________________
(१५४) मोहनचरिते सप्तमः सर्गः।
व्यजिझपच्च मां दीनं समुतु नवार्णवात् ॥ चारित्रं तरणीकल्पं दयया दातुमर्हथ ॥६॥ परिणामः परीयोऽस्य विचिन्त्येति मुनीश्वराः॥ दर्नैश्चयिकं नैव तस्मै प्रतिवचस्तदा ॥३॥ यथा वर्षात्यये मेघा-वरणं नाशमासदत् ॥ तथोपदेशानव्यानां झानावरणमञ्जसा ॥६॥ यथापूर्वमन्त्तत्र धर्मोन्नतिरनुत्तमा ॥ मनःप्रसत्तिश्च सर्व-नव्यानां गुरुलानतः॥६५॥ चातुर्मास्येऽथ निर्दृत्त झतौ च विहतिदमे ॥ सिक्ष्येन्न वा ममानीटं बदरश्चेत्यचिन्तयत् ॥६६॥ नेत्राधिनेन्दधरणी-मितेऽब्दे मोहनर्षयः॥
तपोमितां चतुर्मासी-मूषुः प्रह्लादने पुरे ॥६॥ રિત્ર લેવાને દઢ નિશ્ચય થઇ ગયો. (૬૧) પછી તેણે મહામુનિજીની વિનતિ કરી તે આ રીતે –“ગુરૂમહારાજ ! દીન એવા મને સંસારરૂપ સાગરમાંથી તારવાને માટે ચારિત્રરૂપી નૌકા આપસાહેબદયા કરીને આપે.” (१२) "नो यात्रि सेवान परिणाम नहीं त तपासवानઈએ,” એમ વિચારીને મેહનમુનિજીએ, જેથી નિશ્ચય થાય તેવા કોઈપણ જવાબ તે વખતે આપ્યો નહીં. (૬૩) ચેમાસું ઉતર્યું ત્યારે આકાશમાં ચઢેલા વાદળાંનું આવરણ જેમ નાશ પામ્યું, તેમજ ચોમાસાને અંતે મોહનમુનિજીના ઉપદેશથી ભવ્યજીવોનું જ્ઞાનાવરણ પણ શીધ્ર ઓછું થયું. (૬૪) આજસૂધી થયેલા માસાં માફક પાલનપુરમાં પણ ધર્મની ઘણી ઉન્નતિ થઈ અને સગુરૂનો સમાગમ થવાથી ત્યાંના પણ ભવ્યજીવેનાં મન પ્રસન્ન થયાં. (૬૫) ચોમાસાની બધી ધર્મક્રિયા પૂરી થઈ અને તુપણ વિહાર કરી શકાય એવી થઈ, ત્યારે બાદરમલ એવી ચિંतामा ५७यो:-"भारी धारेवी वात सिथशे नही." (६६) संवत्