Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma
Publisher: Devkaran Muljibhai

View full book text
Previous | Next

Page 146
________________ મેહનચરિત્ર સર્ગ છો. ( १३७) एवमालोच्य सुमति-स्ततो राजपरिग्रहे ॥ निर्विकारमनाः सोऽनू-परनारीसहोदरः॥२३६॥ कौतुकेनैकदा सोऽगा-सनिकानां निवेशने ॥ तत्राहतो न केनापि प्रत्युतायं तिरस्कृतः॥१३॥ गालिप्रदानं कलहं बेदनं ताडनं तथा॥ कुर्वाणांस्तान्समालोक्य स तु गाढं व्यरज्यत ॥१३॥ विवेकान्मानसे चैवं व्यनावयदसौ कृती॥ द्यूतं हि धुरि सर्वेषां व्यसनानामधिष्ठितम् ॥१३॥ या किमुच्यतेऽनेन युधिष्ठिरनलादयः॥ विमम्बितास्तविउषा नात्र स्थयमपि दणम् ॥१४०॥ सुहृदेव विवेकेन द्यूतादेवं निवारितः॥ सुमतिर्व्यसनत्यागा-शझोऽनूदतिवल्लनः॥ २४॥ છે,” (૧૩૫) એ વિચાર કરીને રાણી ઉપર થયેલ મનને વિકાર તરત કાઢી નાંખી સુમતિ પરસ્ત્રીને પિતાની સગી બેન માફક માનવા साध्यो. (१३६) ये मते जवानोतुथीते, लुगारी २भતા હતા ત્યાં ગયે; પરંતુ તે ઠેકાણે કેઈએ પણ તેને આદર કર્યો નહીં, એટલું જ નહીં, પણ તેનો તે લોકોએ ઘણો તિરસ્કાર કર્યો. (૧૩૭) માંહોમાંહે ગાળે દઈ ઝઘડો કરી મારપીટ કરનારા તે લેકેને જોઈને સુમતિના મનમાં ઘણેજ વૈરાગ્ય ઉપજે. (૧૩૮) વિવેકથી તે ચતુર સુમતિએ મનમાં ચિંતવ્યું કે-“ધૂત ( જુગાર) એ સર્વ વ્યસન કરતાં મેટું છે. એમાં કોઈ જાતને સંદેહ નથી. (૧૩૯) અથવા એમાં શું વધારે કહેવાનું? એ ધૃતથી યુધિષ્ઠિર, નળ વિગેરે મોટા રાજાઓ પણ દુર્દશા પામ્યા. માટે ડાહ્યા માણસે ક્ષણમાત્ર પણ અહીં ઉભું રહેવું નહીં.” ( १४० ) भित्र विवे मेरीत सुमतिने धूतथी पार्यो, त्यारे व्य

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202