________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૨૭૭ * સુખકે અર્થ કી હુઇ હિંસા દુઃખકી પરિપાટી કરતી હૈ, મંગલાર્થ કી હુઇ હિંસા અમંગલ કરતી હૈ, તથા જીવનાર્થ કી હુઇ હિંસા મૃત્યુકો પ્રાપ્ત કરતી હૈ. ઇસ બાતકો નિશ્ચય જાનના. ૧૪૫૬.
( શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૮ શ્લોક-૨૨) * જિસકે વશમેં પાંચો ઇન્દ્રિયોં હૈ ઔર જિસકા મન દુષ્ટ યા દોષી નહીં હૈ, જિસકા આત્મા ધર્મમં રત હૈ ઉસકા જીવન સફલ હૈ. ૧૪૫૭.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૮૫) * જેમ કોઇનો પુત્ર ઘરમાં છે અને બજારમાં કોઇએ તેને પૂછયું, આપને પુત્ર છે? ત્યારે તે કહે કે મારે પુત્ર છે, અભાવ કહેતો નથી. વ્યવહારમાં પણ એ રીત છે કે છતાને અણછતો ન કહે. પણ હે ચિદાનંદ! તારું તો આશ્ચર્ય આવે છે કે દર્શન-જ્ઞાન શક્તિ છતી હોવા છતાં અછતી રાખી છે. ૧૪૫૮.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૨૨) * ઈસ સંસારમેં જિતને ભી વિધિ વિધાન હૈ યે સબ જ્ઞાનકે બિના કભી ભી કલ્યાણકારી નહીં હોતે અર્થાત્ સમજબૂજકર કરને પર હી વે સબ વ્યવહાર હિતકારી હોતે હૈં. ઇસલિયે અપને અહિતસે બચકે ઈચ્છક ઔર હિતકે અભિલાષી પુરુષ જ્ઞાનકા હી આશ્રય લેતે હૈ. ૧૪૫૯.
( શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહુ, શ્લોક-૧૯૨ ) * યહ જિનવચન હૈ સો ઔષધ છે, સો કેસા ઔષધ છે? વિષય જો ઇન્દ્રિયનિકે વિષ તિનસૅ માન્યા સુખ તાકા વિરેચન કહિયે દૂરિ કરનારા હૈ, બહુરિ કૈસા હૈ? – અમૃતભૂત કહિયે અમૃતસારિખા હૈ યાહિતે જરા-મરણરૂપ રોગ તાકા હરનારા હૈ, બહૂરિ સર્વ દુઃખનિકા ક્ષય કરનારા હૈ. ૧૪૬O.
(શ્રી કુંદકુંદાચાર્ય, દર્શનપાહુડ, ગાથા-૧૭) * ચક્રવર્તી તપ કરવાને માટે સુદર્શન ચક્રનો ત્યાગ કરે છે તેમ સજ્જનોને કંઈ આશ્ચર્ય લાગતું નથી. કેમ કે તે તપ સાધુઓને અવિનાશી અનુપમ મોક્ષ સંપત્તિને આપે છે. પરંતુ પરમ આશ્ચર્ય તો એ થાય છે કે જે કોઈ સાધુ તપને છોડીને ઇન્દ્રિય-વિષયોને ગ્રહણ કરે છે, જે આ મહાન ભયાનક સંસાર-સમુદ્રમાં અનેક દુઃખોને આપે છે. આ વાત બહુ જ આશ્ચર્યકારી છે. ૧૪૬૧.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૯૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com