________________
(५८) मोहनचरिते तृतीयः सर्गः।
मोदनो रूपचन्शणां सेक्या पग्नेन च ॥ कालं निर्यापयामास चैत्यानां वन्दनेन च ॥६५॥ एवं यथासुखं तत्र तेषां निवसतां सताम् ॥ निरगादपरिज्ञात श्वैकः परिवत्सरः ॥६६॥ विहर्तुकामाः पुरतो रूपचन्शास्ततोऽनवन् । मोदनोऽप्येकत्र वासा-जन्तुमुत्कमना अनूत् ॥६॥ निजाशयानुकूलं ते मोहनं गुणमन्दिरम् ॥ परिझायादनि शुने शस्ते लग्ने प्रतस्थिरे ॥६॥ विहरन्तः समासेजः क्रमात्ते नृगुपत्तनम् ॥ सुव्रतस्वामिपादानां निवासेन.पवित्रितम् ॥ ६॥ यत्प्राचीनं क्षेत्रमादु-यस्मिन् नव्यजना घनाः ॥ आर्ष धर्म समाराध्य सजति समवाप्नुवन् ॥ ७॥
ગાળતા હતા. (૬૪) મેહનજીએ પણ રૂપચંદજીની સેવા, શાસ્ત્રને અભ્યાસ અને ચિત્યપરિપાટી એ ત્રણ કામમાં વખત વીતાવ્યો. (૬૫) એ રીતે સુખ ઉપજે તેમ રૂપચંદજી અને મોહનજી ત્યાં રહ્યા છતાં એક વર્ષ એવી રીતે નીકળી ગયું કે, તે બિલકૂલ જણાયું જ નહીં. (૬૬) પછી આગળ વિહાર કરવાને રૂ૫ચંદજીને વિચાર થયો, અને મેહન
પણ એકવરસ એક ઠેકાણે રહેવાથી વિહાર કરવાને ઉત્સુક થયા. (૬૭) સારા ગુણને જાણે એક ભંડારજ હોયનીશું, એવા મોહનજી આપણું અભિપ્રાયને મળતા છે એમ જાણીને રૂપચંદજીએ સારે દિससने साधने विहार श्यो. (६८) मनु विहार - રતા રૂપચંદજી મુનિસુવ્રતસ્વામીના ચરણથી પવિત્ર થયેલા ભરૂચમાં આવ્યા. (૬૯) ભરૂચ નગર ઘણું પુરાણું ક્ષેત્ર કહેવાય છે, તે ક્ષેત્રમાં