________________
मोहनचरिते षष्ठः सर्गः। ॥ अथ षष्ठः सर्गः॥
शङ्खलदमा शिवायास्तु यध्वंशाब्धिचन्माः॥ यो न रेमेऽन्यरामानि-मुक्तिरामारतोत्सुकः ॥१॥ विदरन्तो मुनीजास्ते-ऽजयमेरुपुरं ययुः ॥ प्रायः प्रमाणं विहृतो यहळा संयतात्मनाम् ॥२॥ यत्रोपरोधः श्राधानां विशेषात्परिदृश्यते ॥ तत्रैव वर्षावसतिं नूम्ना कुर्वन्ति संयताः॥३॥ क्रियोहारो यत्र चक्रे तत्र वर्षा वसाम्यहम् ॥ ईदृशी मोहनमुनि-वागनूत्सफला तदा ॥४॥ प्रायः शुनतरं यस्य कर्म स्याउदयोन्मुखम् ॥ तस्य धर्मक्रियायां स्या-दन्तरायः कुतोऽपि किम् ॥५॥
सर्ग हो.
મુક્તિરૂપ સ્ત્રીની જોડે રમવાની ઇચ્છાથી જેણે બીજી સ્ત્રીને સંગ નહીં કર્યો, તે શંખલાંછનના ધરનારા શ્રીનેમિનાથ ભગવાન તમને કલ્યા
ને અર્થે થાઓ.(૧) પછી મેહનમુનિજી વિહાર કરતા અજમેરમાં આવ્યા, પ્રાયે કરીને મુનિરાજને વિહાર તેમની મરજી હોય તે તરફ થાય છે. (૨) જે ઠેકાણે શ્રાવકને ઘણે આગ્રહ જોવામાં આવે, ત્યાંજ ઘણુંકરીને મુनिशा यामासु रहेछ. (३) "त्यां ध्योहारोत्यांयोमासुं४२." એવું મેહનમુનિજીના મનમાં હતું, તે ત્યાંના શ્રાવકોએ ઘણે આગ્રહ કરવાથી બની આવ્યું. (૪) જેના શુભકર્મને જ પ્રાયે ઉદય થતું હોય