________________
(૨૦) मोहनचरिते पञ्चमः सर्गः।
तारकोपेतमथवा शरत्कालिकमम्बरम् ॥ राजते रजनीशेन मुनिरत्नमिदं तथा ॥ ए६॥ एवं दृढानुरागेण वास्ते श्रावकोत्तमाः॥ મુદ્દે વિમુનીસ્તા -વર્ષાતિમvi વિના | us at तपःशस्त्रैः कर्मशत्रुः पराजिग्य श्दैव यैः ॥ a gવ થોપાત્તેvi ર વાતાધપુરે વિષા પE I एतादृशे पुरे श्रीम-न्मोदनाघ्रिसरोरुदम् ॥
તત્ર વિતી વળ્યા શાસનોન્નતિઃ नूतपूर्वे चतुर्मासी-चतुष्के या पुरानवत् ॥ एतस्यामधिका तस्मा-हर्मोन्नतिरनूत्तदा॥१०॥
બિકોરના વસ્ત્રથી શણગારેલી સ્ત્રી જેમ કપાળે કરેલા તિલકથી તેમ આ મુનિરાજ પણ ચારિત્રથી શેભે છે. (૫) અથવા કોડોગમે નક્ષત્રથી શેભિતું શરસ્કાળનું નિર્મળ આકાશ જેમ ચંદ્રમાના ઉદયથી શોભે છે, તેમ આ મુનિરાજ ચારિત્રથી શેભે છે.”(૯૬) એ રીતે ઘણા રાગથી બંધાયેલા તે ઉત્કૃષ્ટ શ્રાવકો ચોમાસું ઉતર્યા વગર એ મુનિરાજને કેમ છોડી દેશે? (૭) તપસ્યારૂપ શસ્ત્ર હાથમાં લઈને કર્મરૂપી શત્રુનો આ લકમાંજ જેમણે પરાભવ કર્યો, તેજ યોઘ (સુભટ) કહેવાય છે, અને તેમને નિવાસ આ પુરમાં હોવાથી એને યોધપુર (જોધપુર) કહે છે. એવા તે જોધપુરમાં મોહનમુનિજીનાં ચરણકમળ વિરાજમાન થયાં, ત્યારે ત્યાં થયેલી ધર્મની ઉન્નતિ તે કેટલી કહેવી? (૯૮-૯૯) સંવત્ ઓગણશે એકત્રીશથી તે ચેત્રીશ (૧૯૩૧-૩૪) સૂધીના ગયાં ચાર ચોમાસામાં તે તે ઠેકાણે જે કંઈ શાસનની ઉન્નતિ થઈ તે કરતાં ઘણી ઉન્નતિ જોધપુરમાં ચાલુમાસાની અંદર મોહનમુનિજીના પ્રભાવથી થઈ. (૧૦૦) ઘણું પ