________________
અઠ્ઠમ: સ:
सिन्दुवारैर्नवैर्गोप, आनर्च त्रिजगद्गुरुम् । अथ तुष्टाव भावेन, नम्रमौलिशुभाशयः ॥ १३५ ॥
नमः श्रीवृषभेशाय, जगद्वन्द्याय तायिने । अनन्तज्ञानसौख्याय मुख्याय परमेष्ठिनाम् ॥१३६॥
एवं स्तुत्वा जिनाधीशं, प्रमोदोत्फुल्ललोचनः । मेने कृतार्थमात्मानं, भक्तिव्यक्तिविकस्वरः ॥१३७॥ यावज्जीवं जिनाधीशं, पूजयित्वाऽऽमुमुत्तमम् । भोक्तव्यमिति सोऽकार्षीदिति निश्चयमञ्जसा ॥१३८॥
८१९
(૧૩૪)
પછી નવીનપુષ્પો વડે ભગવંતની પૂજા કરીને ભાવથી મસ્તક નમાવી શુભાશયથી તે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.” (૧૩૫)
,,
જગતજીવને વંદનીય જગતના તારનાર અનંતજ્ઞાન તથા અનંતસુખના ભાજન તથા પરમેષ્ઠીમાં પ્રથમ શ્રીઋષભસ્વામીને મારા નમસ્કાર થાઓ.” (૧૩૬)
આ પ્રમાણે ભગવંતની સ્તુતિ કરી પ્રમોદથી પ્રફુલ્લિત નેત્રવાળો તથા ભક્તિથી રોમાંચિત થયેલો તે પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યો. (૧૩૭)
કરે નિયમ જીવનભર જિનપૂજા કરવી.
તે વિના પ્રતિદિન આહારકરણી ન કરવી.
પછી તેણે તે જ સમયે એવો નિયમ કર્યો કે, “યાવજજીવ આ ઉત્તમ જિનેશ્વરની પૂજા કરીને પછી જ મારે જમવું.” (૧૩૮)