________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨)
(પરમાગમ – ચિંતામણિ * જો દુબુદ્ધિ દુર્જન નિરંતર સ્વયં હી દોષોમેં સ્થિત રહતા હૈ ઔર દૂસરે ભી તીનોં લોકકે પ્રાણીયોકો ઉકત દોષોમેં સ્થિત સમજતા હૈ અપને સમાન દૂસરોકો ભી દુષ્ટ માનતા હૈ તથા જો ધૃણિત કાર્યકો કરતા હૈ ઔર શ્રવણકટુવચનકો બોલતા હૈ, ઉસ દુર્જન મનુષ્યસે સજ્જન મનુષ્ય ધનુષ પર ચઢાયે હુએ બાણકે સમાન ડરતે હૈ. ૧૫૮૬.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૪૩૪) * જિસ માનવને મેરે આત્માને રૂપકો દેખા હી નહીં હૈ વહુ ન મેરા શત્રુ હૈ ન મિત્ર હૈ વ જિસને પ્રત્યક્ષ મેરે આત્માકો દેખ લિયા હૈ વહુ મહાન માનવ ભી ન મેરા શત્રુ હો સકતા, ન મિત્ર. ૧૫૮૭.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ સર્ગ-૩૨, શ્લોક-૩૩) * જૈસે સ્નેહ કે (ચિકનાઈ તેલકે ) સંબંધ હોનેસે તિલ ધાનીમેં પેરે જાતે હૈ, ઉસી તરહ જો પંચેન્દ્રિયકે વિષયોમેં આસકત – હૈં – મોહિત હૈં, વે નાશકો પ્રાપ્ત હોતે હૈ, ઈસમેં કુછ સંદેહ નહીં હૈ. ઈસ વિષયમેં કહા ભી હૈ, યે હી ધન્ય હૈં, વે હી સજ્જન હૈ, ઔર વે હી જીવ ઈસ જીવલોકમેં જીવતે હૈં, જો જવાન અવસ્થારૂપી બડે ભારી તાલાબમેં પડે હુએ વિયરસમેં નહીં ડૂબતે, લીલામાત્રમેં હી તૈર જાતે હૈં. તે હી પ્રશંસા યોગ્ય હૈ. ૧૫૮૮.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨, ગાથા-૧૧૬-૧૧૭)
* * * * જેવી રીતે નાવમાં બેઠેલા કોઈ મનુષ્યને નાવની ગતિના સંસ્કાર-વશ, પદાર્થો વિપરીત સ્વરૂપે સમજાય છે (અર્થાત્ પોતે ગતિમાં હોવા છતાં સ્થિર હોય એમ સમજાય છે અને વૃક્ષ, પર્વત વગેરે સ્થિર હોવા છતાં ગતિમાં હોય એમ સમજાય છે), તેવી રીતે જીવને મિથ્યાદર્શનના ઉદયવશ નવ પદાર્થો વિપરીત સ્વરૂપે સમજાય છે. ૧૫૮૯.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પંચાસ્તિકાય-ટીકા, ગાથા-૧૦૭) * સમ્યગ્દષ્ટિને પર પદાર્થોમાં સ્વામીત્વભાવ થતો નથી તેથી તે ભયવાન હોવા છતાં પણ નિર્ભય છે. જેમ ચક્ષુઇન્દ્રિય રૂપી પદાર્થોને દેખવા છતાં પણ દેખતી નથી, તેમ સમ્યગ્દષ્ટિને પરમાં સ્વપણાના અભાવથી ઇષ્ટાનિષ્ટ કલ્પનાપૂર્વક પરપદાર્થો ઇષ્ટાનિષ્ટ લાગતા નથી અને તેથી તેમને ભય નથી. ૧૫૯૦.
( શ્રી રાજમલ્લજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા-પ00)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com