________________
१५
તર્ક વાદમાં કે તત્ત્વવાદમાં મુક્તિ નથી. સંપ્રદાય—પક્ષમાં કેદ્રિકાબદીમાં મુક્તિ નથી. કિન્તુ કષાયેાથી—રાગદ્વેષથી-ક્રાધ–àાભ-મદ–માયાથી મુક્ત થવામાં જ મુક્તિ છે.
મહાવીરના વત્ત માન પ્રવચનમાં જેમ તત્ત્વવિચારણાને સ્થાન છે, તેમ ચારિત્રસબન્ધી ઉપદેશને પણ એટલું જ સ્થાન છે. જૈન દર્શનના મુખ્ય વિષય નવ તત્ત્તા છેઃ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બન્ધ, નિર્જરા અને મેાક્ષ. મુખ્ય તત્ત્વા જીવ, અવ એ એમાં બધાં તત્ત્વાના સમાવેશ થઈ જાય છે.
જીવતું મુખ્ય સ્વરૂપ જ્ઞાન-શક્તિ છે. જેમાં જ્ઞાન—ક્તિ નથી તે અજીવ. સત્કમ તે પુણ્ય. અસલ્ક તે પાપ. કમ બધાય એવાં કામ તે આસવ. કર્મ બંધાતાં અટકે તે સવર. ક ( આત્મા સાથે ) બંધાવાં તે અન્ય. બંધાયેલ કમના નાશ થવા તે નિર્જરા. તમામ ક્રમ અન્ધાથી મુક્તિ તે મેક્ષ. આ નવ તત્ત્વાની ટૂંકી અને
સાદી સમજ.
ચારિત્ર એક ગૃહસ્થાશ્રમને અનુકૂલ અને ખીજું સન્યાસીને અનુકૂલ એમ એ વિભાગેામાં જૈનદન બતાવે છે. સન્યાસીને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ મહાવ્રતા છે, ગૃહસ્થાશ્રમીને એ અણુવ્રતા છે.
જૈન દર્શનમાં જાતિભેદને સ્થાન નથી.
આત્મ-વિકાસમાં ચઢે તે ઉચ્ચ અને પડે તે નીચ. જેનાં ગુણ-કર્મી ઉંચાં તે ઉચ્ચ અને નીચાં તે નીચ. મહાવીરના લક્ષાધિ વ્રતધારી ધર્મી શ્રાવકાની અન્દર કણબી-પટેલ-કુંભાર જાતના પણ હતા. અન્ત્યજો અને ચાંડાલે પણ મહાવીરનાં ચરણેાનું શરણ લઇને, મહાવીરના સન્માર્ગ