________________
क्रोधात् स्वचित्स्वास्थ्यमपाकरोति
मानान्निरुन्द्धे विकसत् स्वसत्वम् । दम्भान्निजान्तस्तिमिरं चिनोति
दोषान् समाक्रामत सत्त्वतोऽमून् ॥ ७६ ॥
માણસ ક્રોધથી પિતાનું આત્મિક સ્વાચ્ચ ગુમાવે છે, અહંકારથી પિતાના સત્વને વિકાસ પામતાં અટકાવે છે, માયાથી પિતાની અન્દર “અન્ધકારને સંગ્રહે છે. આ દેને તમે આત્મબળે દબાવે !
Anger undermines the spiritual health. Pride checks the growth of heart. Hypocrisy accumulates the internal darkness. Be brave and crush these vices.
:
GK