Book Title: Veer Vibhuti
Author(s): Nyayvijay, B Bhattacharya
Publisher: Oriental Institute

View full book text
Previous | Next

Page 101
________________ न क्वाप्यहो ! सेवत ! दुर्विचारं स्वदुर्विचाराक्रमणं स्व एव । विश्वांगिमैत्रीरतिलक्षणं भोः ! અર્જિત્તધર્મ સમુપાશ્રયધ્વમ્ || ૭૨ ॥ ભગવાન્ કહે છે: એ મનુષ્યા ! કોઇને માટે પણ ખુરે વિચાર ન સેવશે।. યાદ રાખશેા કે પેાતાના દુષ્ટ વિચારા પેાતાની જ ઉપર આક્રમણુ કરનાર થઇ પડે છે. દુનિયાભરના પ્રાણીએ તરફ મૈત્રીભાવ રાખવા એજ અહિંસા ધર્મ છે. એ ધમને તમે તમારા જીવનમાં પ્રકાશમાન મનાવે ! Oh, never entertain an evil thought. Such an evil thought acts upon the person himself. Oh men, ever observe the vow of non-violence which consists in wholehearted love for all, ૯૪

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132