________________
૧-મનુષ્ય-કર્તવ્ય બજાવવા અને માનવ-જીવનનું જ્ઞાન મેળવવા માટે ભગવાન મહાવીરદેવનું જીવન સારી રીતે અધ્યયન કરવા યોગ્ય છે. ૨-મહાવીરદેવના જીવન-ચરિત્રને પ્રકાશ કરે એવા પૂર્વવિરચિત અનેક સુપ્રતિષ્ઠિત પ્રત્યે વિદ્યમાન છે. -આ મુદ્ર પ્રયાસ તો મહાવીર પ્રભુના જીવનમાંથી કર્તવ્યવિષયક બોધપાઠ પ્રદર્શિત કરવાની દષ્ટિએ છે.