________________
મોહનચરિત્ર સર્ગ પહેલે.
(११) सनाढ्या नाम तत्रैका जातिरस्ति चिजन्मनाम् ॥ विद्याविनयसंपन्ना यस्यामुदनवन् विजाः॥४३॥ योऽस्यां संजायते जातौ स ना आव्य इति स्फुटम् ॥ स्वकीयं नाम निर्वक्ति सनाढ्या तत उच्यते ॥४४॥ तस्यामेको हिजन्मानू-नाना बदरमल्लकः॥ तस्य शीलवती नाम्ना सुन्दरी सधर्मिणी॥४५॥ बलवाची बकारः स्या-दकारेण दयोच्यते॥ बलं कर्मरिपूछेदि दया षटकायजीवनी॥४६॥ एतान्यां राजते यः स बदरः परिकीर्त्यते ॥ विनायुधं यो जयति रिपून्मल्लः स उच्यते ॥४७॥ दधान ईदृशं योग-रूढं नाम स वाडवः॥ . गमयन्नस्ति कालं स्व-मार्तरोऽविवर्जितः॥४॥
હોવાથી એ પુરનું નામ ચંદ્રપુર પડ્યું હશે. (૪૨) તે ચાંદપુરમાં સનારા નામથી પ્રસિદ્ધ એવી એક બ્રાહ્મણની જાતિ છે. એ જાતિમાં વિદ્વાને છતાં વિનયી એવા ઘણા પુરૂષો થઈ ગયા. (૪૩) સનાય શબ્દનો અર્થ એ છે કે, “એનો અર્થ તે, “નાનો અર્થ પુરૂષ અને “આઢય નો અર્થ માલીક એ જ્ઞાતિમાં થયેલા પુરૂષો વિદ્યાદિકના માલીક થાય છે, તેથી એ જ્ઞાતિનું ५५ सनाढ्य येवू नाम ५७थु हाय ? (४४) ते शातिमा महम (मદારમલ) નામા એક બ્રાહ્મણ ઉત્પન્ન થયો. નિર્મળ શીળત્રત ધારણ કરવાવાળી સુંદરીનામની તેમની સ્ત્રી હતી. (૪૫) અને અર્થ બલ, “દનો અર્થ દયા અને “રને અર્થ શોભાયમાન, કર્મરૂપ શત્રુને નાશ કરનારું બલ અને ષકાયની રક્ષા કરનારી દયા એ બેવડેકરીને જે શેભે છે, તેનું નામ “બદરે.” પિતાના હાથમાં શસ્ત્ર નહીં હોવા છતાં જે शत्रुसोनो नाश रेछ, तेनुं नाम मत. (४६-४७) से यथार्थ नाम था