________________
૧૦
પૂજાસંગ્રહુ સાથે
ભરુઅહિં મુણિસુવ્વય, મુરિપાસ દુહૃદુરિઅખણ, અવરવિદૈહિં તિત્શયરા, ચિહ્· દિસિ વિદિસિ જિકેવિ; તીઆણાગય સપચ્છ. વંદુ જિણ સન્થેવિ. ૩ સત્તાવઇ સહુસ્સા, લફમા છપ્પન્ન અટ્ટકાડીઓ: અત્તિસસય માસિક તિઅલાએ ચૈઇએ કે, ૪ પનર્સ કેાડિયાઇ, કાર્ડિ ખયાલ લખ અડવા; છત્તીસસસ અસિ, સાસાિ પણમામિ, પ
જયવંતા વk, શ્રી શત્રુ ંજય ઉપર શ્રી ઋષભદેવ જયવ'તા વ. શ્રી ગિરનારજી ઉપર પ્રભુ નૈમનાથ તીર્થંકર અને સાચાર નગરના આભૂષણ રૂપ શ્રી વીરસ્વામી જયવતા વર્યાં. ભરૂચમાં શ્રી મુનિસુવ્રતસ્વામી અને મુહરિગામમાં શ્રી પાર્શ્વનાથ. એ પાંચે જિનવરી દુઃખ અને પાપના નાશ કરનારા છે. બીજા (પાંચ) મહાવિદેહને વિષે જે તીથ કરે છે તથા ચાર દિશાઓ અને વિદેશાઓમાં જે કાઈપણ અતીતકાળ, અનાગતકાળ અને વત્તમાનકાળ સ`ખધી તીર્થંકરા છે, તે સને પણ હું વંદના કરું છું. ૩
આઠ ક્રોડ છપ્પન્ન લાખ, સત્તાણું હુજાર ખત્રીશ સે અને માસી (૮૫૭૦૨૮૨) ત્રણ લેાકને વિષે જિનપ્રાસાદ છે, તેને હું વાંદુ છું. ૪
પંદરશે. ક્રોડ (૧૫ અખજ) બેતાલીશ ક્રોડ, અઠ્ઠાવન લાખ છત્રીશ હજાર એ'સી (પૂર્વોક્ત જિનપ્રાસાદને વિષે) શાશ્વતા જિનબિ આ છે, તેઓને હું વાંદના કરું છું. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org