________________
અર્થાત્ અન્તમાં મને મારે। નિશ્ચય જષ્ણુાવવા દ્યો કે જૈન ધ એ મૂળ ધર્મ છે, ખીજા સર્વ દનાથી તદ્દન જુદે અને સાવ સ્વતન્ત્ર છે. પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે બહુ અગત્યના છે.
"Now what would Sanskrita poetry be without the large Sanskrita literature of the Jainas! The more I learn to know it the more my admiration rises. "
અર્થાત્—જૈનાના મહાન સંસ્કૃત–સાહિત્યને અલગ પાડવામાં આવે તે સંસ્કૃત કવિતાની શી દશા થાય ! આ બાબતમાં જેમ જેમ વધારે જાણવાના અભ્યાસ કરૂ છુ, તેમ તેમ મારા આનન્દુયુક્ત આશ્ચયમાં વધારે થતા જાય છે.
કોઈ પણ તટસ્થ અભ્યાસી એ જોઇ શકશે કે ભગવાન મહાવીરના જીવન—સિદ્ધાન્તા મહાન, વિશાલ અને વ્યાપક છે, મનુષ્યમાત્રને ઉપયેાગી છે અને જીવન–વિકાસની સાધન-વિધિમાં તેનુ સ્થાન અસાધારણ છે.
ભગવાન મહાવીરના જીવન-વૃત્તનુ અવલેાકન કરતાં કાઇ પણ વિચારક જોઇ શકશે કે એ મહાપુરુષના આધ્યાત્મિક જીવનમાં તપ, વૈરાગ્ય અને સમભાવની પરાકાષ્ઠા છે.
જે ભયંકર વિષધરની વિષ-વાલાએથી આખું જંગલ ભય– ભૈરવ બની ગયું છે અને જ્યાં માણસાના તે શું, પણુ ખીજા પ્રાણીઓને પણ રસ્તા બંધ થઈ ગયા છે એવા ધનધાર ભીષણ જંગલના રસ્તે મહાવીર જાણી જોઇને પસાર થાય છે, અને તે એક જ ઉદ્દેશથી કે એ ખીહામણા સપનું ભલુ કરવુ. તેના અજ્ઞાન અને ક્રાધાન્ય જીવન પર એ કારુણિકને દયા આવે છે અને એ અજ્ઞાની પ્રાણીના ત્રાસનું સ્વાગત કરતા એ મહાત્મા એની