________________
७१०
श्री मल्लिनाथ चरित्र अङ्गीकृतमनेनाऽपि, सत्यंकारो मयार्पितः । अत्रार्थे साक्षिणो नाथ !, बहवो विहिता मया ॥७८०।। अथाह भूपतिः श्रेष्ठी, न्याययुक्तं वचोऽवदत् । अनेन लभ्यमेवैतद्, यतस्तिष्ठन्ति साक्षिणः ॥७८१।। ताराचन्द्रस्ततः प्राह, सस्मितं संमतं मम । यद्येष ददते मह्यं, प्रस्थमेकं समीहितम् ॥७८२।। लोभनन्दी ततः प्राह, प्रस्थमेकं मनोगतम् । યવસ્થેતિ વિવારે હિં, નિક્ષેપ: સમેત વિમ્ ? II૭૮રૂા. ताराचन्द्रोऽप्यभाषिष्ट, शृणु मे रुचिरं वचः । उत्तरानिलपूतानां, खण्डितानामुदूखले ॥७८४।।
આ વાત તેણે કબૂલ રાખી એટલે મેં તેને કોલ આપ્યો. તે નાથ ! આ સંબંધમાં મેં ઘણા સાક્ષીઓ પણ રાખેલા છે. (૭૮૦)
આ શ્રેષ્ઠીનું કથન તો ન્યાયયુક્ત જણાય છે. વળી તેણે સાક્ષીઓ રાખેલા હોવાથી એને લભ્યવસ્તુ મળવી જ જોઈએ. (૭૮૧)
એટલે તારાચંદ્ર શેઠ સ્મિતપૂર્વક બોલ્યો કે, “જો મારી ઇચ્છાનુસાર એક પ્રસ્થ મને એ આપે તો એ કરાર મારે કબૂલ છે.” (૭૮૨)
લોભનંદી બોલ્યો કે, “તમારી મરજી પ્રમાણે એક પ્રસ્થ માંગી લ્યો. વિવાદ કરી ફોગટ કાળક્ષેપ શા માટે કરવો પડે છે ? (૭૮૩)
એટલે તારાચંદ્ર બોલ્યો કે, મારું વચન બરાબર સાંભલો હે ભદ્ર ! ઉત્તરના પવનથી પાવન બનેલા, ઉદુખલમાં (ખારણીઓ)