SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઇચ્છે છે; અને ભગવાનના પ્રેમમાં જેએ પેાતાની જાતને લીન કરી દેવામાં શ્રેય માનનારા છે, તેઓ પણ વિષયવાસનાને તુચ્છ ગણવાને ઉપદેશ કરે છે. 99 “ જો આ સધળા ભિન્ન ભિન્ન સંપ્રદાયના ઉપદેશ જ માત્ર આપણા જ્ઞાનને વિષય હેત, તે તે આપણા પરસ્પર વિરાધને પાર ન રહેત; પરંતુ આ ભિન્ન ભિન્ન સંપ્રદાયાએ તેમના ભિન્ન ભિન્ન તત્ત્વને આચારમાં ઉતારવાનેા પ્રયત્ન કર્યો છે. તે તત્ત્વ ગમે તેટલું સૂક્ષ્મ અથવા ગમે તેટલુ સ્થૂલ હોય અને તેનું વ્યવહારમાં અનુસરણ કરવાને ગમે તેટલી મુશ્કેલીઓ પડે, પણ આપણા ગુરુઓએ નિય ચિત્તે તે સર્વને સ્વીકાર કરીને તે તત્ત્વને આચારમાં સફળ કરવાના પ્રયાસ કર્યો છે.'' X × × એટલે તત્ત્વજ્ઞાન જેટલે દૂર પહેાંચ્યું છે, તેટલે દૂર ભારતવષ આચારને પણુ ખેંચી ગયું છે. ભારતવષે વિચાર તથા આચારમાં ભેદ માન્યા નથી; તેથી જ આપણા દેશમાંક એ જ ધર્મ છે. આપણે કહીએ છીએ, કે મનુષ્યના ક`માત્રનું ચરમ લક્ષ્ય કદ્વારા મુક્તિ છે. મુક્તિના ઉદ્દેશથી કમ કરવુ એ ધર્મ છે.'' 6C હું પ્રથમ જ કહી ગયા છીએ, કે વિચારની બાબતમાં આપણામાં જેટલી વિભિન્નતા છે, તેટલી જ આચારની ખાભતમાં એકતા છે. અદ્વૈતાનુભવને મુકિત કહેા, અથવા સંસ્કાર જેમાંથી જતા રહ્યા છે તેવા નિવાને મુકિત માના, અથવા ભગવાનના અપરિમેય પ્રેમાનંદને જ મુકિત ગણા, પ્રકૃતિભેદને લીધે મુકિતના અમુક આદ` અમુક માસને આકષઁણુ કરે, પણ તે મુકિતને માગે જવાના ઉપાયમાં તે એક પ્રકારની એકતા જ છે. તે એકતા બીજી કાંઈ નહિ પણ કમમાત્રને નિવૃત્તિ તરફ વાળવાની છે. સીડીની પાર જવાના ઉપાય સીડી જ છે, તેમ ભારતવમાં કની પાર જવાના ઉપાય કમ જ છે. આપણાં સઘળાં શાસ્ત્રપુરાણામાં આ જ ઉપદેશ છે; અને આપણા સમાજ આ જ ભાવના ઉપર સ્થપાયેલા છે.' પ્રાચીન સાહિત્ય’: પૃ૦ ૧૦૧, ૧૦૫, ૧૦૬, ૧૦૭, ૧૦૮ અને ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy