________________
મોહનચરિત્ર સર્ગ સાતમ. (૪૭) पुरातनं पत्तनं य-नानां परिकीर्त्यते॥ यस्मिंश्च समवासाघु-राचार्या बहवः पुरा ॥२३॥ लानमालोक्य ते तस्मि-त्रणदिल्लाख्यपत्तने॥ संघेन तत्रत्येनानि-नन्दिताः प्राविशन्मुदा॥२४॥ रागिणः श्रावका बोध-निष्णाता गुरवस्तथा ॥ योग एषां नवेधर्म-दृचिस्तत्र किमभुतम् ॥२५॥ श्राधानां रागिणां धर्म-लानोऽस्त्विति विचिन्त्य ते॥ तेषामत्युपरोधेन चतुर्मासी समावसन् ॥१६॥ अथ स्वाध्यायनिरतो यशोमुनिरनूतदा॥ विहारविरतौ प्रायः स्वाध्यायो यतिनां नवेत् ॥२७॥ दृढसंदननत्वेन तपः षष्ठाष्टमादिकम् ॥
विविधं तेन मुनिना चक्रे कर्मनिकृन्तनम् ॥२॥ મચંદ્રાચાર્યજીએ પ્રતિબંધ પમાડેલા ઘણા ભવ્ય મિથ્યાત્વને દૂર છોડી દઈને એ પાટણમાંજ જનધર્મી થયા. (૨૨) એ પાટણ જૈનીઓનું પુરાતન શહેર કહેવાય છે, તથા પૂર્વકાળમાં ઘણું આચાર્યો એમાં આવીને નિવાસ કરતા હતા. (૨૩) પાટણના શ્રીસંઘે ઘણું આદરમાન કર્યું, ત્યારે મેહનમુનિજીએ ભવ્યજીને લાભ થશે, એમ વિચારીને આનંદથી તે શહેરમાં પ્રવેશ કર્યો. (૨૪) શ્રાવકે ઘણા રાગી તથા સદ્ગરૂપણપ્રતિબંધ કરવામાં નિપુણ એ બે વસ્તુને જ્યાં ગ હોય ત્યાં ધર્મની વૃદ્ધિ થાય તેમાં શું નવાઈ? (૨૫) “રાગી શ્રાવકને ધર્મને લાભથાઓ” એમ વિચારીને તેમના ઘણા આગ્રહથી મોહનમુનિજી ત્યાંચમાસું રહ્યા.(૨૬) ચોમાસું નક્કી થયું ત્યારે જસમુનિજી ભણવાગણવામાં પોતાને વખત ગાળવા લાગ્યા. એક જગ્યાએ નક્કી મુકામ થવાથી વિહાર બંધ રહે છે, ત્યારેજ ઘણું કરીને સાધુઓને ભણવાગણવાને અવસર મળે છે.(૨૭)નિ