________________
मोहनचरिते तृतीयः सर्गः ।
अध्यापयामासुरिमं रूपचन्द्रा यथा यथा ॥ तथा तथैषां ववृधेs - ध्यापनेच्या गुणेक्षणात् ॥ ६ ॥ पपाठ मोहनो रूप - चन्द्रप्रोक्तं यथा यथा ॥ तथा तथा पिपठिषा ववृधेऽस्यापि शोभना ॥ ७ ॥ शिष्यप्रज्ञाध्यापकस्या - ध्यापने कौशलं ६यम् ॥ लावण्यं यौवनेनेव संष्टक्तमशुभत्किल ॥ ८ ॥ प्रतिक्रमणसूत्रादि तथौपयिकमेव यत् ॥ तत्सर्वं स्वल्पकालेन मोदनोऽपवदञ्जसा ॥ ए ॥ उदारः कल्प एवायं यन्महाव्रतधारणम् ॥ सुश्वरं इश्वरेषु तेषु तु व्रतं विदुः ॥ १० ॥ यदि तन्निरतीचारं तर्हि सजुरुसेवया ॥ शेषाणि यानि चत्वारि लभ्यन्ते तानि निश्चितम् ॥ १२॥
( ४८ )
કેવલી ભગવાન્ અને બીજા સદ્ગુરૂ. (૫) રૂપચંદજી માહનજીને જેમ જેમ ભણાવવા લાગ્યા, તેમ તેમ સારા ગુણેા નજરે આવ્યાથી તેમની ભણાવવાની ઇચ્છા વધી. (૬) એજપ્રમાણે માહનજીપણ રૂપચંદજીએ આપેલા પાઠ જેમ જેમ ભણવા લાગ્યા, તેમ તેમ એમનીપણ ભણવાની ઇચ્છા વધતી ગઈ. ( ૭ ) શિષ્યની સારી બુદ્ધિ અને ભણાવનારની ભણાવવામાં કુશલતા, એ બે વસ્તુ ભેગી થઈ ત્યારે સ્વાભાવિક સુંદરતા જેમ જુવાનીના ચેાગથી શાભેછે, તેમ તે શેાભવા લાગી. (૮) પ્રતિક્રમ
સૂત્ર વિગેરે જે કંઈ હમેશાં ખપમાં આવે એવું હતું, તે બધું થાડા કાળમાં અને થાડી મહેનતથી માહનજી ભણી રહ્યા. (૯) પછી કાલાનુસાર ગુણની ઇચ્છા કરનારા રૂપચંદજીએ વિચારયું કે –“ પંચ મહાવ્રત આદરવાં એતા મુખ્યકલ્પ ( આચાર ) છે. ઘણા કષ્ટથી પળાય એવા પાંચ મહાત્રતામાં પણ ચેાથું વ્રત નિષ્કલંક પાળવું ઘણુંજ કઠણ છે. જો તે