SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધવ કોઈની સાથે કલહ ન કરવો, કોઈને ઘાત ન કરવો, ભિક્ષુઓને જે જે પ્રવૃત્તિઓને કરવાની ના પાડવામાં આવી છે તે વિશે અર્થાત અપવાદ કરવામાં સંયમ જાળવો, ખાવાપીવામાં માપનું ધ્યાન રાખવું, શયન એટલે સૂવાનું અને આસન એટલે બેઠક પ્રાંતે X એટલે છેવાડે અર્થાત્ એકાંતમાં કરવાં, ચિત્તને અંદરથી તપાસવામાં વિશેષ પ્રયત્ન કરવો એ બુદ્ધ પુરુષોની શિખામણ છે. ૭ સેનાનાં નાણુને વરસાદ થાય, તેપણુ કામગથી ધરપત થતી નથી. કામભેગા થોડા સ્વાદવાળા અને દુ:ખરૂપ છે એમ સમજી પંડિત પુષ, દિવ્ય કામગોમાં પણ રુચિ કરતું નથી. બુદ્ધ ભગવાનને શ્રાવક તૃષ્ણાના ક્ષય માટે રુચિ રાખે છે. ૮,૯ ભયથી ડરેલા મનુષ્યો પર્વતો, વન, આરામો–સાધુના મઠે, પવિત્ર વૃક્ષો અને ચિત્યોને શરણે અનેક રીતે જાય છે. ૧૦ એ શરણે ક્ષેમકુશળરૂપ નથી. એ શરણે ઉત્તમ પ્રકારનાં નથી. એ રીતે શરણે જવાથી મનુષ્ય, સર્વ પ્રકારનાં દુઃખોથી છૂટી શકતા નથી. ૧૧ * મૂળમાં આ માટે જાતિનો સંવત્ત(તિમોક્ષે જ સંવરઃ) એમ કહેલ છે એટલે ભિક્ષુઓને માટે જે જે કાર્યો નિષિદ્ધ છે તે બાબત સંયમ રાખવો એટલે નિષિદ્ધ બાબતો ન થઈ જાય તે વિશે કાળજી રાખવાની આ વાકયમાં ભલામણ છે. જુઓ ભિક્ષુવર્ગ ગા. ૧૬ ૪ બૌદ્ધ પરિભાષામાં આ શબ્દ “એકાંત'ના ભાવને બતાવે છે ત્યારે જૈન પરિભાષામાં આ શબ્દ “છેવટનું–જૂ નું પાનું–વધ્યુંઘટયુંકોઈના ખપમાં ન આવે તેવું' એવા ભાવને સૂચક છે. ધ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy