________________
(१४८) मोहनचरिते सप्तमः सर्गः।
प्रज्वलज्ज्वलनं यो वा-क्राम्येदनिलषन सुखम् ॥ स एवाझा सशुरूणां न मन्येत हताशयः॥२५॥ यशोमुनिस्तु गुर्वाझा-तिक्रमं फणिमस्तके ॥ पादन्याससमं मेने सजात्राणामियं स्थितिः॥३०॥ पितेव सत्सुतं दृष्ट्वा समात्रं मोदते गुरुः॥ सुतेन्यो निर्विशेषा हि गत्राः प्रोक्ता महात्मनिः॥३१॥ यशोमुनेः सशुणत्वा-तथा ते मोदमाप्नुवन् ॥ ययैवं मेनिरे गत्र ईदृशो उर्लनःक्षितौ ॥३॥ अथ पर्युषणं पर्व तथा नवपदावलिः॥ सर्व यथानिलषित-मनून्मोहनपुण्यतः॥३३॥ कश्चित्किमपि नावेन प्रत्याख्यानं समाददे॥
सशुरूणां सेवनेन शुना परिणतिर्नवेत् ॥३४॥ કાચિત કર્મને પણ તેડી નાખે એવી છઠ્ઠ, અમ વિગેરે તપસ્યા - घय सोहावाथी समुनियतवमतेरी. (२८) "सुमनी सભિલાષાથી બળતા અશ્ચિને જે ઉલ્લંઘન કરે તેજ નઠાર માણસ સદ્ગુરૂની આજ્ઞા નહીં માને,”એ નિયમ ધ્યાનમાં રાખીને જસમુનિજી ગુરૂની આજ્ઞા ઓળંગવી, અને સર્ષના માથા ઉપર પગ મૂકો, એ બે વાતો સરખી માનવા લાગ્યા. સારા શિષ્યની રીત એવી જ હોય છે.(૨૯-૩૦) જેમ સગુણ પુત્રને જોઈને પિતા આનંદ પામે છે, તેમ સારા શિષ્યને જોઈને ગુરૂ પણ આનંદ પામે છે. કારણ કે, મહાત્મા લેકે પુત્રને અને શિષ્યને સરખાજ ગણે છે. (૩૧) જસમુનિજીના સારા ગુણ જોઈને મેહનમુનિજી એવા ખુશ થયા કે –“આવો શિષ્ય જગત્માં મળવો દુર્લભ છે.” એમ તેમને सायु. (३२) पछी पन्नुस पर्व, तेमा १५हनी सोती विगेरे. બધી ધર્મક્રિયાઓ મોહનમુનિજીના પુણ્યથી જેની જેવી ઈચ્છા હતી તે પ્રમાણે તે પૂરી થઈ (૩૩) કેટલાક ભવ્યએ ભાવથી તેમનાથી