________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૧૫ * નાનાપ્રકારકી જો દષ્ટિયે જ્ઞાનીકો હોતી હૈં વે સબ જ્ઞાનસ્વભાવ કી સહાયતાસે હિતકારી વ પરમ પદમેં લે જાનેવાલી હોતી હૈં. જો મુનિલેષ શ્રી જિનેન્દ્ર તીર્થકર ભગવાનના હોતા હૈ ઉસી લિંગકો જ્ઞાની ધારણ કરતા હૈ. દ્રવ્ય નિગ્રંથ લિંગ, સાથ શુદ્ધ ભાવલિંગ હોતા હૈ. ઈસી ભાવલિંગસે કર્મોકા ક્ષય હોતા હૈ. ૧૬પર.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક-૫૪)
* * * | * ભાવ પ્રથમલિંગ હૈ, ઇસલિયે હે ભવ્ય! તું દ્રવ્યલિંગ હૈ ઉસકો પરમાર્થરૂપ મત જાન, કયોંકિ ગુણ ઔર દાપોંકા કારણભૂત ભાવ હી હૈ, ઇસ પ્રકાર જિનભગવાન કહતે હૈ. ૧૬૫૩.
(શ્રી કુંદકુંદાચાર્ય, ભાવપાહુડ, ગાથા-૨)
* * * * કોઇ જીવો તો અતિ દુષ્કર (મહા દુ:ખે કરી શકાય એવાં) અને મોક્ષથી પરાડમુખ એવા કર્મો વડે સ્વયમેવ (અર્થાત્ જિનાજ્ઞા વિના) કલેશ પામે તો પામો અને બીજાં કોઈ જીવો (મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત્ જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપના ભારથી ઘણાં વખત સુધી ભગ્ન થયાં થકા (તૂટી મરતાં થકાં) કલેશ પામે તો પામો. (પરંતુ) જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, નિરામય (રોગાદિ સમસ્ત કલેશ વિનાનું) પદ છે અને સ્વયં સંવેદ્યમાન છે (અર્થાત પોતાની મેળે પોતે વેદવામાં આવે છે) એવું આ જ્ઞાન તો જ્ઞાનગુણ વિના કોઈ પણ રીતે તેઓ પ્રાપ્ત કરી શકતાં જ નથી. ૧૬૫૪.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૪૨)
* * * * જેવી રીતે પર્વત ઉપર ચડેલાં મનુષ્યને નીચેનો મનુષ્ય નાનો દેખાય છે અને નીચેના મનુષ્યને પર્વત ઉપર ચડેલો મનુષ્ય નાનો દેખાય છે પણ જ્યારે તે નીચે આવે છે ત્યારે બંનેનો ભ્રમ દૂર થઈ જાય છે અને વિષમતા મટી જાય છે. તેવી જ રીતે ઊંચું મસ્તક રાખનાર અભિમાની મનુષ્યને બધાં મનુષ્યો તુચ્છ દેખાય છે અને બધાને તે અભિમાની તુચ્છ દેખાય છે, પરંતુ જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે માન-કષાય ગળી જવાથી સમતા પ્રગટ થાય છે. જ્ઞાનમાં કોઈ નાનું- મોટું દેખાતું નથી, સર્વ જીવો એકસરખાં ભાસે છે. ૧૬૫૫.
(શ્રી બનારસીદાસજી, નાટક-સમયસાર, મોક્ષદ્વાર, પદ-૪૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com