________________
सत्यप्रकाशं समवाप्य पूर्ण
यद् वर्धमानो जगतो दिदेश । संक्षेपतस्तत् प्रतिपादयामि समग्रकल्याणनिदानभूतम ॥ ५९ ॥
5
તમામ આવરણુ–અન્ધાને ઉચ્છેદ્ની સત્યને પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત કર્યાં પછી ભગવાન મહાવીરે જગતને જે ઉપદેશ કર્યાં છે તે સર્વને કલ્યાણુકારક હોઈ અહીં ટૂંકમાં રજુ કરૂ છું
I here briefly relate what Lord Mahavira taught to the world after receiving that True & Perfect Light. That teaching is such as will benefit all.
૧