हन्ति न घातेति तमहं ब्रूमि ब्राह्मणं ॥ २३॥ अविरुद्धं विरुद्धेसु अत्तदण्डेसु निब्बुतं । सादानेसु अनादानं तमहं ब्रूमि ब्राह्मणं ॥ २४ ॥ यस्स रागो च दोसो च मानो मक्खो च पातितो । सासपोरिव आरग्गा तमहं ब्रूमि ब्राह्मणं ॥ २५ ॥ अकक्कसं विञ्ञापनि गिरं सच्चं उदीरये । याय नाभिसजे किञ्चि तमहं ब्रूमि ब्राह्मणं ॥ २६ ॥ यो दीर्घ वा रस्सं वा अणु थूलं सुभासुभं । लोके अदिन्न नादियति तमहं ब्रूमि ब्राह्मणं ॥ २७ ॥ ધર્મનાં પટ્ટા-ધ-પદ જેમ કમળપત્ર ઉપર પાણીનું ટીપું લેપાતું નથી અને આરની અણી ઉપર સરસવ લેપાતા-ચાંટતે નથી, તેમ જે કામભેાગામાં-લેપાતા નથી, તેને હું બ્રાહ્મણુ કહું છું. ૧૯ આ જન્મમાં જ જે પેાતાના દુ:ખના ક્ષયને જાણે છે, भे તૃષ્ણાના ભાર વિનાના અને અનાસક્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું.૨૦ Page #182 -------------------------------------------------------------------------- ________________ આહાણવર્ગ ૧૩૩. જે ગંભીર પ્રજ્ઞાવાળ, બુદ્ધિમાન, માર્ગ અને અમાર્ગને - જાણનારે તથા ઉત્તમ સાધ્યને પામેલ હોય, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૧ જે ગૃહસ્થ અને અગ્રહસ્યો એ બન્ને સાથે સંસર્ગ ન રાખતો હોય, અનગારના માર્ગને અનુસરનારે હેાય, અ૮૫ ઇચ્છાવાળા હોય, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૨ ત્રસ અને સ્થાવર * ભૂત એટલે હાલતાં ચાલતાં અને ગતિ વગરના તમામ જી તરફ + દંડને–હિંસાને તજી દઈ જે પોતે કોઈને હણતો નથી અને બીજા પાસે કોઈને હણાવતે નથી, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૩ જે પિતાના વિરોધીઓ તરફ અવિરેધીપણે એટલે મિત્રભાવે વર્તે છે, હિંસા કરનારાઓ તરફ શાંતભાવે વર્તે છે, તૃષ્ણાવાળાઓમાં તૃષ્ણારહિતપણે વતે છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૪ જેમ આરની અણુ ઉપરથી સરસવ પડી જાય, તેમ જેના રાગ, દ્વેષ, માન અને વેરઝેર-ઈષ્ય શાંત પડી ગયાં છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૫ જે કઠોરતા વિનાની અને વિજ્ઞાપન કરનારી એવી સાચી વાણું બોલે છે, વાણુથી કાઈના ઉપર આક્ષેપ કરતો નથી, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૬ આ જગતમાં જે લાંબી કે ટૂંકી, નાની કે મેટી તથા સારી કે નરસી ચોરી કરતો નથી, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૭ * જીવન “ત્રસ અને સ્થાવર' એવા બે ભેદ બૌદ્ધ પરંપરાની પેઠે જૈન પરંપરામાં પણ પ્રસિદ્ધ છે; માટે જ મૂળમાં એ માટે “તસ” અને “થાવર’ શબ્દ મૂકેલા છે. + + જુઓ દંડવર્ગ ગા, ૧ નું ટિપ્પણુ. WWW.jainelibrary.org Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ धर्मनां पहा-म आसा यस्स न विजन्ति अस्मिं लोके परम्हि च । निरासयं विसंयुत्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥२८॥ यस्सालया न विजन्ति अञाय अकथंकथी। अमतोगधं अनुप्पत्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥२९॥ यो'ध पुनं च पापं च उभो सङ्गं उपञ्चगा। असोकं विरजं सुद्धं तमहं ब्रूमि ब्राह्मणं ॥३०॥ चन्दं व विमलं सुद्धं विप्पसन्नमनाविलं । नन्दीभवपरिक्खीणं तमहं ब्रूमि ब्राह्मणं ॥३१॥ यो'म पळिपथं दुग्गं संसारं मोहमचगा। तिण्णो पारगतो झायी अनेजो अकथंकथी। अनुपादाय निब्बुतो तमहं ब्रमि ब्राह्मणं ॥ ३२॥ यो'ध कामे पहत्वान अनागारो परिब्बजे । कामभवपरिक्खीणं तमहं ब्रूमि ब्राह्मणं ॥३३॥ यो'ध तण्हं पहत्वान अनागारो परिब्बजे । तण्हाभवपरिक्खीणं तमहं ब्रूमि ब्राह्मणं ॥३४॥ हित्वा मानुसकं योग दिब्बं योगं उपचगा। सब्बयोगविसंयुत्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥३५॥ हित्वा रतिं च अरतिं च सीतिभूतं निरूपधिं । सब्बलोकाभिभुं वीरं तमहं ब्रूमि ब्राह्मणं ॥३६॥ જે આ લોકમાં કે પરલોકમાં કોઈ પ્રકારની આશાતૃષ્ણએ ધરાવતું નથી, ઈચ્છા વિનાનો અને અનાસક્ત છે, તેને Page #184 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણવર્ગ હું બ્રાહ્મણ કહું છું. ૨૮ જે લાલચ વિનાને છે, સત્યને જાણ્યા પછી શંકા વિનાને છે, અમૃત સાથે એકમેક થઈ જવાની દશાને પામે છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૨૯ જે આ જગતમાં પુથ અને પાપ બન્નેના સંગથી પર થઈ ગયેલો છે, શોક વગરને, મેલ વગરને અને શુદ્ધ છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૦ જે ચંદ્રની પેઠે વિમળ, શુદ્ધ, પ્રસન્ન અને નિર્મળ છે, જેનાં તૃષ્ણ અને સંસાર નાશ પામી ગયેલાં છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૧ જે આ દુર્ગમ માર્ગને પસાર કરી ગયેલ છે, સંસારના ફેરા અને મોહથી અતીત થયેલ છે–તરી ગયેલ છે, પાર પામી ચૂકેલ છે, ધ્યાની છે, અકંપ છે, શંકા વગરનો છે, બંધન રહિત બનીને નિર્વાણ પામેલ છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૨ જે આ જગતમાં કામવાસનાઓને છોડીને અનગાર થઈને ચાલી નીકળેલ છે, જેની કામવાસનાઓ અને સંસાર નાશ પામી ગયેલાં છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૩ જે આ જગતમાં તૃષ્ણાને તજી દઈને અનગાર થઈને ચાલી નીકળેલ છે, જેનાં તૃષ્ણ અને સંસાર નાશ પામી ગયેલાં છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૪ માનવી બંધનાથી અને દિવ્ય બંધનોથી જે અતીત થયેલ છે અને સર્વ પ્રકારનાં બંધનોથી વિમુક્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૫ જે મોહમય આનંદ અને દ્રષમય તિરસ્કારને છોડીને શીતળ–સમભાવી થઈ ગયેલ છે, ઉપાધિ વગરને છે, સર્વલોક ઉપર વિજય મેળવનારે વીર છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૩૬ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ चुतिं यो वेदि सत्तानं उपपत्तिं च सब्बसो । असत्तं सुगतं बुद्धं तमहं ब्रूमि ब्राह्मणं ॥ ३७ ॥ यस्स गतिं न जानन्ति देवा गन्धब्बमानुसा । खीणासवं अरहन्तं तमहं ब्रूमि ब्राह्मणं ॥ ३८ ॥ यस्स पुरे च पच्छाच मज्झे च नत्थि किञ्चनं । अकिञ्चनं अनादानं तमहं ब्रूमि ब्राह्मणं ॥ ३९ ॥ उसमें पवरं वीरं महेसिं विजिताविनं । अनेजं नहातकं बुद्धं तमहं ब्रूमि ब्राह्मणं ॥ ४० ॥ पुब्बे निवासं यो वेदि सग्गापायं च पस्सति । अथो जातिक्खयं पत्तो अभिन्ना वोसितो मुनि । सब्बवोसितवोसानं तमहं ब्रूमि ब्राह्मणं ॥ ४१ ॥ .८२ ॥ ब्राह्मणवग्गो छब्बीसतिभो ॥ ॥ धम्मपदं निट्ठितं ॥ ८२ म० न्हातकं । ધર્મનાં પઢા ધમ્મપદ Page #186 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણવર્ગ ૧૩૭ જે સર્વ જીવોનાં મરણ અને જન્મને સર્વ પ્રકારે જાણે છે, આસક્તિ વિનાનો છે તે જુગત બુદ્ધને હું બ્રાહ્મણ કહું છું. ૩૭ દેવો, ગાંધર્વો કે મનુષ્યો જેની ગતિ જાણતા નથી, એવા દોષ વિનાના અરહંતને હું બ્રાહ્મણ કહું છું. ૩૮ જેની આગળ, પાછળ* કે વચ્ચે કશું જ નથી, અર્થાત્ જે કોઈ સ્થળ આસક્તિ રાખતો નથી, એવા અકિંચન અને બંધન વગરના પુરુષને હું બ્રાહ્મણ કહું છું. ૩૯ જે ઉત્તમ પુરુષ છે, પ્રવર છે, વીર છે, મહર્ષિ છે, વિજેતા છે, અકંપ છે, સ્નાતક છે અને ખુદ્ધ છે, તેને હું બ્રાહ્મણ કહું છું.૪૦ જે પિતાનાં પૂર્વજન્મને જાણે છે, સ્વર્ગ અને નરકને જુએ છે, જેના જન્મ ક્ષય પામી ગયા છે, જે જ્ઞાનથી ભરપૂર છે, મુનિ છે અને સર્વ બેના ધ્યેયને એટલે નિર્વાણને જેણે પ્રાપ્ત કરેલ છે, તેને હું બ્રાહ્મણ કહું છું. ૪૧ છ વીશમે બ્રાહ્મણવર્ગ સમાપ્ત. ધમ્મપદ સમાપ્ત. * જુઓ ૨૪ મા “તૃણાવર્ગની ગાથા ૧૫ ઉપરનું ટિપ્પણું. Page #187 -------------------------------------------------------------------------- ________________ “ સાહિત્ય” એટલે “ઊંચામાં ઊંચું સાહિત્ય ગ્રંથોનું સૂચિપત્ર આદર્શ ગ્રંથો-મૂળ તથા અનુવાદ એકાદશ સકધ-મૂળ સહિત સરળ ભાષાંતર . ૪૮૦ ૪-૪ બળવાન બને!-કર્મનો શ્રેષ્ઠતમ ઉપદેશ-ગુજરાતી ભાષાંતર, શ્રી. સાતવલેકરજીની ટીકા સાથે યજુર્વેદને અધ્યાય ૧ લો • • • ૧૧૨ ૭-૮ વિવેક ચૂડામણિ-શંકરાચાર્ય વિરચિતઃ મૂળ સહિત ભાષાંતર ૧૬૦ ૦–૧૨ જીવન્મુક્તિવિવેક-મુક્તિ માટે માર્ગદર્શન આપતો પ્રાચીન ગ્રંથ ૨૨૦ ૧-૪ અષ્ટાવક્રગીતા-મૂળ શ્લોક તથા સરળ અર્થ • • ૭૨ ૦૪ મહાવાકય રત્નાવલિ-સરળ અર્થ સાથે .... .... .... ૧૪૪ ૦-૧૨ એકાદશ ઉપનિષદ-મૂળ શ્લોકો સાથે સરળ અનુવાદ ૪૫૨ ૨ « બૃહદારણ્યક અને બીજાં ૧૦૦ ઉપનિષદ-મૂળ કે તથા સરળ અનુવાદ (છપાય છે.) વિદુરનીતિ–મૂળ શ્લોકો તથા સરળ ભાષાંતર .. .. ૧૬૮ ૦-૧૨ મનુસ્મૃતિ-સરળ ભાષાંતર, મૂળ શ્લોકો સહિત . . ૬૪૦ ૩-૦ આયધર્મનીતિ ને ચાણકયનીતિસાર-પસંદ કરી ચૂકેલા ધર્મનીતિના શ્લોકો, સરળ અર્થ સાથે ... ૨૦૮ ૦–૮ વિષ્ણુસહસ્રનામ–ભગવાન વિષ્ણુનાં હજાર નામે, અર્થ સાથે ૧૨૮ ૦-૪ શાસ્ત્રગ્રંથ–માત્ર અનુવાદ સપૂણ મહાભારત ભાષાંતર–દળદાર સાત ગ્રંથોમાં... ૫૨૦૮ ૪૫-૦ શ્રીમદ ભાગવત-બે ગ્રંથમાં ભાષાંતર–આવત્તિ ૧૧મી,૨૭ચિત્રો ૧૨૪૦ ૮–૦ , , -ભાગ બી-(આવૃત્તિ ૮ મી) ટુક મળશે ૬૬૭ ૩–૦ ભગવતી દેવી ભાગવત-સરળ ભાષાંતર, મેટા અક્ષરોમાં ૯૨૮ ૬-૦ વિચાર સાગર-વેદાંતનાં દેહન-સારરૂપ તત્ત્વજ્ઞાનનું પુસ્તક ૪૩૨ ૨-૮ લધુ વેગવાસિષ્ઠ–મહામૂલા જીવનની હરેક પળ ચોગપૂર્ણ વિતાવ પ્રેરણું આપતું આ પુસ્તક .. ૫૫૪ ૨-૮ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ યોગવાસિષ્ઠ મહારામાયણ-ચાર દળદાર ગ્રંથા: વૈરાગ્ય, મુમુક્ષા,ઉત્પત્તિ, સ્થિતિ, ઉપશમ નૈનિર્વાણ—આ છ પ્રાણા ૧૯૦૮ ૧૨-૦ મહાભારતનુ શાંતિપત્ર-રાજધમ, આપદ્ધમ અને માણધમચારે વણ, આશ્રમના સામાન્ય ધર્મો ૮૫૬ અન્ય ધાર્મિક ગ્રંથા ... કત પÁશય અથવા આત્મદર્શનયાગ-ભગવાન દત્તાત્રેય પ્રણીત ત્રિપુરારહસ્ય, જ્ઞાનખંડ, વિસ્તૃત વિવરણ સાથે આત્મામાયણ–રામાયણની ટૂંકી ક્યા સાથે તત્ત્વજ્ઞાન સમન્ત્રવતુ' અધ્યાત્મ વિષયનું સરળ પુસ્તક પમાન દુની પ્રાસિÀ૦ ધીરજલાલ સાંકળિયા : શુદ્ધાદ્વૈત મતથી પ્રશ્નનું નિરૂપણ કરતું પુસ્તક, રસિક વાતચીતરૂપે માસમાળા-શ્રીમદ્ રાજચ દ્રષ્કૃત જૈનતત્ત્વજ્ઞાનનું ઉત્તમ પુસ્તક મહાત્મા ગાંધીજીના પરિચય સાથે ... પરસ સુખી થવાના ઉપાય-શ્રીમન્નથુરામ શર્માંનાં ધાર્મિક વ્યાખ્યાનાના ઉપયાગી સગ્રહ પ્રભુમય જીવનનું રહસ્ય-મહાપુરુષાના ઉપદેશ-ભજના ઈ૦ ૧૬૮ સારાં અને નરસિ‘હ–(સંપાદક : ન્યાયમૂર્તિહરસિદ્ધભાઈ દિવેટિયા) પસંદ્ન કરેલાં ૧૯૩ ભજના તથા પદ્મ ૧૦૪ વિવેકાન ક્રૂસાર વિવેકાનંદના સમગ્ર ઉપદેશાના સારરૂપે શમણુકથામૃત-ઉપદેશા, મેધક વાતચીતના પ્રસગા ૪૦ તુકારામ ગાથાએ ગ્રથામાં–પ્રભુપ્રેમ, ભક્તિ, જ્ઞાન અને ૩૩૬ ૨૬૪ ૮૦૦ વેરાગ્યપ્રેરક ૪૧૪૧ મરાઠી અલગાનું સરળ ભાષાંતર ૧૯૪૦ દાસબાધ-ભક્તિનિરૂપણ, જન્મદુ:ખનિરૂપણું, નવ પ્રકારની ભક્તિ, શ્રદ્ઘનિરૂપણ, પિ'ડ અને બ્રહ્માંડ, સારાસાર વિચાર ઇ૰ અનેક પ્રકારના સમથ રામદાસના ઉપદેશે! સ્વામી શમતીના સદુપદેશાત્મકૃપા, બ્રહ્મચર્ય, રાષ્ટ્રીય ધમ, આત્મસાક્ષાત્કારના વિધિ, પ્રારબ્ધ નહિ પણ પુરુષાર્થ, યજ્ઞનું રહસ્ય, આનંદ, જીવતા કાણુ છે? વગેરે ખાખતા સમજવતાંવ્યાખ્યાના ઇત્યાદિ(ગ્રંથ ૧ લા રૂપે).. સદુપદેશા(ગ્રંથ ૩ન રૂપે) ... ... ... ૩૪૪ xe ૨૧૪ ૧૮૦ ૬૪૮ ૫૪ ૫૧૦ 2-10 ૦૧ 2-6 2-8 2-0 2-0 ૭-૧૨ 2-0 ૫૦ $-a ૨૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સ્વામી વિવેકાનંદના ઉપદેશે-ધર્મ એટલે શું? ભક્તિનું ખરું સ્વરૂપ, વેદાંતનું કાર્ય, ભરતખંડનું ભવિષ્ય, આપણું કર્તવ્ય, પુનર્જન્મ, ભક્તિયોગ, મૂર્તિપૂજા, પ્રભુ પ્રેરિત વાત, પત્રો ઈત્યાદિ સપદેશે–(ભાગ ૪–૫ રૂપે) આવૃત્તિ ૨ જ ૬૦૦ ૨-૪ ભક્તિયોગ-(ભાગ ૮મા રૂપે) આવૃત્તિ ૨ જી.- ૩૮૪ ૧-૮ પાત જલાગને જ્ઞાનયોગ (ભાગ ૧૦–૧૧ રૂપે) ૫૬૦ ૨–૦ પાત જલ યોગસૂત્ર-ભગવાન પતંજલિનાં યોગસૂ, અર્થ તથા સ્વામી વિવેકાનંદજીના વિવેચન સાથે... ૧૯૨ ૧-૦ જ્ઞાનયોગ-આત્મા, ન્યાવહારિક વેદાંત, કલ્યાણ પંથ, ચા વકને મેત્રેયી વ૦ ઉપર વિવેકાનંદે આપેલાં વ્યાખ્યાને ૨૩૬ ૦-૧૨ રાજયોગ-સ્વામી વિવેકાનંદ કૃત) સાધન, પ્રાણ, પ્રાણનું આધ્યાત્મિક રૂ૫, પ્રાણને સંચમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ ઇત્યાદિ. ૧૩૬ ૯-૧૨ આvખ્યાનમાળા-ગ્રંથ ૧ લે તથા ૨ –સ્વ૦ અનંતપ્રસાદ, કુત ભક્તો, ષિ-મુનિઓ તથા દેવ-દેવીઓનાં કુલ ૪૩ આખ્યાને ઉત્તમ સંગ્રહ . ૧૪૨૮ ૬-૦ દિક વિનય-દરરાજના સ્વાધ્યાય માટે ચૂટેલા ૩૬૦ વેદમ, ભાષાંતર–વિસ્તૃત સમજૂતી સાથે . ૮૪૦ ૩-૧૨ ઉપદેશસારસથ-મહાત્મા તિરુવલ્લુવરના વેદતુલ્ય ઉપદેશે ૩૮૪ ૧-૮ સુધારનાક-ધર્મનીતિનાં પ્રેરક ૧૦૫ ટકાતે.. ... ૩૦૦ ૧-૮ સ્વ. પઢિયારકૃત પુસ્તકે સવગનું વિમાન–ભક્તિમાર્ગના ૩૨૫ ટૂંકા રમૂજી દાખલા ૩૭૨ ૨-૭ વગની ચી–સદ્વર્તન રાખતાં શીખવનારું પુસ્તક ... ૩૭૨ ૨-૭ વગને પ્રજાને–ભક્તિમાર્ગની ત્રીજી ચોપડી–દષ્ટાંતે સાથે ૩૧૨ ૨–૦ સવગને પ્રકાશ-જ્ઞાન અને પરમાર્થીને સંબંધ તથા ... પાગલ હરનાથની જાણવા લાયક વાતો ... ૩૩૬ વગન અન–ભક્તિના અનેક પ્રકારની સમજ ૩૬૦ ૨૦ વગના સહક–સ્વર્ગપ્રાપ્તિને ટુકે ને સરળ રસ્તે બતાવનાર ૪૬૮ ૨–૦ સંસારમાં સ્વગસંસારને સ્વર્ગ રૂ૫ બનાવનાર પુસ્તક ૩૪૮ ૨-૦ સંવગની સીડી-મેક્ષમાર્ગનાં ૧૨ પગથિયાંની સમજ. ૩૬૦ ૨-૦ : : : : Page #190 -------------------------------------------------------------------------- ________________ સાચુ સ્વ—ભક્તિ ને જ્ઞાનવિષચક સાદી વાતે તે સાથે ૪૯૨ ૨-૭ વગરની જિદગી-કંગાળ મનોદશાને માટે મિયારૂપે રામાયણ ગિરફત રામાયણ-કવિ ગિરધરદાસની હસ્તપ્રત ઉપરથી ૭૬૨ ૪-૮ માનસ રામાયણ-બે ભાગમાં : દેહા-ચોપાઈ, બાળબેધ લિપિ અને ભાષાંતર ગુજરાતીમાં : ૩૦ ચિત્રો સાથે ૧૪૦૦ – તુલસીકૃત રામાયણ-બે ભાગમાં, દેહા-ચોપાઈ ગુજરાતી લિપિમાં અર્થ સાથેઃ ૩૬ ચિત્રો સાથે ... ૧૪૩૨ ૭-૮ ભાગ ૨ –આવૃત્તિ ૭ મી ... ૬૪૦ ૩-૦ વાલમીકિ રામાયણ-ભાષાંતર-૩૭ચિત્રો સાથે મોટા અક્ષરો ૧૫૨૮ ૬-૦ ભગવદ્ ગીતાઓ– શ્રીમદ્ ભગવદ્ગીતા–મેટા અક્ષર : ગુજરાતી સરલાર્થ સહિત ૨૪૮ ૦-૧૨ ભગવદ્દગીતા-મૂળ કા, ગુરુ પદચ્છેદ તથા શબ્દાર્થ સાથે ૩૬૮ ૧-૪ ભગવદ્દગીતા ગુજરાતી લિપિમાં લૅકે, પદચ્છેદ તથા શબ્દાર્થ સહિત ૩૬૮ ૧-૪ અવધૂતગીતા-મૂળ શ્લોકો તથા સરળ ભાષાંતર .... ૧૫૨ ૧–૦ છે શાનેશ્વરી ભગવદ્દગીતા-ભગવાન જ્ઞાનેશ્વરે લખેલી અનેક દાખલા-દષ્ટાંતથી ગીતા સમજાવતી “ભાવાર્થ : દીપિકા” નામની ટીકા-સરળ અર્થ સાથે .. ૮૮૮ ૪ ૦ શ્રી ભગવદગીતા-એક બાજુક ને બીજી બાજુ ભાષાંતર, કદ-૩ાાપા , બોડપટ્ટીનાં પૂઠાં ૪૮૦ ૭-૮ શ્રીમદ્દ ભગવદગીતા-માત્ર ગુજરાતી ભાષાંતર, કદ- ૩૫ આવૃત્તિ ૨૦ મી, બેડપટ્ટીનાં પૂઠાં.. ... ૨૮૮ ૦-૪ ઇ-મૂઢ માતાઃ (માત્ર સંસ્કૃતમાં પાઠ કરનારા માટે) પાન-૧૧૨: મેટા અક્ષર ૦-૧૪ પાન ૨૦૮: મધ્યમ અક્ષર ૦-૫ જીવનચરિત્રો મહાવીર-ભગવાન મહાવીરનું ટૂંકું ચરિત્ર (નવી આવૃત્તિ છપાય છે.) રમણ મહર્ષિ-(લે. સ્વામી માધવતીર્થ) કે પરિચય ને બોધ ૧૮૪ ૧-૦૦ સાઈ બાબા-શિરડીના પ્રખ્યાત સંતનું ચરિત્ર . . ૪૩૬ ૩-૦ સવામી સહજાનચરિત્ર ને ઉપદેશે . . . ૩૩૬ ૧-૮ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ચૈતન્ય મહાપ્રભુ-ત્રણ ગ્રંમાં–વિસ્તૃત ચરિત્ર (સચિત્ર) ૧૫૯૬ ૨૮ વનેશ્વર મહારાજ ને મહાત્મા એકનાથઃ બે ચરિત્રો ૫૦૪ ૨-૮ રામકૃણ પરમહંસ-પ્રેરણાદાયી અદ્ભુત ચરિત્ર ૬૦૮ ૨-૮ સ્વામી વિવેકાન-જીવનના પ્રસંગે આલેખતું વિસ્તૃત ચરિત્ર ૭૮૪ ૩-૦ સવામી રામતીથ-વિસ્તૃત ચરિત્ર, વેદાંતના ઉપદેશે સાથે ૬૭૨ ૩-૦ સંત તુકારામ-મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંતનું વિસ્તૃત ચરિત્ર ૬૪૮ ૨-૮ હવામીશ્રી બ્રહ્માનંદજી ને શિવાનંદજીનાં ચરિત્ર. ૪૨૪ ૧-૬ ચી રામચંદ્ર દત્ત ને નાગમહાશયનાં ચરિત્રો ... ૩૩૬ ૧-૦ મ- સરયુદાસજી, ભૂધર ભક્ત ને જાનકીદાસજીનાં ચરિત્રો ૨૫૬ ૦-૧૦ ભાચરિત્ર-નાભાકૃત ભક્તમાળમાં નહિ આવેલાં ૨૯ ભક્તોનાં અદ્ભુત અને પ્રેરણાદાયી ચરિત્રો (આવૃત્તિ ૨ ) પ૨૮ ૨-૮ આદશ ચરિત્રસંગ્રહ–ભાગ ૨ જે બાધક ૭૦ ટૂંકાં ચરિત્રો ૬૨૪ ૨-૮ , ભારતના વીરપુરુ–એતિહાસિક ૪૦ વીર પુનાં ચરિત્ર ૩૬ ૧-૪ સુરિલામ મહાત્માઓ-૯૬ મુસ્લિમ સૂફી સંતનાં ચરિત્રો ૭૫૬ ૨-૪ વીર દુર્ગાદાસ અથવા મારુ રસધારા-મારવાડના રાજપૂત યુગના આ નરકેસરીનું વીરવભર્યું વૃત્તાંત... ૩૦૪ ૧-૦ સંતવાણી–ભજન ઇત્યાદિ પરિચિત પદસંગ્રહ-૧૧૨ ભક્તો અને સંતોનાં ૬૯૭ ભજનો ૪૦૦ ૧-૧૨ કીવાને સાગર-જીવનસાફલ્યનો ઉલ્લાસ આપતા ગઝલસંગ્રહ ૪૮૦ ૪-૮ અખાની વાણી–અઘરા શબદોના અર્થ તથા સુધારાવધારા સાથે ૫૦૪ ૩-૦ - -પસંદ કરેલા અસંગેને સંગ્રહ મરાઠીમાં.... ૧૨૦ -૫ પ્રીતમદાસની વાણું-ધાળ, છપા, કાકા, મહિના ઇ.ને સંગ્રહ ૫૬૦ ૨૮ ભજનસાગર–જુદા જુદા ભક્તોનાં ૯૩૧ ઉત્તમ ભજન સંગ્રહ ૬૮૮ ૨-૯ જીવન પગલે-(કાવ્ય)–જીવનપથ ઉજાળવાની પ્રેરણું આપતો કાવ્યસંગ્રહ ૧૧૨ ૦–૧૦ ખાસ ત્રીઉપયોગી ગ્રંથો– શ્રી શારદામણિ દેવી-ટૂંકું ચરિત્ર •• • ••• ૧૦૪ ૦૮ એના વિવિધ પ્રશ્નો-સ્ત્રીઓની કેળવણ, લગ્ન, વાસાહક્ક, ગામડાંની સ્ત્રીઓના પ્રશ્ન, કાર્યક્ષેત્ર, શારીરિક સંપત્તિ, ગૃહઉદ્યોગ તથા સ્ત્રીઓની ફરજ છે. અનેક વિષયે ર૧૪ ૧૮ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ t ( ૧ - કયાચી -વાર્તાના સ્વરૂ૫માં ચીeત્કર્ષની ભાવનાને રન કરતો ગ્રંથ સ્ત્રીઓના રોગો અને તેના ઉપાયે સાથે આત્તિ ૨ જી ... ••• ૨૨૪ ૧-૦ ભારતની દેવીઓ-ત્રણ ગ્રઃ પ્રાચીન તથા અર્વાચીન પ૨૮ સતીઓનાં ચરિત્રોઃ સૌથી મટે ને સસ્તા સંગ્રહ ૨૨૬૮. ૯- દયાળુ માતા અને સદગુણું પુત્રીસ્ત્રીપગી ટૂંકી ચાર વાતે-બાલિકાઓ માટે ખાસ ઉપયોગી ૧૬૦ ૦-૮ કી વાતા–ચ થ ૧ લ–સામાજિક નિર્દોષ ૬૬ વાતે ૫૮૮ ૨-૮ ઇ ૨ જે-કુટુંબ માટે ઉપયોગી પ૭ વાતા ૫૭૬ ૨-૮ , ૫ એ સ્ત્રીપુરુષને ઉપાગી ૫૬ વાતે ૪૦૮ ૨-૮ કી-સર્વ માટે ઉપકારક ૮૬ વાતો ૭૨૦ ૨૮ બાળકો માટેનાં પુસ્તકો બિરબલ અને બીજા–લે પોતીન્દ્ર હ. દવે બાદશાહ અને બિરબલની તથા બીજી મૂજી વાતને સંગ્રહ ૨૮૦ સગુણ બાળકે-૬૦ ખરા બનાવોને સંગ્રહ... ... ૧૩૬ ૭-૮ ભારતીય નીતિકથાઓ-મહાભારતમાંની પર ટૂંકી વાર્તા ૧૯૨ ૦-૮ સાધક નીતિકથા–સ્વ. “બિરબલ કૃત ૧૫ર બધપ્રદ વાતે ૨૭૨ ૭૮ બાળકની વાત-ભાગ ૧ લો બોધપ્રદ ૧ વાત - ૮૪ ૦-૬ આ છે ભાગ ૨ જે બોધપ્રદ ૬૧ લેખેને સંગ્રહ ૨૬૪ ૭-૮ પ્રકીર્ણ સાહિત્યઆત્મનિરીક્ષણને સક૫–રમણલાલ દેસાઈ-સ્વસુધારણું માટે પ્રેરણા આપતું ઉત્તમ પુસ્તક (બીજી આવૃત્તિ) ગુજરાતની ગઝલેનદી. બ. કૃષ્ણલાલ ઝવેરી સંપાદિત). જુદી જુદી ૮૯ ઉત્તમ ગઝલોનો સંગ્રહ ... ૧૮૦ કરછની લોકવાર્તા-(લે. ડુંગરશી ધરમશી સંપટ).... કચ્છદેશની રાજપૂત યુગની ઘટનાઓ આલેખતે ગ્રંથ ૩૫૪ ૨-૦ સાહિત્યકારભિકા-લે હિંમતલાલ ગણેશજી અંજારિયાઃ - ગુજરાતી સાહિત્યના વિકાસને ઇતિહાસઃ ૧૫૨ ૧-૦ ઉત્સાહ અને ચેતનાપ્રેરક ગ્રંથે હરની વ્યથાલે“સપાન? : : ૫ આત્મકથાઓ ૧૯૨ ૧-૪ સુબોધ કથાસાગર-ધદાયક ૫૦૫ દષ્ટાંતને સંગ્રહ ૪૧૪ ૨–૦ 'છે - Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સુખી જીવનનાં સાધન-આનદી જીવન માટે ઉત્સાહ પ્રેરક ૩૧૨ આદશ દૃષ્ટાંતમાળા-ભાગ ૧-૨-મહાપુરુષાના જીવનપ્રસંગે પરથી મેધક અને અનુકરણીય ૮૧૯ દૃષ્ટાંતાના સગ્રહ કતલખાનું–શ્રમજીવીએનાં અનેકવિધ દુ:ખા તથા ધનિકાની નિયતા દર્શાવતી નવલક્થા (અપ્ટન સિ’કલેરકૃત) શુભસ ગ્રહ–(ભાગ ૨ ને ૯) ધરગથ્થુ દવાઓ તથા ઉપયાગી માહિતીના ૩૧૩ લેખાના સગ્રહ ... સુબાધ પુષ્પવાટિકા-શેખસાદીકૃત : આ પુસ્તકમાં રાજનીતિ, ત્યાગીની રહેણીકરણી,મૌનના મહિમા,શિક્ષણનું ફળ૪૦ છે. ૧૩૧ વૈદક તથા વિજ્ઞાનના ગ્રંથા ખારાકના ગુણદેષ-લેખક : ડૉ. રસિકલાલ જે, પરીખ આયુર્વે પદ્ધતિથી રાજીંદા ખારાક માટે માર્ગદર્શન આપતું પુસ્તકઃ સુધારાવધારા સાથેની નવી આવૃત્તિ ઔષધિ પલતા–જડ અને હઠીલા રાગા ઉપર ૪૩ વનૌષધિઓના સેવન વિષે સમનૂતી 800 ... ૯૨૮ ૧૯૬ 6.0 આરાગ્ય વિષે સામાન્ય જ્ઞાન-મ૦ ગાંધીજીકૃત : સરીરરચના, હવા, પાણી, ખારાક, કસરત, કપડાં, પાણીના તથા માટીના ઉપચાર,અકસ્માત, ગલ વેળા સ્ત્રી-પુરુષનું બ્ય વગેરે ૧૨૮ વૈદક સબંધી વિચારીએ ગ્રંથમાં, આરાગ્ય અને વૈદકને લગતા ઉપયાગી ૨૯૧ લેખાના સગ્રહ ૧૧૧૬ ૧૨૯૦ ૫૪ ર X-0 3-0 ૧૦૦ ૭-૧૦ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ભદ્ર, નદી જવાને રસ્તે, સેશન્સ કાટ પાસે, અમદાવાદ અને કાલબાદેવી રાડ, હાથી મીલ્ડિંગ, ત્રીજે માળે, સુંઅર્ધ-ર -પ્ -t? આર્યભિષક અથવા હિંદુસ્તાનના વૈદ્યરાજ-૧૦ મી આવૃત્તિઃ અનેક વનસ્પતિઓના ગુણ–દાય, ઉપયાગ તેમ જ રાગો, તેનાં લક્ષણ ને કારણ તથા ઉપચારાના મહાન ગ્રંથ નિબધમાળા-બે ગ્રંથમાં : વૈધ તિલચંદ તારાચંદ્યકૃતઃ આયુર્વે ૬ પ્રમાણે અનેક રોગ, તેનાં લક્ષણ, કારણ, ઉપાયો તેમ જ અનુભૂત ઉપચારા મતાનતા ઉત્તમ ગ્રંથ ૧૯૫૨ ૪૪ આયુર્વે 0-2 ૩–૧૨ ૮૩૧ ૬. Page #194 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી અરધી સદીમાં મહાગુજરાત મહર્ષિ દયાનંદ સરસ્વતી, મહામા ગાંધીજી અને ભિક્ષુ અખંઠાનંદ-એ ત્રણ મહાપુરુષો આપ્યા છે. એ ત્રણે મહાપુરુષોએ જનતાના હિતના મહાન સિદ્ધાંત વિચાર્યો,જાહેર કર્યો ને પોતાના જ જીવન દ્વારા અનેક મુશ્કેલીઓનો સામનો કરીને યિોના પ્રદેશમાં એ સિદ્ધાંતને સફળ કર્યો. સંત અને કર્મયોગી એવા ભિક્ષુ અખંડાનંદે જનસેવાના ઉચ્ચ પ્રક્રાર દેખાડ્યો છે. ૧૮જ | 1942 તેમણે અજ્ઞાનરૂપી અંધાપે દૂર કરવા માટે પુસ્તક દ્વારા ઉત્તમ વાચનરૂપી રસાયન લાખો ગુજરાતીઓને પૂરું પાડયું છે. તેમણે ઋષિમુનિઓની વાણી અને વિદ્વાન લેખકોના વિચારોનો પ્રચાર કરી, જનતાને નવું જીવન આપ્યું છે. તેમણે સાહિત્યના મહાન ક્ષેત્રમાંથી ત્રણ સો જેટલાં ઉત્તમ પુસ્તકે ચૂંટીને સર્વ રીતે શુદ્ધ કરીને, સરળ અને સહેલાઈથી વાંચી શકાય તેવા મેટા અક્ષરોમાં છપાવ્યાં અને તેની લાખો પ્રતા ગરીબમાં ગરીબ માણસને પોસાય એવી સસ્તી કિંમતે ગુજરાતના ઘરેઘરમાં પહોંચાડી છે. આ અગ્રગણ્ય સંતપુરુષે જયન્તો માં નિત્યમ્' એ ગીતાસૂત્ર પ્રમાણે છેક છેવટની ઘડી સુધી ગુજરાતનાં જીવનમાં અનેક શુભ સંસ્કારી રહ્યા છે. તે શ્રેષ્ઠ કાર્ય તેમની પાછળ ચાલુ રહે તેવી વ્યવસ્થા પણ તેમણે કરી છે. જ્ઞાનનું દાન એ સૌથી ઊંચું દાન છે, અને એ પ્રદેશમાં પહેલી પતિએ બેસનાર દાતા ભિક્ષુ અખંડાનંદનું સ્થાન ગુજરાતના ગૌરવમાં–હિંદના રાષ્ટ્રજીવનમાં અપ્રતિમ રહેશે. ( રામદાવાદ ને મુંબઈ - સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય { ગુજ www.jainelibrary