________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૬ )
(પરમાગમ – ચિંતામણિ * સ્યાદ્વાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસલસતું (ઝગઝગાટ કરતું) જેનું તેજ છે અને જેમાં શુદ્ધસ્વભાવરૂપ મહિમા છે એવો આ પ્રકાશ જ્યાં મારામાં ઉદય પામ્યો છે, ત્યાં બંધ –મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ ( અનંત ચતુષ્યરૂપ) સ્વભાવ જ મને સ્કુરાયમાન હો. ૧૬૦૫.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, શ્લોક-ર૬૯ )
* * * * જ્ઞાન પુરુષકો હોતા હૈ ઔર પુરુષ હી વિનય સંયુક્ત હો સો જ્ઞાનકો પ્રાપ્ત કરતા હૈ, જબ જ્ઞાનકો પ્રાપ્ત કરતા હૈ તબ ઉસ જ્ઞાન દ્વારા હી મોક્ષમાર્ગકા લક્ષ્ય જો “ પરમાત્માના સ્વરૂપ” ઉસકો લક્ષતા-દેખતા ધ્યાન કરતા હુઆ ઉસ લક્ષ્યકો પ્રાપ્ત કરતા હૈ. ૧૬૦૬.
(શ્રી કુંદકુંદાચાર્ય, બોધપાહુડ, ગાથા-૨૨)
* * * * જેમ રોગીને સચ્ચીકણ ધૃતાદિ અલ્પ પણ કુપથ્ય સેવનમાત્ર રોગની જ અભિવૃદ્ધિ કરે છે, પરંતુ એ કુપથ્ય વર્જી યોગ્ય ઔષધિનું સેવન કરે તો રોગ ઉપશાંત પામે. તેમ હે ભવ્ય! અલ્પ પણ વષયાભિલાષપણું અનર્થકારક ભયંકર વ્યાકુળતારૂપ રોગની વૃદ્ધિ કરે છે. પરંતુ એ વિષયાભિલાષપણારૂપ કુપથ્યને છોડી નિગ્રંથ પુરુષોના પવિત્ર વચનામૃતરૂપ પરમૌષધને તથારૂપ પ્રકારે તું ગ્રહણ કરે તો એ અનાદિ આકુળતારૂપ રોગ ઉપશાંત પામે. ૧૬૦૭.
(શ્રીગુણભદ્રાચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૯૧)
* * * * રૂપમેં લીન હુએ પતંગ-જીવ દીપકમેં જલકર મર જાતે હૈં, શબ્દ વિષયમેં લીન હિરણ વ્યાઘ્રકે બાણોસે મારે જાતે હૈ, હાથી સ્પર્શ વિષયક કારણ ગમે પડકર બાંધે જાતે હૈં, સુગંધકી લોલુપતાસે ભોંરે કટોમેં યા કમલમેં દબકર પ્રાણ છોડ દેતે હૈં ઔર રસકે લોભી મચ્છ ધીવરકે જાલમે પડકર મારે જાતે હૈ. એક એક વિષય - કષાયકર આસક્ત હુએ જીવ નાશકો પ્રાપ્ત હોતે હૈં, તો પંચેન્દ્રિકા (પંચ ઇન્દ્રિય વિષયોમે આસકત જીવકા) કહુના હી કયા હૈ? ઐસા જાનકર વિવેકી જીવ વિષયોમેં ક્યા પ્રીતિ કરતે હૈં? કભી નહીં કરતે. ૧૬૦૮.
( શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, શ્લોક-૧૧૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com