________________
(५४) मोहनचरिते तृतीयः सर्गः।
दक्षिणस्यां जनपदा दक्षिणाः सन्ति नूरयः॥ श्तीव तां प्रति ययु-र्दाक्षिण्यं दिसतां प्रियम् ॥४१॥ यथासुखं ते पन्थान-मतिक्रामन्त आययुः॥ स्थाने स्थाने वन्दमाना-श्चैत्यान्यमलया धिया॥४॥ दिनैः कतिपयैरूप-चन्तः श्रीमोहनोऽपि च ॥ प्रह्लादनपुरं नाम साह्लादैरार्दतैर्नृतम्॥४३॥युग्मम्॥ गूर्जराणामुदीचीना-वाचीना मरुनीटतः॥ सीमा यउच्यते लोके पालनादिपुराख्यया ॥४४॥ तत्रस्थजिनचैत्यानां परिपाटी विधाय ते॥ स्तोकमेवावसंस्तत्र पुरतो गन्तुमुत्सुकाः॥४५॥ प्रातः प्रह्लादनपुरात् प्रस्थितास्तेऽथ दक्षिणाम् ॥ गूर्जराणां श्रियं रम्या-मपश्यन्हृदयंगमाम् ॥४६॥
आयु. (४०) क्षिामा ५देशी स२ (सीधा) छे. थे। वियार કરીને જ કે શું? રૂપચંદજી દક્ષિણ દિશા તરફ ગયા. ઠીક જ છે, સત્યુરૂષોને सरसता (सीधा५j)ी पहली हायछे. (४१ ) म सुम 47 તેમ રસ્તો કાપતા, તથા ઠેકાણેઠેકાણે શુદ્ધબુદ્ધિથી જિનાલયને વાંદતા એવા રૂપચંદજી તથા મોહનજી કેટલેક દિવસે સુખસંપન્ન એવા શ્રાવअथी से लाहन पुरमा माया. (४२-४३) ते ना२ गुजरातनी ઉત્તરસીમાં અને મારવાડની દક્ષિણસીમાં કહેવાય છે, તથા તે હાલ " पालनपु२" सेवा नामथी सोभा यापायछ. (४४) मागण જવાની ઉતાવળ હતી તેથી ત્યાં ચિત્યપરિપાટી કરીને થાડા વખતસૂધી રહ્યા. (૫) પ્રભાતે તેમણે પાલનપુરથી દક્ષિણદિશીએ વિહાર કર્યો, ત્યારે મનને ખેચનારી ગુજરાતની રમણીય શોભા તેમની