________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
ત્યારપછી તે પણ અવિવેકિતા પણ, એક માસ ગયે છતે પોતાના પુત્રનું ગુણને ઉચિત શૈલરાજ એ પ્રમાણે સ્પષ્ટ નામ વિખ્યાત કરે છે. ll૧૮ll શ્લોક :
इतश्चसा धात्री स च तत्सूनुरनादावपि सर्वदा ।
ममाऽन्तरङ्गोऽभूदेव, तिरोभूततया परम् ।।१९।। શ્લોકાર્થ :
અને આ બાજુ તે ધાત્રી અને તેનો તે પુત્ર અનાદિમાં પણ સર્વદા કેવલ તિરોભૂતપણાથી મને અંતરંગ હતો જ.
તે અવિવેકિતા અને માનકષાય મારો અંતરંગ પરિવાર અનાદિનો હતો જ, કેવલ એકેન્દ્રિય આદિમાં કે તુચ્છ ભવોમાં તે તિરોભૂત રૂપે હતા. હવે, તે અવિવેકિતા અને માનકષાય વ્યક્ત રૂપે થયા. ૧૯ll શ્લોક :
ततः पित्रोर्महानन्दं दधानः सुखलालितः ।
સદૈવ તરાનેન, પરાં વૃદ્ધિદં અત: પારા શ્લોકાર્ય :
ત્યારપછી પિતાને મહાઆનંદને આપતો સુખપૂર્વક લાલન કરાયેલો શૈલરાજની સાથે જ માનકષાયની સાથે જ, હું પ્રકૃષ્ટ વૃદ્ધિને પામ્યો. llRoll
उभयोमैत्री
બ્લોક :
अथाऽतीतेषु वर्षेषु, पञ्चषेषु ततो मया । स व्यक्तं रममाणेन, शैलराजो निरीक्षितः ।।२१।।
ઉભયની રિપદારણ અને શૈલરાજની, મૈત્રી
શ્લોકાર્ય :
હવે પાંચ વર્ષ અતીત થયે છતે ત્યારપછી રમતા એવા મારા વડે તે શેલરાજમાનકષાય, વ્યક્ત રૂપે જોવાયો. રા.