________________
(८०) मोहनचरिते चतुर्थः सर्गः।
यात्रा विधाय गन्तास्मो लक्ष्मणे नगरे वयम् ॥ निश्चित्यैवं तेऽन्यगब-चम्पापापादिषु क्रमात् ॥७॥ सत्संगतिश्चाशुनकर्मदानि-मनःप्रसत्तिर्विविधार्थसिदिः॥ मवेति नावेन वितेनिरे ते सत्तीर्थसेवां मनसामलेनIGG॥
अथ श्रीसूरयः श्रान्ता विश्रान्तेर्लिप्सयान्यगुः ॥ लदमणे नगरे लद-ध्वजकोटिध्वजाङ्किते॥ नए॥ तत्र श्राधान्तमा-नुदारान्धर्मतत्परान्॥ आलोक्य सूरयो मोद-ममानमनजस्तदा ॥ ए॥ गुणानुरागिणस्तेऽपि मोदनं गुणमन्दिरम् ॥ ज्ञात्वा मुमुदिरे स्थाने गुणज्ञानां गुणे रतिः॥ ए॥ रूपानुरूपं तच्चित्तं तच्चित्तानुगुणान् गुणान् ॥
गुणानुरूपं विज्ञानं विझाय मुमुदे जनः॥ ए॥ शथा विहार यो. (८६) “ तीर्थयात्रा शने पछी मनोनशु" એવો વિચાર કરીને તેઓ અનુક્રમે ચંપા, પાવાપુરી ઇત્યાદિ તીર્થોને विषे गया. (८७) "सत्५३षानो समागम थायछ, अशुभ में सभी જાયછે, મનની પ્રસન્નતા રહે છે, તેમજ અનેક પ્રકારના ઈષ્ટ મને રથની સિદ્ધિ થાય છે” એવું તીર્થયાત્રાનું ફલ જાણીને તેમણે શુદ્ધ મનથી તીર્થની સેવા કરી. (૮૮) ત્યારપછી યાત્રા કરતા થાકી ગયેલા મેહનજી તથા મહેન્દ્રસૂરિજી વિસામો લેવાની ઈચ્છાએ લખપતિ તથા કરોડપતિ જેમાં रहेछ, सेवा समनौ शहरमा याव्या. (८) ते शहरमा ५॥ पैसाદાર, ઉદાર અને ધર્મકરણ કરવામાં તત્પર એવા શ્રાવક લોકોને જોઈને તેમને તે વખતે ઘણે આનંદ થયો. (૯૦) ગુણાનુરાગી એવા તે શ્રાવકે સદ્ગણેનું જાણે રહેવાનું સ્થાન જ હોયની શું? એવા મોહનજીને જોઈને ઘણો આનંદ પામ્યા, ગુણના જાણ એવા લોકોની ગુણ ઉપર પ્રીતિ થાય તે ઉચિતજ છે. (૯૧) મોહનજીનું જેવું સુંદર રૂપ તેવું જ તેનું ચિત્ત,